Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ છઠ્ઠી ક્રિયા :શરીરની સ્થિતિ પહેલાંની માફક રહેશે. છઠ્ઠી ક્રિયાની સ્થિતિ :- બંને પગને ઘૂંટણથી વાળીને પગના તળીઆ જમીન પર સીધા રાખો. પગ નિતંબને ચીપકીને રહે તે ધ્યાન રાખવું. ૧. શ્વાસ લેતાં લેતાં બંને ઘૂંટણને ડાબી તરફ ભયતળ તરફ લઈ જાવ. શરીર પણ ડાબી તરફ પાસું બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. - ૨. શ્વાસ કાઢતાં બંને ઘૂંટણોને જમણી તરફ જમીન પર સ્પર્શ કરાવો. શરીર જમણી તરફ પાસું બદલશે. ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. કિં .. / Jain Education International પર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66