Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ અગિયારમી યિા :- પગ માટે કારણ કે એક શ્વાસ લેતાં લેતાં પગના પંજા પર ઊભા રહો. ફરી શ્વાસ છોડતાં છોડતાં એડીને પાછી જમીન પર મૂકી દો. શ્વાસ ભરતાં ભરતાં એડી પર ઊભા રહો - પંજા જમીનથી ઉપર રહેશે. શ્વાસ છોડતાં પંજાને જમીન પર પાછા મૂકી દો. દરેક ક્રિયા પાંચ પાંચ વખત કરો. લાભ - એડીનો દુઃખાવો અને પંજાના દોષો દૂર થાય છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66