________________
અગિયારમી યિા :- પગ માટે
કારણ કે એક
શ્વાસ લેતાં લેતાં પગના પંજા પર ઊભા રહો. ફરી શ્વાસ છોડતાં છોડતાં એડીને પાછી જમીન પર મૂકી દો. શ્વાસ ભરતાં ભરતાં એડી પર ઊભા રહો - પંજા જમીનથી ઉપર રહેશે. શ્વાસ છોડતાં પંજાને જમીન પર પાછા મૂકી દો. દરેક ક્રિયા પાંચ પાંચ વખત કરો. લાભ - એડીનો દુઃખાવો અને પંજાના દોષો દૂર થાય છે.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org