Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૧ ૩૪ www.kobatirth.org ડિસેમ્બર/૮૧ પથિક ૨૦૧ (૧૦) કુલ ૪૧૭ સત્તાએમાંથી ૩૭૯નાં પ્રશ્નારાન્તરે ૬૪૧ સ્વરૂપે! નાંખ્યાં છે; (૧૧) ઉપર:જણાવેલ નિયમોના આધારે એમણે તારવેલી ૪૧૭ સત્તા ( વર્ષોં કે અક્ષર ) માંથી જે સત્તા જેટલીવાર વપરાઈ હોય એની આંકડાકીય માહિતી નીચે મુજબ ૐ એક જ પ્રકારની સજ્ઞાની સખ્યા કુલ ઉપયાગની સખ્યા ૬૩૪૪ ૨૩૮૧ ૧૮૩૩ ૧૩૯૫ ૫૮ ૪૯ ૧૧૨ ↑ પર ૧ ૧૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ (૧૨) ઉપર્યુક્ત ગણ્તરીમાં પ્રાણીઓનાં ચિત્રાની સામે અગમ્બત્તિયું, ડિ, ભૌમિતિક આકૃતિ કે પાર'પરિક પ્રતીકા આવ્યાં હાય એની સત્તામાં ગણતરી કરી નથી. ૧૩૩૭૨ ૧૧–શ્રી મહાદેવનની માન્યતાએ ાદિના સાર જોતી વખતે યત્રતત્ર મે' કૌસમાં મારી નોંધ ટાંકી છે. વધારામાં એટલું જ કહેવુ' ખસ થશે કે શ્રી મહાદેવનની સિન્ધુલિપિના અક્ષરા નક્કી કરવાની પદ્ધતિ જ ખામી ભરેલી છે. એ તમામ મૂળાક્ષર નથી, એથી જ એને ‘સંજ્ઞા ' કહ્યા છે. સત્તા એટલે નામ નહિ પણું અક્ષર જેવા સકેત, કહેા કે અક્ષર. એના લખાણની દિશા નક્કી કરવાની ચર્ચામાં શ્રી મહાદેવને શ્રી લાલની માન્યતાને રદિયા આપતાં જણાવેલ છે કે જે લખાણને આપણું ઉપરાછાપરી લખેલાં માનતાં હાઈએ એ જોડાક્ષરા પણ હાઈ શકે છે. મારી ધારણા એવી છે કે જોડાક્ષરે હાય કે ન હોય એમ છતાં જે ભાષા આપણે જાણતા નથી એની લિપિની દિશા નક્કી કરવી એ યેાગ્ય નથી. કાણુ કે, સ’*કૃત, હિન્દી, ગુજરાતી વગેરેમાં જોડાક્ષરીમાં, મદશે જે અક્ષર પહેલાં ખેલાય એ પહેલાં લખાય એવી પદ્ધતિ છે. દા. ત. સ+પૂ+અ+ષ+ટ્રે+અ = સ્પષ્ટ. પરંતુ આ પદ્ધતિના અપવાદ પણ છે. દા. ત. ૧=, ક્ષ્ય = T, ય = ઘ વગેરેમાં એ બ્યુજને ભેગા થઈને ત્રીજું નવું જ સ્વરૂપ ધારણ કરે છે, થાક જોડાક્ષર ખાટી રીતે પણ લખાય છે જેમ કે ન = ને બદલે હ. વળી, વ્યંજનાને સ્વ-માત્રાના ચિહ્નો લગાવતી વખતે પણ ઉચ્ચારના ક્રમ મુજબ જ માત્રા ચિહ્નો લગાવવાની અપવાદ વિનાની પદ્ધતિ નથી. દા. ત. ફ+ઈ > કી માં યોગ્ય રીતે વ્યંજનની પછી દી ઈ નું ચિહ્ન માવેલ છે, પરંતુ ઇ= કિ માં સ્ય હતું ચિહ્ન વ્યંજનની પહેલાં જ આવી જાય છે. આવી રીતે વ્યંજનની ઉપર અને નીચે પશુ સ્વરચિહ્નો આવે છે. આ ખાસિયતા બતાવે છે કે જોડાક્ષરા કે વ્યંજનામાં સ્વરમાત્રાના સંકેતાના લખાણુની પદ્ધતિ ઉપી ન તેા લખાણની દિશા નિઃશંક પણે નક્કી શકે કે ન તો ‘ખારાખડી' માંથી મૂળાક્ષરા જુદા તારવી શકાય. દા.ત. ૩, ૪, ૩, ૪, 'ડૅ, ઢ અને ળ જુદા જુદા મૂળાક્ષરા જ છે અને એક જ કે ખેă મૂળાક્ષરના વિવિધ સ્વરૂપ નથી એ કેમ નક્કી થાય ? । આમાં ‘કોમ્પ્યુટર ' શું કરે ? ! કોમ્પ્યુટર તે। ‘ કે 'ની સ’પૂર્ણ ખારાખડીની સામાન્ય સ્વરૂપ તરીકે ‘ૐ 'ના ઉલ્લેખ ન કરે ? અને & તથા ‘ટ 'તે એના સભ્ય-અસભ્ય મુખડાને કારણે એક જ અક્ષરના એ ભેદ ન રહે? દેવનાગરી લિપિના મૂળ બ્રાહ્મલિપિમાં અને એ બંનેનાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90