Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
si halismus un
*loitte
Breast Condimenti
સિધુ સંસકૃતિ અંક
Dr. Prasin @. Turi
ON
2
(sze : 2
W
:
3
925 : 2.4-00
INDUS SEAL INSCRIP TIONS Based on K. Koskennieri & A. Parpola's Concordance)
No.
Text
11
lll
1.7082 DD
t 2 3106. VVX y 3 7071. VU " WFXX2 4 2069. Xullo $ 5 3005. U
☺h a "o 6 1093. Vous 7 2816.
V all Tablet) 8 2421. 9 3014. VA MOC U12 10 7072 I (*) Ya
સમજણ માટે જુઓ પૃ. ૧૦
Copper
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
44: at
ay's: 3
No.
www.kobatirth.org
ST. hafismic wally સિન્ધુ સંસ્કૃતિ અંક
Vlas
1. 7082.
2 3106.
3 7071.
4 2069.
INDUS SEAL INSCRIPTION3 Based on K. Koskennieni & A. Parpola's Concordance)
5 3005
6 1093.
72816.
Copper Tablet) 8 2421.
9 3014.
10 7072
سهله
Text
DO
ひと妛ゆり平
UX ✓
ひび
2732 1017
tut [11
[112 1432
VAI
www ww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Comolimenin From
Dr. Pravin C. Parikh
ડિસેમ્બર : ૨૧
++
וון 1
=F YY 00!! ZUFUF
TUA
00
X X
સમજણ માટે જુએ પૃ. ૧૨
#121 1011
છૂટક : રૂ. ૫-૦૦
3631
V A & T LOU
(8)〃 モリà
もりす
For Private and Personal Use Only
"O
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન અને સહજન લચ્ચે તફાવત બાલેલું પાળે તે હાજન બેલેલું ન પાળે તે દુજન
ઓફીસ : ૨૮૫
- કેન :
રહેઠાણ : ૨૦૫
|
શા. અરજણ ખીમજી એન્ડ સન્સ
કેટન મરચન્ટસ એન્ડ કમિશન એજન્ટ
પ. એ. નં. ૬, અંજાર (કચ્છ) ૩૭૦૧૧૦
અમદાવાદ ક્રિસ : રપ સૂરચંદની પળ, માણેકચોક પાસે,
અમદાવાદ-૩૮૦૦૦૧
આસિ ઃ ૩૬૬૨૬૪
રહેણાંક : ૪૫૦૦૩૯
– બ્રાન્ચ ઓફિસ –
માંડવી ઓફિસ : બદર રેડ, માંડવી (કચ્છ) ર૭૦પ
૨૮, મિત્તલ ચેમ્બર્સ, નરીમાન પોઈન્ટ, જી પી એ. કસ નં. ૩,
મુંબઈ-૪૦૦૦૧, ફોન : ૨૩૩૩૪૬
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'પથિક' અને છ મહિનાની
આ
કદમ
માં
-~
-~-
~
મનન
સૂચના
વાર્ષિક લવાજમ પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની ર૭ મી તારીખે પ્રસિદ્ધ થાય છે.
વિદેશમાં : શિ, ૫૦ દશ દિવસ સુધીમાં અંક ન મળે તે સ્થાનિક પિસ્ટ ઓફિસમાં તપાસ કર્યા બાદ કાર્યાલયને લખવું ૦ પથિક સર્વોપયોગી વિચાર, તંત્રી: માનસંગજી બારડ : સહતંત્રી છે. નાગજીભાઈ કે. ભટ્ટી ભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતા, વર્ષ : ૨૧ : ડિસેમ્બર : ૧૯૮૧ : પિષ : ૨૦૩૮ અંક: ૩ પ્રેરણાત્મક અને સર્વ પ્રકારના અભ્યાસપૂર્ણ શિષ્ટ સાહિત્યિક આ વિશિષ્ટ અંક વિષે
માનસંગજી બાર ૬ લખાણને સ્વીકારવામાં આવે છે
લેખક પરિચય એક વખત પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિ ફરી પ્રસિદ્ધિ માટે મુખપૃષ્ઠ
છે. એમ. એન. ગુપ્તા પથિકને ન મેકલવાની લેખકો- સિલ્યુલિપિ ચિત્રોની સમજ શ્રી છોટુભાઈ અત્રિ ૧૦ એ કાળજી રાખવાની છે. • કૃતિની જવાબદારી લેખકની સિલિપિ પિતાની જ રહેશે. ૦ અનુવાદિત કૃતિ માટે મૂળ લેખ
સિધુલિપિનો ઉકેલ બતાવનારા શ્રી છોટુભાઈ મ. અત્રિ ૧૧
વિધાનની પદ્ધતિનો સાર કની મંજૂરી અનુવાદકે મેળવવી જોઈએ.
પૂ. ફાધર એ. હેરાસ અને ડે. હસમુખ સાંકળિયા ૩૭ • કૃતિ સારા અક્ષરે શાહીથી અને સિ. ધુલિપિ
અનુ : શ્રી છોટુભાઈ અત્રિ કાગળની એકજ બાજુએ લખેલી હેવી જોઈએ. કૃતિમાં કોઈ અન્યા ભાષામાં અવતણે મૂક્યાં હેય હિરણને કાંઠે
શ્રી છોટુભાઈ એ. અત્રિ ૩૯ તે તેને ગુજરાતી તરજુમે કરવો જરૂરી છે. દીધ પદ્ય
શ્રી બી. બી. લાલ પ૭ , “પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓ સિધુ શતકમ
અનુ શ્રી છોટુભાઈ મ. અત્રિ ના વિચારો, અભિપ્રાય સાથે ટિબા યાદી
ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ તંત્રી સહમત છે એમ સમજ.
ગુજરાતમાં સિધુ સભ્યતાના ટિંબા ખાતાના સૌજન્યથી ૭૧ વાનું નથી. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા ઉખનન
શ્રી છોટુભાઈ ભ. અત્રિ ૮૩ માટે ૨૫ પૈસાની ટિકિટ કૃતિ નવપુરારતીય ખનનના શ્રી ગણેશ સિાથે જ મોકલવી જોઈએ. I અંકની નમૂનાની નકલ મંગાવ
સુધારો વા માટે રૂ. ૫-ની ટિકિટો
લેખક પરિચય (પૃ. ૯) ના “ વ્યવસાયમાંની પક્તિ ૨ માં જ્યાં દિમાલવી જોઈએ.
