Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ સ્પર્શથી હથેળીઓ દ્વારા આંખો પર માલિશ કરો. હથેળીઓનો સંપુટ બનાવી આંખોને હથેળીઓથી એવી રીતે ઢાંકો કે જેથી અંદર ગાઢ અંધકાર છવાઈ જાય. આંખોને ખુલ્લી રાખીને અંધારામાં ખૂબ ઝડપથી મટમટાવો. હથેળીઓના છિદ્રોથી આવતા પ્રકાશને જુઓ. ધીમે ધીમે આંગળીઓને એવી રીતે ઉઘાડતા જાવ જેથી સંપૂર્ણ પ્રકાશ ભરાઈ જાય. લાભ -આંખોના રોગો દૂર થાય છે. તેજ વધે છે. મોતિયો નથી થતો. આંખોની જ્યોતિ બરોબર જળવાઈ રહે છે. ચશમાના નંબર વધતા નથી અથવા ચશમાની જરૂરત રહેતી નથી. S ' ' '. . છે. એક સ્ટં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66