________________
२८० કર્તરિ-પ્રયોગમાં ક્રિયાપદ સાથે કર્તાપદ મુખ્ય સંબંધ ધરાવતું હોય છે, તેથી કર્તાપદને નામાર્થે પહેલી વિભક્તિ લગાડાય છે. અને કર્મપદને બીજી વિભક્તિ લગાડાય છે. પરંતુ કર્મણિ પ્રયોગમાં-સકર્મક ક્રિયાપદ સાથે કર્મપદનો સંબંધ હોય છે, એટલે કર્તાપદ ત્રીજી વિભક્તિમાં અને કર્મપદ નામાર્થે પહેલી વિભક્તિમાં વપરાય છે.
તે જ રીતે
२७९ अ उ ण प च्चा ली सो पा ढो.
અને સહ્ય ભેદ ૧. આ પાઠમાં મદ્દ અને ગુદ ના વિશેષ રૂપો આપવામાં આવ્યા
છે, તે ખાસ કરીને મોઢે જ કરવા પડશે. તેને માટે નિયમો નથી. તોપણ સરળતા ખાતર સરખેસરખા ખાસ રૂપોના વિભાગો એવી રીતે પાડીને બતાવેલ છે, કે જેથી કરી કાંઈક સમજણ સાથે મોઢે કરવામાં સરળતા થશે. 4. મ માં - મ, અને ન મૂળ અંગ સાથે જુદા જુદા પ્રત્યયો લાગીને રૂપો થયેલા જણાશે તેમજ તે મૂળ અંગને જ , , મ, દ, ઝૂ લાગીને બીજા મૂળ અંગો થયા પછી પણ પ્રત્યયો લાગેલા જણાશે. આ. કુફ્ર માં - 1, 1, ૩, મૂળ અંગ ઉપરથી જુદા જુદા પ્રત્યયો લાગીને રૂપો થયેલા જણાશે, તેમ જ તે મૂળ અંગોને જરૂ, ૩, ૫, દ, મ, , ૨, ૪, વગેરે લાગીને બીજા અંગો થયા પછી પણ પ્રત્યય લાગીને રૂપો થયેલા જણાશે. . તે સિવાય બન્નેના કેટલાક જુદા જ રૂપો પણ છે : , વો, , f. વગેરે.
સહ્ય ભેદ. (સમજૂતી આજ સુધી-મૂળ ભેદના તેમજ પ્રેરક ભેદના ક્રિયાપદોના કર્તરિ રૂપો આપવામાં આવ્યા છે. આ પાઠમાં કર્મણિ રૂપો અને ભાવે રૂપો વિષે સમજાવીશું.
- કર્મણિ રૂપો અને ભાવે રૂપોને ગુજરાતી વ્યાકરણોમાં સહ્ય ભેદ કહેલ છે.
ભાવે પ્રયોગમાં પણ અકર્મક ક્રિયાપદ માત્ર ક્રિયા જ મુખ્યપણે સૂચવતું હોય છે, તેથી કર્તાપદ ત્રીજી વિભક્તિમાં વપરાય છે. કર્મ તેમાં હોતું જ નથી.
કેટલાક ક્રિયાપદોને બે કર્મ હોય હોય છે. ત્યારે કર્મણિપ્રયોગમાં તેમાંનું કેટલાકમાં ગૌણ અને કેટલાકમાં મુખ્ય કર્મપદ, પહેલીમાં અને બાકીનું બીજીમાં વપરાય છે.
પ્રેરક ભેદના કર્મણિ પ્રયોગમાં તથા કર્તરિ પ્રયોગમાં પણ કેટલાક ક્રિયાપદોનો મૂળ કર્તા, કર્મ તરીકે વિકલ્પ થાય છે, ને કેટલાકનો નિત્ય થાય છે, તેથી કોઈ વખત મૂળ કર્તા પહેલી વિભક્તિમાં અને કોઈ વખત બીજી વિભક્તિમાં જણાશે. તેને બારીક નિયમો હોવાથી અહીં આપવામાં આવ્યો નથી.) નિયમો :૧. પ્રાકૃત ભાષામાં મૂળધાતુનાં સહ્યભેદી ક્રિયાપદનાં રૂપો સામાન્ય
રીતે કર્તરિ રૂપો પ્રમાણે જ થાય છે. ૨. પરંતુ, વર્તમાનકાળ, હ્યસ્તનભૂત કાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ અને
વર્તમાન કૃદન્તોમાં ઘણે ભાગે ઈંગ, ફુક્સ પ્રત્યયો લાગ્યા પછી
કર્તરિ રૂપો પ્રમાણે પ્રત્યય લાગીને રૂપો થાય છે. ૩. તો પણ કેટલાક ધાતુઓ એવા છે કે જેના સૌભેદી રૂપો જુદા
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof