________________
२२५
पंचमं पगरणं.
पण या ली सो पा ढो.
૧. અક્ષર પરિવર્તનના ૩ ત્રીજા પ્રકારના નિયમો :—
૧. સંસ્કૃત શબ્દમાં આવેલા શબ્દની શરૂઆતના તથા કોઈ વખત બીજા તથા ત્રીજા સ્વરને ઠેકાણે પ્રાકૃતમાં કોઈ પણ પ્રાકૃત સ્વર થાય છે. એ સામાન્ય નિયમ છતાં તેમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે.
[૧] નો થાય છે.
ન કરવો. કોઈક સ્થળે ઞફ ઞફ અને લોપ વધારે
[૨]
ના આ અને નથી થતા.
[૩]
ૐનો એ નથી થતો.
[૪] ૩ નો અને ૬ થતા નથી.
[૫]
નો આ નથી થતો.
[૬] નો ૐ નથી થતો, તથા ત્તિ, દ્ઘિ, ઋત્તિ, એ ત્રણ વધારે થાય છે.
[૭] નૃ, નો તો કૃત્નિ જ થાય છે. બીજું કાંઈ પણ નથી થતું. [૮] [ નો રૂ અને ૐ જ થાય, બીજું કાંઈ પણ ન થાય. [૯] હું ના રૂ, રૂં, અને ર્ જ થાય છે, અને ૪૪, ૪ વધારે થાય છે.
[૧૦] ઓ ના મૈં અને ૐ જ થાય છે, સ, આગ વધારે થાય છે. [૧૧] * નો આ, ૩, ો જ થાય છે. ઉપરાંત-અઙ, આવ વધારે થાય છે.
२२६
[૧૨] જોડાયેલાં વ્યંજનોની પૂર્વે કોઈ પણ સ્વર પ્રાયઃ હ્રસ્વ થાય છે. ત્યારે રૂ નો ! થાય છે.
૨. અક્ષર પરિવર્તનના ૨ જા પ્રકારના નિયમો :—
૧. [ ૬ ] પદને અન્તે, મૈંનો નિત્ય, અને સ્વર પર છતાં વિકલ્પે અનુસ્વાર થાય છે. [ ૨] કોઈ વખતે પદની અંદર પણ અનુસ્વાર થાય છે.
૨.
શબ્દની અંદર આવેલા -ન્-સ્ નો વ્યંજન પર છતાં અનુસ્વાર થાય છે.
૩. કેટલાક શબ્દોમાં નિત્ય અને કેટલાક બેવાર બોલાતા સ્વરાદિ શબ્દોની વચ્ચે વિકલ્પ, અનુસ્વાર ઉમેરાય છે.
૪. વર્વ્યવ્યંજન પર છતાં અનુસ્વારને બદલે પછીના વ્યંજનના વર્ગનો અનુનાસિક વિકલ્પે થાય છે.
૫. કેટલાક શબ્દોમાં નિત્ય અને કેટલાકમાં વિકલ્પ, શબ્દમાંનો અનુસ્વાર હોય તે પણ લોપાય છે.
૩. અક્ષર પરિવર્તનના ૬ ઠ્ઠા પ્રકારના નિયમો :
૧. એવા શબ્દો છે કે જેની વચ્ચેથી સ્વર સહિત , જૂ, ક્રૂ, ૐ, ચ્, ચ્, નો લોપ થાય છે.
૨. ત્યારે કોઈક શબ્દોમાં આદિ વ્યંજનનો પણ લોપ થયો હોય છે.
૪. અક્ષર પરિવર્તનના ૪થા પ્રકારના નિયમો :—
:
૧. પછી આવેલા સ્વર સાથેના વ્યંજન સહિત-શરૂઆતના સ્વરને ઠેકાણે કેટલાક શબ્દોમાં ૫, પે, અે, થાય છે.
D:\mishra\sadhu\prakrta.pm5/3rd proof