Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ સંકલ્પ સૂત્ર સંકલ્પ પ્રયોગના સમયે મન, વાણી અને શરીરને સ્થિર રાખો. વિશુધ્ધ ભાવથી ચિત્તને ભાવિત કરો. પદ્માસન કે સુખાસનમાં બેસી સંકલ્પ સૂત્રને વારે વારે ઉચ્ચારો - હું ચૈતન્યમય છું, હું આનંદમય છું હું શકિતમય છું હું સિધ્ધિમય છું. મારી અંદર અનંત ચૈતન્યનો, અનંત આનંદનો, અનંત શકિતનો સાગર લહેરાઈ રહ્યો છે તેનો સાક્ષાત્કાર કરવો એ જ મારા જીવનનું ધ્યેય છે. ઓમ્ શાંતિ.... શાંતિ... શાંતિ.... ઓમ્ અર્હમ્ નમ: ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66