તા. ૧૭-૧-૬૭ છે ત્યાં ૭–૩–૧૭ અને પંક્તિ ૫ માં જ્યાં પત્રવ્યવહાર પથિક કાર્યાલય | તા. ૩૧-૫ ૭૮ છે ત્યાં ૩૧-૫-૭૭ કરવા વિનંતી છે. -તંત્રી પ્રેમદરવાજા બહાર, અમદાવાદ
ઉપક
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકીય
આ વિશિષ્ટ અંક વિષે
"સિધુ સંસ્કૃતિ ને આ ખાસ અંક પ્રગટ કરતાં મને આનંદ થાય છે. આનંદ એટલા માટે કે જગતના કોઈપણ પ્રકાશન તરફથી આ વિષયને અને આ પ્રકારને વિશિષ્ટ અંક આજ સુધીમાં પ્રગટ થયેલ હોવાનું જાણવામાં નથી.
જગતની બધી જ પ્રાચીન લિપિઓનો ઉકેલ થઈ ગયું છે. સિધુ લિપિની શોધને ૧૦૫ વર્ષ થયાં, ત્યારથી તેને ઉકેલવાના દેશ-વિદેશના સેંકડે વિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે, તેમાં જે વિદ્વાને ખૂબ ઊંડે ઊતર્યા છે અને પિત પિતાની દૃષ્ટિએ ઉકેલ કરી બતાવ્યો છે પણ એ ઉકેલ એક-બીજાને માન્ય નથી થયો. મતલબ કે હજુ સુધી એ એક પણ ઉકેલ નથી થયો જે સર્વમાન્ય બની શકે. ત્યારે પ્રશ્ન એ ઊભા થાય છે કે આમ કેમ બન્યું છે? એમની ઉકેલની પદ્ધતિ શી છે? આ વિશેની સંકલિત માહિતીને જ આ અંક છે. અંકમાં લેખકે એ એમને જ ખાસ અગત્ય આપી છે કે જેમણે ઊંડે ઊતરી ઉકેલ કરી બતાવ્યો છે.
'પથિક'ના પ્રમુખ વિડ્યો -ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ, પુરાતત્વ અને સંશોધન છે. આ શૈલીના ખાસ કર૭ના ૩ અંક, સૌરાષ્ટ્રના ૪ અને તળગુજરાતના ૨ અંક “પથિકે પ્રગટ કર્યો છે. આજ કમમાં, ગુજરાત ઇતિહાસ પરિષદ-અધિવેશનના ખાસ બે અંક અને સ્વ. તુલસીદાસભાઈ મૂલજી શેઠનો સ્મૃતિ અંક પણ “પથિ' તરફથી પ્રસિદ્ધ થયેલ હોવાનું વાચકે જાણે છે.
અને એ હકીકતથી પણ અભ્યાસી–વાચકે પરિચિત છે કે ગુજરાતમાં વિશ્વવિદ્યાલયના સ્તરે કોઈપણ ગુજરાતી સામયિકને પ્રાપ્ત નહિ, એવી પ્રતિષ્ઠા એક માત્ર “પથિકને જ પ્રાપ્ત થઈ છે. ઉપરાંત અભ્યાસીઓને એવો અભિપ્રાય પણ વ્યક્ત થાય છે કે સમગ્ર ભારતમાં, કેઈ સામયિકે જે પ્રકારનું પ્રકાશન નથી કર્યું, તે પ્રકારનું ખાસ પ્રાદેશિક અંકનું પ્રકાશન કરનાર એક માત્ર “પયિા છે. આ સિવુ સંસ્કૃતિ' અંકનું પ્રકાશન પણ એજ શ્રેણીમાં થવા પામે છે, પરંતુ તેનું ફલક કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત નહિ પણ, ઉપર જણાવ્યા પ્રમાણે જગત બને છે.
આ અંક-રચનાની પૂર્વ ભૂમિકામાં આવે છે. ગુજરાત રાજ્યને પુરાતત્વ ખાતાના નિયામક શ્રી અત્રિ. પુરાતત્વ અંગે કંઈ નવું શોધાયું હોય તે તે જાણવા-વિચારવા અવાર નવાર એમને રૂબરૂ મળવાનું થાય છે. મહિનાઓ પહેલાં એક અમેરિકન અને એક હિન્દી સામયિકમાં સિલ્વલિપિ ઉકેલના સચિત્ર લેખે જોવા મળ્યા. આ લેખો સંબંધમાં એમને મળવાનું થયું. વાતચીત દરમ્યાન ઘણું બધું જાણવા મળ્યું, વિષય એમની રુચિ હોવાથી સ્વાભાવિક રીતે જ, એ વિશેને ખાસ અંક પ્રગટ થાય છે તે અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી બનવાને એમણે વિચાર વ્યક્ત કર્યો. વિચાર “પથિક'ના પ્રમુખ વિષયનો હોવાથી તે મને ગમ્યો. અંકના આકાર સંબંધમાં વધુ વિચારણા કરી અને તેમાં સિધુલિપિ ઉપરાંત બીજા વિષયને સમાવવાનું પણ ઉપયોગી લાગ્યું. અંકનાં બધાં જ લખાણે તૈયાર કરી આપવાની જવાબદારી પણ એમણે ઉઠાવવાનું કબૂલ્યું. આમ આ ખાસ અંક પ્રગટ કરવાનું નક્કી થયું. ખાતાકીય વહીવટી તેમજ અન્ય કામગીરી વચ્ચેથી સમય કાઢી એમણે લેખન કાર્ય ચાલુ કર્યું અને લગભગ ૭-૮ મહિને એ કાર્ય પૂરું થયું, પરિણામે ગયા દિવાળી અંક (સપ્ટે-ઓકટોબર)માં આ વિશિષ્ટ અંકના પ્રકાશનની “પયિકમાં જાહેરાત કરી. સમજી શકાશે કે આ પ્રકાશન માટે શ્રમ, સમય અને શક્તિને કેટલે બધે યય થયો છે.
અંકનો ખાસ વિષય “સિધુલિપિ” છે, પરંતુ તેમાં એક પુરાતત્વીય રૂ૫ અને “સિધુ શતકમને સમાવવાનું પણ ઉપયોગી લાગ્યું છે. જે પ્રથમ વાર જ પ્રગટ થાય છે. ઉપરાંત, ગુજરાત ભરના હમણાં સુધી સિધુ સભ્યતાના જે ટિંબાઓ શોધાયા છે, તેની જિલ્લા વાર યાદી પણ આ અંકમાં પ્રથમ વાર
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧ પ્રગટ થાય છે.
