Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 167
________________ [૧૬] પૂણેના પગથારે દિલથી એ ચાહે છે. એટલે જ માણસ દીકરાને ન ચાહે એટલે કૂતરાને ચાહે અને સાચવે. - એક માળામાં રહેતું કુટુંબ બીજે રહેવા ગયું. એના ગયા પછી માળામાં કહે કે એ કેવું સારું કુટુંબ હતું, એનાથી આખે માળે સુવાસિત હતા, તેઓ ગયા અને માળાની રોનક ચાલી ગઈ. માળ ખાલી ખાલી લાગે છે. આમ શા માટે ? એટલા માટે કે એ કુટુંબ જીવન જીવી જાણતું હતું, પ્રેમ અને મૈત્રોની હવા ફેલાવી જાણતું હતું. શુભેચ્છા લેવાની છે અને નિર્મળ પ્રેમ આપવાનું છે. ત્રીજી વાત, છોડવાનું શું? કોધને છોડવાને છે. બહેનેનાં મગજ જલદી ગરમ થઈ જાય છે. તે શું કરવા સંસારમાં પડ્યાં? ઇચ્છીને સંસાર સ્વીકાર્યો છે, હવે ક્રોધ કરે શું વળે? જવાબદારી લીધી છે તે પૂરી કરે. સંસારમાં પડ્યા છે તે શાંતિ રાખે. ઘણી બહેને ક્રોધમાં આવે ત્યારે બાળકને મારે, પતિને કટુવચને સંભળાવે. ક્રોધ એક એવે તેફાની વાયરે છે જે વિવેકના દીપકને બુઝવી દે, પછી સામે કેણ છે તે દેખાય જ નહિ. કોઇ ત્રણ વસ્તુને નાશ કરે છે. પ્રીતિ, વિવેક અને વિનય.' કોઈ આવ્યું અને પ્રીતિ ગઈ. બે મિનિટમાં બધું ખાખ. અરે, કીધી તે પિતાની જાતને પણ નુકશાન કરે. સ્ત્રીઓ કધમાં આવી જઈને આપઘાત પણ કરે છે ને? પુરુષને આપઘાત કરતા જોયા છે? સ્ત્રોજાતમાં આપઘાતના બનાવે

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210