________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે દિગંબરા પણ બહુમાનપૂર્વક માને છે શ્વેતામ્બરો ઉમાસ્વાતિને પોતાની પરંપરામાં થયેલા માને છે. દિગંબરો એમની પરંપરામાં થયેલા માને છે! સર્વાગીણ દષ્ટિએ વિચારતાં તેઓ શ્વેતામ્બર પરંપરાના બહુશ્રુત મહર્ષિ હતા. એ સુનિશ્ચિત લાગે છે.
પ્રશમરતિ'માં આ મહર્ષિ વિવિધ તેજસ્વી રૂપોમાં જોવા મળે છે. પ્રશમરસના મહાયોગી આર્ષપુરુષ પ્રથમસુખમાં મોક્ષસુખ જુએ છે, અનુભવે છે અને મોક્ષમાર્ગના પથિકોને એ પ્રશમસુખનો આસ્વાદ કરવા અનુરોધ કરે છે. ગ્રંથકાર મહર્ષિનો આ એક અતિસંક્ષિપ્ત પરિચય છે.
- ભદ્રગુપ્તવિજય ડભોઇ નુતનવર્ષારંભ વિ.સં. ૨૦૩૪
For Private And Personal Use Only