સિધુલિપિ પર અભિપ્રાય વ્યક્ત કરનાર ફાધર હેરાસ છે, જેઓ છે. સાંકળિયાના ગુરુ થાય છે. આ ફાધર હેરાસની જન્મ શતાબ્દી પ્રસંગે ભારતીય ટપાલ ખાતાની મુંબઈ કચેરીએ ખાસ ટિકિટની રચના કરી અને તે છે. સાંકળિયાના હાથે મુંબઈમાં પ્રગટ થઈ. આ પ્રસંગે એક અત્યાધુનિક લેખ છે સાંકળિયાએ તૈયાર કર્યો, જેને વિષય પણ સિધુલિપિ છે, તે લેખ સાથે ડે. સાંકળિયા પણ આ અંકમાં સંલગ્ન બન્યા છે. ઠે. સાંકળિયા શ્રી અત્રિના ગુરુ થાય છે. આમ અંકના આલેખનમાં ગુરુશિષ્યની પરંપરાને સુંદર સંચાર થયો છે.
વિષયના પ્રથમ ક્રમમાં આવે છે, “તિધુલિપિ', જે અંકને ખાસ વિષય છે. આ લિપિનો ઉકેલ બતાવનારા, દેશ વિદેશના જે સાત વિદ્વાનોને લેખકે એ વિચારણામાં લીધા છે તે આ છે : ૧. બંગાળના શ્રી સુધાંશુકુમાર રાય, નવી દિલ્હી મુકામે ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફટ બેડ સંચાલિત
કાફટ-મ્યુઝિયમમાં જુનિયર ફીડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બજાવતાં સિલિપિની લગનમાં
મસ્ત બનેલા વિદ્વાન, ૨. રાજસ્થાનના શ્રી ફતેહસિંહ, “રાળ રથાન પ્રાપ્ય વિદ્યા શતિષ્ઠાન, જોધપુર’ સાથે સંલગ્ન રહેલા વિદ્વાન,
૩. ફિનલેન્ડના વિદ્વાન શ્રી પરેપિલા, ૪. દક્ષિણ ભારતના વિદ્વાન શ્રી ઇરાવન મહાદેવન નેહરુ સ્કોલરશીપ મેળવીને એમણે સિધુ
લિપિનાં સંશોધનનું કાર્ય હાથ ધરેલું. ૫. રશિયન વિદ્વાન હૈ. યુરી કરવા ૬. દક્ષિણ ભારતના શ્રી એસ. આર રાવ, લોથલના ઉખનક અને ભારત સરકારના પુરાતત્ત્વ
ખાતામાં અધીક્ષક પુરાતત્વવિદ તરીકે સુદીર્ધ સેવા બજાવી નિવૃત્ત થયેલા. ૭. અમેરિકાના વિદ્વાન છે. વેટર ફેરસરવિ (જુનિયર ). - દેશના ચાર અને વિદેશના ત્રણ આ વિડાનેએ લિપિ—ઉકેલ માટે જે પદ્ધતિ અપનાવી છે તેને સાર લેખકેએ આપી અને પિતાને મત પણ વ્યક્ત કર્યો છે.
આ સાત વિકાને. ઉપરાંત આઠમા વિદ્વાનને પણ વિચારણમાં લીધેલ છે. તે છે : ડે. એમ. એન. ગુપ્તા, હિન્દીભાષી પરંતુ અમદાવાદ (ગુજરાત)માં લાંબા સમયથી વસવાટ કરી રહેલા એ પથીના નિષ્ણાત પણ સિધુલિપિનું બંધારણ વિજ્ઞાનિક રીતે સમજવા માટે નિવૃત્તિના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. આ વિદ્વાને સિધુલિપિ ઉકેલવાને દાવો નથી પણ તેના બંધારણ ને સમજી રહ્યા છે અને તેમાં પોતે સફળ થશે એવો આત્મવિશ્વાસ થરાવતા બન્યા છે.
વિષયના બીજા ક્રમમાં આવે છે: “હિરણને કાંઠે” પુરાતત્ત્વ રૂ૫ ભારતના પ્રાચીન અને પ્રખ્યાત તીર્થક્ષેત્ર સોમનાથ પાસે હિરણ નામક નદી આવેલી છે, જેના કાંઠે નગરા નામનો સિધુ સભ્યતાનો ટિએ છે. આ ટિંબાનું ખોદકામ થયું છે એ ખેદકામમાંથી જેટલી સંસ્કૃતિ મળી છે, તેનાં પાત્રોને જીવંત કરી બોલાવવામાં આવ્યા છે અને તે સાથે ખેદકામની પદ્ધતિ પણ આ રૂપમાં સમજાવવામાં આવી છે.
તે વિષયના ત્રીજા કમમાં આવે છે: સિબ્ધ શતકમ' પુરાતત્ત્વ-દીપઘ. સંસ્કૃતિના ઇતિહાસ ઉપર નિબંધ જ લખાયા છે પણ પદ્ય રચના થયેલ હોવાનું જાણવામાં નથી. પદ્ય પણ ઇતિહાસને સંપૂર્ણ વફાદાર. આ પઘકાર સામાન્ય માણસ નથી પણ ભારત સરકારના પુરાતત્વ ખાતાને એક વખતના મહાનિયામક છે. અને પદ્યના અનુવાદક છેઃ ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતાના હાલના નિયામક. મોહનજે-દોના સંદર્ભમાં, આ પદ્યમાં સિધુ સભ્યતાના નાટયાત્મક ચિતાર આપવામાં આવ્યા છે.
