________________
[૨૦]
પૂર્ણના પગથારે સુસાધુ એ ગુરુ છે અને જિનેશ્વરે કહેલે અહિંસામય માર્ગ એ ધર્મ છે. આ ત્રણને પ્રવાસમાં સાથે લઈ આગળ વધવાનું છે.
મંગળ વિચારેથી આપણે જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવી શકીએ.
પહેલે વિચાર એ કે પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, પાપને ઉદય એ કઠિનાઈ નહિ પણ કુબુદ્ધિ. કઠિનાઈ આવે, ગરીબી આવે તે કહે શું વાંધો છે? દુનિયામાં ગરીબ કેણ નહતું?
પુણિયે ગરીબ નહોતે ! જૂના જમાનામાં પણ ઘણું ય એવા ગરીબ હતા જેઓ આ લેકમાં સત્કાર અને પરલેકમાં મેક્ષ પામી ગયા છે.
* , ગરીબી એ પાપને ઉદય નથી, કુબુદ્ધિ એ પાપને ઉદય છે. સંપત્તિ એ પુણ્યને ઉદય નથી પણ સુબુદ્ધિ એ પુણ્યને ઉદય છે.
:
-::