વિષયને ચોથા ક્રમમાં આવે છે: “ ગુજરાતમાં સિધુ સભ્યતાના ટિંબા’ જિલ્લાવાર આ યાદી ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાના સૌજન્યથી આપી છે, એટલા માટે કે ગુજરાતની પુરાતત્વીય સમૃદ્ધિને
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌને ખ્યાલ આવે. આખાય ભારતમાં કયાં અને કેટલા સિધુ સભ્યતા ટિંબા શોધાયા છે, તેની માહિતી આપવાની ઈચ્છા કરેલી પણ માહિતીને અભાવ હોવાથી તેને પડતી મૂકવી પડી. ખોદકામની દષ્ટિએ એક અગત્યની માહિતી એ છે કે ગુજરાત બહાર ભારતમાં હમણાં સુધીમાં જે સિધુ સભ્યતાના ટિંબાઓનું ખેદકામ થયુ' છે, તેની સંખ્યા લગભગ ૨૧ ની છે, જી રે ગુજરાતમાં એવા ટિંબાનાં ખોદકામ સંખ્યા ૨૧મી છે. પ્રથમ દષ્ટિએ જ આ ખેદકામની સંખ્યા એવું સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે કે પુરાતત્ત્વ ક્ષેત્રે ગુજરાત વધુ સમૃદ્ધ છે. અહીં થોડી મારા વતન કચ્છની પણ વાત કરું. કચ્છમાં પુરાતત્વીય સંશોધન મોડેથી થવા લાગ્યું છે પણ હજુ પૂરે પૂરું થયું નથી. કાળા ડુંગર સિવાય મેં લગભગ આખાય કચ્છ જોયું છે. સ્થળ તપાસ માગતી કેટલીક છે પણ મારી પાસે છે. સિધુ સભ્યતાના ટિંબા હજુ ઠીક સંખ્યામાં પ્રાપ્ત થવાનો સંભવ છે. વેળાવીરા (ડર)ના ટિંબા વિસ્તાર મોહન જે-દડોના વિસ્તાર કરતાંય મેટે હેવાનો અંદાજ છે. સુરકેટડાના ખેદકામે ઘણું બધું આપ્યું છે અને તેથી છે વધુ ધોળાવીરામાંથી પ્રાપ્ત થવાની શક્યતા છે. સુમેરિયન ઈતિહાસમાં સિધુના મુખ પર મહાબંદર હવાને ઉલેખ છે, એ મહાબંદર કયાં ગયું? ક્યાં હશે? અનુમાનની નજર ધેળાવીરા પર જ શું સ્થિર નથી બનતી ? અને કાળો ડુંગર, જે પુરાતત્ત્વની દષ્ટિએ અગત્યનું ક્ષેત્ર છે જ, પણ ત્યાં આજ દિવસ સુધી કોઈ પણ પુરાવિદ પહોંચ્યો જ નથી, સૌથી વધુ ઊંચાઈ અને વિસ્તાર ધરાવતા આ ડુંગરની તળેટીમાં વહાણોને કેટલાય અવશેષો વિખરાયેલા પડ્યા છે.
અને છેલ્લા ક્રમમાં આવે છે : પુરાતત્ત્વ ખાતાની હાલમાં શરૂ થયેલાં ઉખનની નોંધ. ગુજરાતના ભાવનગર જિલ્લાના તાલુકા ગઢડામાં ચિરાડા ગામને પાદરે આવેલા એરિયા નામક ટિંબાનું ઉખનન હમણાં જ શરૂ થયું છે, જેમાં અમેરિકા સૌ પ્રથમ સંલગ્ન બન્યા છે. એમનો પરિચય યાદીમાં છે.) રાષ્ટ્રીયતાની 'દષ્ટિએ આમાં અમેરિકનો અને ભારતીઓ (ગુજરાત) સંલગ્ન બન્યા છે, અને ધર્મની દષ્ટિએ હિન્દુઓ, ખ્રિસ્તીઓને મુસલમાન છે. ટેનિની દૃષ્ટિએ ખેદકામની ભારતીય અને અમેરિકન પદ્ધતિને સંગ છે. વિસ્તારની દૃષ્ટિએ ટિ બાનું ક્ષેત્ર સીમિત હોવા છતાં ખેદકામ ઝીણવટભર્યું અને વૈજ્ઞાનિક થવાનું છે. આ ખેદકામનો ઉદ્ધાટન વિધિ વેદમંત્રોથી થયો છે અને દેવપૂજા અમેરિકન ખ્રિસ્તીના હાથે થઈ છે, તેમાં ભારતીય સંરકૃતિનું સન્માન જ વંચાય છે. ઉપરાંત, દેશ-વિદેશના અને વિવિધ ધર્મના આ વિદ્વાન સમૂહજીવન ગાળવાનું, એક જ રસોડે ભોજન કરવાનું, (માંસ-ઈ ડાં સહિત-મદિરાને ત્યાગી) સંપૂર્ણ શાકાહારી બની રહેવાનું નક્કી કર્યું છે. નોંધને આ અંકમાં સમાવવાનું, આ કારણે જ ઉચિત માન્યું છે.
લેખક પરિચયમાં, શ્રી અત્રિની લેખ-સંખ્યા પર ની બતાવી છે પણ છે. સાંકરિયાના લેખને અનુવાદ અને આ નેધને તેમાં વધારો થતાં એ સંખ્યા હવે ૫૩ મી બને છે.
મુખ પૃષ્ઠ પર જે બ્લોક છપાય છે, તેમાંના મુદ્રા લેખો તૈયાર કરી આપનાર ડો. એમ. એન. ગુપ્તા છે અને એનું ડાઈગ પુરાતત્વ ખાતાના છાયાખાકાર શ્રી અજવાડિયાએ કરી આપ્યું છે. મુદ્રાલેખેની સમજણ પણ . ગુપ્તાએ અંગ્રેજીમાં તૈયાર કરી આપી છે અને ગુજરાતી વાચકો માટે તેને ગુજરાતી અનુવાદ શ્રી અત્રિએ કરી આપ્યો છે. આ શ્રમ બદલ 'પથિક' એમનો આભાર માને છે.
આ અંકને પ્રગટ કરવાની પ્રેરણા આપનાર તથા તેની બધી જ સામગ્રીને ખૂબ જ શ્રમ ઉઠાવી, સમય અને શક્તિનો વ્યય ખચી તૈયાર કરી આપનાર શ્રી અત્રિ છે. એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.
અને આ અંક માટે જે નેહી-મિત્રોએ જાહેર ખબર આપી છે અને અપાવવામાં મદદગાર બન્યા છે, . એ સૌને આભારી છું.
માનું છું, આ સચિત્ર અંક વિદ્વાને--અભ્યાસી વાચકો માટે સંગ્રહવાલાયક બનશે. સિધુલિપિ સંબંધમાં તે જગતમાં અપૂર્વ કરશે. પણ તેનું ખરું મૂલ્યાંકન તે અભ્યાસ વાંચક અને અવલોકનકારીને જ કરવાનું રહે છે. એમના અભિપ્રાયને જોવા-જાણવાની પ્રતીક્ષા કરું છું. --માનસંગજી બારડ
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતિ ૦ ઈતિહાસ ૦ ગ્રંથ ન
મનુસ્મૃતિ ભેગીલાલ જ, સાંડેસરા
૧૧-૦૦ ઇતિહાસ અને સાહિત્ય ભેગીલાલ જ, સાંડેસરા
૧-૦૦ શ્રી કૃષ્ણ પુરુત્તમ અને અંતર્યામી(૧-૨) ઉપેન્દ્ર જ. સાંડેસરા શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ રતિલાલ દીપચંદ દેસાઈ
૩૦-૦૦ કરછ દર્શન શંભુદાન ગઢવી
૧૧-૦૦ ભાતીગર બોમકા કચ્છ નરેન્દ્રકુમાર મ. જોષી
૮૦-૦૦ ગુજરાતને પ્રાચીન ઇતિહાસ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
૧૨-૦૦ ઇગ્લેન્ડના બંધારણને ઈતિહાસ કે. સી. દેસાઈ
૨૦-૦૦ પ્રદેશ થાઈનો ઇતિહાસ રમણલાલ નાગરજી મહેતા.
૩-૦૦ , કબડિયા (પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આલોકમાં) પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ
૫–૫૦ તિબેટ પ્રિયબાળા શાહ
૯-૦ સિલેન હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
૩-૫૦ મધ્ય એશિયા (ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં રમેશ ચતુરભાઈ જમીનદાર
૭-૦૦ અફઘાનિસ્તાન
જયેશકુમાર મણિલાલ શાહ, ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ હરિપ્રસાદ સં. શાસ્ત્રી
૫-૦૦ બર્મામાં ભારતીય સંસ્કૃતિ
સુમનાબહેન શશિકાન્ત શાહ સલકી કાલનું સાહિત્ય નિલાંજના સુબોધ શાહ
૭-૫૦ વિશ્વમાનવની ક્રાંતિકથા
ચંદ્રભાઈ ભટ્ટ અમર વિએતનામ ચંદ્રભાઈ ભટ્ટ
૧૦-૦૦ વિશ્વાતિઓ અને રાષ્ટ્રીય આંદોલન ગંગુભાઈ ર. પટેલ
૧૮-૦૦ અનાયનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખે જ. એ. સંજાના
૪-૦૦ લેટાનું આદર્શ નગર
પ્રાણજીવન વિ. પાઠક ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઈસ્લામયુગ ખંડ ૧-૨ રત્નમણિરાવ ભીમરાવ જે.
૧૧- ૧૦ અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
૨૫-૦૦ સમાજ સુધારાનું રેખા દર્શન નવલરામ જગનાથ ત્રિવેદી
૧૦-૦૦ ગુજરાતી પર અરબી ફારસીની અસર ભા. ૧-૨ છોટુભાઈ રણછે ડજી નાયક
૧૨-૦૦ સાબરમતીનાં પૂર કારણો, સમસ્યાઓ, ઉકેલ (રબી હોનારત ૧૯૭૯ તથા ૧૯૭૯-૧૯૮૦માં ગુજરાતમાં થયેલા ભારે વરસાદનાં પરિશિષ્ટ સહિત સુમનબેન હિંમતલાલ પંડયા
૨૫-૦૦ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ રસિકલાલ છોટાલાલ પરીખ ગ્રંથ-૧ થી હરિપ્રસાદ સં. શાસ્ત્રી
૭૦-૦૦ ગજર સાહિત્ય ભવન * રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
૩૫-૦૦
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
# 58888BLAND 88 88 8888888
2089898989898989898800025
વિકાસની હરણફાળ ભરતું ગુજરાત
રાજકીય આંદલનો દ્વારા એના વિકાસને સ્થગિત કરવાના અનેક પ્રયાસો થવા Ø છતાં, રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનવા માટે ગુજરાતે તેની વિકાસકૂચ જારી રાખી છે. છે લેકેના અટલ વિશ્વાસ અને સહાગ સાથે તેમજ કેન્દ્ર સરકારના સહકારથી ગુજરાત
સરકારે વિકાસના તમામ મોરચે મહત્વના સોપાન સર કર્યા છે.
19898989898000 AARRUA888888888888888888888888888888888888 800
* કાકરાપાર ખાતે આવિદ્યુત મથક. છે # કવાસ ખાતે બીજું પિ રસાયણ સંકુલ. • ઉભરાટ ખાતે દરિયાઈ ગેસ પાઈપલાઈનનું ભૂમિબિંદુ
વણાકબોરી ખાતે દક્ષિણ એશિયાનું પ્રચંડકાય પાવર સ્ટેશન. જ હજીરા ખાતે ગેસ આધારિત ખાતરનાં બે કારખાનાં.
ઉદ્યોગને ક્ષેત્રે બીજું સ્થાન. રૂ. ૩૭૬૦ કરોડની છઠ્ઠી યોજના.
ગુજરાત તેની એજનાઓ જનકલ્યાણ માટે કાર્યાન્વિત કરે છે. િ રૂા. ૬૪૦ કરોડ આદિવાસી વિકાસ માટે.
મક છઠી યોજનાને ૫૦ ટકા ખર્ચ ૨૦ મુદાના કાર્યક્રમ માટે. * રૂા. ૨૭ કરોડ હરિજન કલ્યાણની અંગભુત યેજના માટે. * ૩ લાખ આવા ભૂમિહીન ખેડૂતો માટે.
ચાલુ વર્ષે ૯૦૦ ગામડાંને પાણી અને ૧૦૦૦ ને વીજળી. * ૮૩ ટકા વસ્તીને વીજળીને લાભ. * ઉદ્યોગોને વિકાસ દર ૧૦.૫ ટકાથી વધીને ૧૫ ટકા. * ચાર લાખને રોજગાર જિલ્લા વિકાસ માટે રૂ. ૩૨ કરોડ, ગ્રામ રોજગાર માટે ૮૦ લાખ માનવદિનનું નિર્માણ.
રાજ્યની કાયાપલટ કરનારી સરદાર સરોવર જના. * નર્મદા યોજના માટે છઠ્ઠી પેજનામાં ૩૦૦ કરેડ.
DESSE SEEDSX8888888888888888888888888888888888888888
28 BRESAOU
– ગુજરાતને ઝડપી અને સમતોલ વિકાસ આપણા સૌનું એક જ લક્ષ્ય :– 99 2009 2008 2009 2088 88888888888888888810082009282
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'તમે તમારો કિંમતી સમય તથા પૈસાનૉબચાવ કરી શકો
કરે
કપડાંની ધુલાઈ માટે સર્વોત્તમ
પસાર '
ક
સાઘના
(
'
.
साबून 'સોપગ્રેસ ડાડામોટા.બારસીપી -
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
messss
છે
એ. સી. સી. ની સીમેન્ટની ખાલી થેલીઓના એજન્ટસ
Phones Resi : 446107
Phone
Office : 387834
Gram : ACCBAGS
શા મ જી કલ્યાણજી (ગુજરાત)
રોયલ બિડીંગ, રજે માળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧,
$$sss
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક પરિચય
શ્રી છોટુભાઈ મ. અત્રિ, એમ.એ. “ રાષ્ટ્રભાષા ન', પુરાતત્તવ
નિયામક, ગુજરાત રાજ્ય, અમદાવાદ :
કો'
છે.
*
આ
2
છે
-
વતન : જામનગર જિલ્લાના તાલુકાનું મુખ્ય મથક ખંભાળિયા પવને કને જના. બાપ-દાદા સૌરાષ્ટ્રના
જન્મ : તા. ૪-૧-૧૯૩૧ ના રોજ પોષી પૂમિની સાજે, વતનમાં. શ્રી. વાઘેશ્વરી માતાજીના મંદિરની ગૌશાળામાં.
શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક વતનમાં. ૧૯૫૨માં. એસ.એસ.સી. પાસ.
ઉચ્ચ શિક્ષણ : સ સ્કત ગુજરાતના ખાસ વિષય સાથે, ધર્મેન્દ્રસિંહજી મહાવિદ્યાલચ-રાજકોટમાંથી ૧૫૬ માં બી.એ. ૧૫૭ માં રાષ્ટ્રભાષા રત્ન’,
સંસકૃત-ગુજરાતીના ખાસ વિષયો સાથે, શામળદાસ મહાવિદ્યાલયભાવનગરમાંથી એમ.એ. ૧૯૫૯.
યવસાય : ૧૮૫૯ માં સંગ્રહાલય સાથેના તકાલીન ૨ાજ્ય પુરાતત્વ ખાતામાં જોડાયા. તા. ૫-૧૨-૫૯ થી ૭ -૧-૧૭ સુધી જૂનાગઢ સંગ્રહાલયના કયૂરેટર, ૧૯૬૩ થી ૧૯૬૫ વચ્ચે, દિલ્હી મધે, ૨૦ માસની પુરાતtવની સદ્ધાંતિક અને ક્ષેત્રિય સધન તાલીમ લઈ પુરાતત્ત્વનો ડિપ્લોમા મેળવ્યો. સંગ્રહાલયે અને પુરાતવનાં ખાતાં વિભક્ત બનતાં, તા. ૮-૩-૬ થી ૫-૧૨-૭૪ સુધી પુરાતત્વ કચેરીમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્કુલના અધીક્ષક પુરાતત્વવિદ-રાજકોટ, તા. ૧૬-૧૨-૭૪ થી ૩૧-૫-૭૮ સુધી, રાજ્ય પુરાતત્તવની મુખ્ય કચેરી અમવારમાં સહાયક નિયામક, તા. ૧-૬-૭૭ થી રાજ્ય પુરાતત્વ નિયામક (કચેરીના વડા) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જીવન ઘડતર : મસુખ કા : કાચને પૂજા અને ફરજને દેવ માનતા એમના જીવન ઘડતરમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જીવણદાસ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આ. ૬. પાઠક અને શિક્ષક (હવે એડવોકેટ ) શ્રી મ. જા, માંકડ, મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ડી, પી જોશી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પુરાવો સર્વશ્રી ષ, લાલ તથા થાપર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતનામ પુશવિદ ડે. સાંકળિયા, આધ્યાત્મિક જીવનનું ઘડતર-નરસિંહ મહેતાના અવતાર ગણાતા શ્રી રાધેશ્યામજી, “યોગી કથામૃત'વાળા શ્રી યોગાનંદજી અને ગણેશપુરીવાળા શ્રી નિત્યાનંદજી તથા શ્રી મુક્તાનંદજીનાં પુસ્તકે,
અંક ૫૧ નું સમીકરણ અત્યાર સુધીમાં એમની ૪૮ જેટલી રવતંત્ર, સંયુક્ત અને અનુવાદિત કૃતિઓ પુસ્તકો, સામયિકે અને પત્રિકાઓમાં પ્રસિદ્ધ થઈ છે. આ વર્ષની શરૂઆતમાં અમને વનપ્રવેશ થયો છે. આ અંકમાં એમની પ્રસિદ્ધ થતી ત્રણ કવિઓ મળી વર્ષાને એમના લેખન કાર્યની કુલ સંખ્યા પણ પગાનુયોગ પણ (વન પ્રવેશના અંક) જેટલી બને છે,
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
12
2.
3.
4.
5.
6.
7.
8.
v
www.kobatirth.org
૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Three same signs ( cart wheel type ) separeted by two others. Three fish signs (sibilants-સોમ્ન ધ્વનિયાઁ) ending consecutively, typical of many Sanskrit words, with a fas ending.
ઞ ઞ with an enclosed ( સંવૃત ) ‘hansa ' ( સ ).
Numeral Thirteen (Ten as a base of SKI numeration).
Numeral Fifteen (Telegraph pole representation) from Mohenjodaro.
9. Final duplicated sign. Common in Sanskrit.
10
3
INDUS SEAL INSCRIPTIONS
Interpretation & Explanatory Notes to the Texts on front Cover page ( By Dr. M. N. Gupta )
"
The ‘ Jewel ' of Indus Texts Shows ‘ brevity of sense or × ૩ર્થ વૃત by use of numerical signs and alphabetic charccters (duplicated) in an algebric formula, to write two Vedic Stanzas in GAYATRI metre.
?
Shows, in the above manner ' brevity of words' or ‘ શવ્ કૃત '. Both show three numerals each : 2, 5, 20, 24 & 25 and method of writing them.
=U-ness, with 3 =U= signs and a medial duplicated sign in a single text. The first most common single Vowel 3.
Terminal inflexion. Nom. fem dual (as a final cluster) - "ending. Initial duplicated Numeral three and an avian sign. સિન્ધુ મુદ્રા લેખે
↑
સિન્ધુ અભિલેખામાં ‘ રત્ન '. એ વૈદિક મંત્રા ગાયત્રી છંદમાં લખવા માટે અંક-ચિહ્નો અને ( દ્વિરુક્ત ) મૂળાક્ષરો ખીજગણિતની મૂત્ર પદ્ધતિમાં પ્રયોજીને ભાવની લાઞવતા અથવા અર્થ કૃત બતાવે છે.
- a ‘ સૂવું ’
પ્રથમ મુખપૃષ્ઠ પર આપેલ પાનાં ડૉ. એમ. એન. ગુપ્તાએ અંગ્રેજીમાં આપેલ અટન અને સ્પષ્ટીકરણને ભાવાનુવાદ ~~~શ્રી છે. મ. ત્રિ
ઉપર્યુક્ત પદ્ધતિને અનુસરીને શબ્દોની લા‰વતા અથવા રાજ્ ત બતાવે છે; ખતેમાં ત્રણ-ત્રણ આંકડા થઈને ૨, ૫, ૨૦, ૨૪ અને ૨૫ તથા એને લખવાની પદ્ધતિ નજરે પડે છે.
પ્રથમ, વચ્ચે અને અંતે આવેલા સર્વ સામાન્ય પ્રથમ સ્વર‘ અ’ અ ંગ્રેજી U આકારના ઘાટને અને છેડે, ઉપર-નીચે, બન્ને આડી રેખા કરી છે અને વચલા તથા અન્ય ‘ અ’માં બંને છેડાની વચ્ચે આવે એમ એ ઊભી રેખાઓ કરી છે,
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સિન્ધુ લિપિ
શ્રી છે. મ. અત્રિ
૧-સિન્ધુ ધાટીની સભ્યતા અથવા હરપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખાતી ભારતની ચાર હજારથી મેં વધુ વર્ષાં જેટલી જુની આદ્ય-ઐતિહાસિક સભ્યતા-સંસ્કૃતિના ધારકોના પ્રાચીન નગરાના ટિંબાના ઉત્ખના માંથી રુક્કા અને માદળિયાં જેવા કે ચિત અન્ય આકારમાં જે અભિલેખા મળી આવ્યા છે. એની લિપિને અત્રે ટૂંકમાં ‘ સિન્ધુ લિપિ' કહી છે. ઈ. સ. ૧૮૭૫ માં હામાં મળેલ પ્રથમ મુદ્રા બાદ આજે ૧.૦૫ વર્ષાં સુધીમાં સેંકડો વિદ્વાનેાના પ્રયત્નો છતાં લિન્ધુ લિપિની સ` સ ંમત વાચના થઈ ચૂકી નથી. કેટલાક વિદ્વાનના દાવા છે કે એમણે લિપિ ઉકેલી નાખી છે. પશુ, એમનો ઉકેલ, અને કેટલાક કિસ્સામાં ઉકેલની પદ્ધતિ, બીજાં કેટલા વિદ્વાનોને માન્ય નથી. અંતિમ પચીસેક વર્ષોંમાં જે વિદ્વાનોએ ઉકેલ સાધવાના દાવા કે પ્રયત્ના કર્યો છે તેમના અભિમતને સક્ષેપમાં સમજવાનો આ લેખન હેતુ છે. એમનુ કાય, એમના પુરાધા – જેવા કે, મેકે, ગ ુ, સ્મિથ, લેન્ગડૅાન, માર્શેલ, હન્ટર અને વસ—ના પાયાના કાર્યોથી આગળ વધે છે એથી એ પૂર્વગામી વિદ્રાનાના અભિમતના ઉલ્લેખ કરવાનું આ લેખમાં યાગ્ય નથી માન્યું .
-
૨- આગળ વધતાં પહેલાં આ લેખમાં વપરાયેલા કેટલા શબ્દોને સમજી લઈએ :
www.kobatirth.org
વણું : જાતિ કે જ્ઞાતિ નહિં પણ અક્ષર અથવા જેતે અક્ષર માની શકાય એવી કોઈપણ આકૃતિ કે સ ંકેત. ધ્વન્યાક્ષર : મૂળાક્ષર જ નહિ પણ જેનું ચાક્કસ ધ્વનિમૂલ્ય નક્કી કરેલુ હાય એવા ગમે એ નામધારી અક્ષર. સત્તા : નાભ ( Nouns ), સ ંકેત, ચિહ્ન, અક્ષર, ચિત્ર, ભાવચિત્ર આદિ પૈકીને ચોક્કસ અ પૂર્વાપર સંદર્ભ ઉપરથી સમજી શકાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
માત્રા : માત્ર ‘એ ' અને ' એ' સ્વરની, ન્યજનને માથે લખાતી ક્રમશઃ એક અને એ માત્રા નહિ
વળુ : સાહિત્યમાં Motif માટે વપરાતા ગુજરાતી શબ્દને અહીં, અન્ય પારિભાષિક શબ્દ ન મળતાં, કામચલાઉ લીધા છે.
૬.
૩. એક વધુ સ્પષ્ટતા : આ લેખમાં ક્રમશઃ સશ્રી રે, ફતેહસિંહ, પરપાલા, મહાદેવન, ચેક, રાવ, ગુપ્તાના આભમતને સમજવાનો પ્રયદ્રન કરવામાં આવ્યેા છે. એમનામાંથી કેટલાકના લખાણોમાં
૩.
૮.
-
પરંતુ ‘અ ' સિવાયના તમામ સ્વા માટેનાં, વ્યંજના સાથે લખાતાં સોંકેત-ચિહ્નો.
૪. ગાડાના ચક્રના પ્રકારની ત્રણ સંજ્ઞા, અન્ય પ્રકારની બે સત્તાએથી છૂટી પાડેલી છે.
૫.
એકી સાથે આવેલી ત્રણ મત્સ્ય-સ'ના, દન્તસ્થાનીય સૌઘ્ન ધ્વનિએ. ‘ તિરુ’ તવાળા અનેક સંસ્કૃત શબ્દોના લેખન-પ્રકારને મળતી આવે છે..
વચ્ચે વતુ ળાવૃત્ત ( સંવૃત) ફ્રેંસ સાથે ‘ અ’–‘ '.
સંસ્કૃત અંકગણુના પદ્ધતિ મુજબ દશને મૂળ તરીકે લઈને ૧૩ ના આંકડા લખવાની પદ્ધતિ. માહન-જો-દડામાંથી મળેલી મુદ્રામાં, તારના થાંભલાના રેખાચિત્ર જેવા આકારમાં ૧૫ ને આંકડી. સંસ્કૃતમાં સર્વસામાન્ય એવી દ્વિરુક્ત સત્તા.
શરૂઆતમાં દ્વિરુક્ત ૩ ના આંકડા, પછી કૌસમાં પક્ષી-સંજ્ઞા; પાતે ' · બતાવતી U આધારની સત્તા પછી, વિભક્તિ-પ્રત્યય આદિ લખવા માટે · અપાતા સૂર્પોકાર વળાંકને નમૂના : નારી જાતિ, પહેલી વિક્તિ દ્વિવચન, ‘ઓ ”,
૯.
૧૦.
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧
પથિક આ અને દ્રવિડોને ઉલેખ પણ આવે છે. સિધુ સભ્યતા દ્રવિડની હતી અને બહારથી આવેલા આર્યોએ એનો નાશ કર્યો હતો એવી વિવાદાસ્પદ માન્યતા સિધુ લિપિ ઉકેલવાના પ્રયત્નો પાછળ પણ પૂર્વગ્રહ રૂપે કામ કરતી જણાઈ છે. આ વિદેશી હેવાની, હરપ્પીય સંસ્કૃતિ દ્રવિડેની હવા ની અને આર્યોએ એ સંસ્કૃતિને નાશ કર્યો હોવાની માન્યતા સર્વસંમત ન હાઈ અને ભારે વિવાદાસ્પદ હેઈ આ લેખમાં - એ આનુવંગિક ચર્ચાને, ઉપયુક્ત લેખકના મતની નોંધ લેતી વખતે જરૂરિયાત પૂરતા ઉલ્લેખ સિવાય વધુ સ્થાન નથી આપ્યું.
૪. શ્રી સુધાંશુકુમાર રાય (ઉચ્ચાર ભેદે “') પૂર્વગામી વિદ્વાનોએ ચિંધેલા માર્ગે સન ૧૯૩૫થી આગળ વધી રહ્યા છે. એમની લખેલી બે પુસ્તિકાઓ ક્રમશઃ ઈ.સ. ૧૯૬૩ અને ૧૯૬૫ માં પ્રસિદ્ધ થઈ છે. એમનાં અભિમતનો સાર નીચે મુજબ છે : (૧) ભાષા પ્રાચીન સંસ્કૃત છે, (૨) કેટલા વર્ણ પૂર્વજ (?) ચિત્રલિપિમાંથી લેવામાં આવ્યા છે; (૩) કેટલાંક લખાણ જમણાથી ડાબી બાજુ, કેટલાંક ડાબીથી જમણી બાજુ, કેટલાંકમાં પ્રથમ પંક્તિમાં
ડાબીથી જમણી અને બીજી પંક્તિમાં જમણાથી ડાબી બાજુ અને ક્યારેક બે પંક્તિની જમણી બાજુ વચ્ચે એક જ પંકિત રૂપે, કે આ રીતે લખેલાં છે,
(૪) ટલાંક લખાણે “મોગ્રામ' પ્રકારનાં છે, જગ્યા બચાવવા માટે એ યુકિત પ્રાજવામાં આવી છે,
એ સંયુક્તાક્ષરો નથી; (૫) સ્વરચિહ્ન વગરના વર્ણ આઇ-વેન્યાક્ષર-યુક્ત-મૂળાક્ષર પ્રકારના છે; (૬) સંજ્ઞા કે સંકેતેની સંખ્યા ૨૮૮ થી વધુ જણાતાં અગાઉ એમ માનવામાં આવતું હતું કે સિબ્ધ
લિપિ વન્યાક્ષરી હતી, મૂળાક્ષરી નહિ. પરંતુ, હવે નક્કી થાય છે કે એ ધ્વન્યાક્ષર–યુક્ત-મૂળાક્ષરોની
બનેલી હતી; (૭) તેમ છતાં માત્ર મૂળાક્ષરી કે વન્યાક્ષરી-યુક્ત-મૂળાક્ષરી મૂલ્ય ધરાવતી કેટલીક ચિત્રાત્મક સંજ્ઞાઓ
છે. એને ઉપયોગ, ચિત્રાત્મક અર્થના સંદર્ભ વિના જ, શબ્દ બનાવવા માટે થયે છે. દા. ત. નાગરવેલના પાનના આકારની સંજ્ઞા હોય તે “ભારતીય ચુના-કાથા સાથે ખાય છે એ નાગરવેલનું પાન” એવો અર્થ થવાને બદલે “ પાન” ઉચ્ચાર થાય છે. આથી આદિમ પ્રકારની ચિત્રલિપિના
અર્થધટનની પદ્ધતિ કરતાં જુદી પદ્ધતિ સિધુ લિપિના ઉકેલ માટે યોજવી પડે; (૮) સંયુક્તાક્ષરનું પ્રમાણ પણ ઠીક ઠીક છે. એ બતાવે છે કે લિપિ મૂળાક્ષરી છે. લિપિ મૂળાક્ષરી હેય
તે જ સ્વરચિહ્નો હોઈ શકે. સંયુક્તાક્ષરને અંતિમ વર્ણ સસ્વર જ હે જોઈએ; (૯) કોઈ વર્ણ ઉપર તીરછી રેખા કરી હોય તે એનો મતલબ એ કે એને બેવડાવવાનો છે. જેમકે
દા લ. પરંતુ “ય” વર્ણ ઉપર તીરછી રેખા હોય તે “ક” વાંચવાને છે (!); (૧૦). ભારતની વર્તમાન તમામ લિપિઓનાં મૂળ બ્રાહ્મીલિપિમાં છે એવી માન્યતા બદલવી પડશે. કારણ
કે એનાં અને બ્રાહ્મીનાં મૂળ સિધુલિપિમાં છે. એમાંય વર્તમાન લિપિઓ સીધી ઊતરી આવી છે
જ્યારે બ્રાહ્મી એક ફટ હતી; (૧૧) મહેન-જો-દડેમાંથી મળતા અભિલેખેના દરેક વર્ણના લખાણની લઢણમાં વિકાસક્રમ જોઈ શકાય
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર૮૧ છે. હરપ્પા-વાસીઓએ સ્વયં સંપૂર્ણ લિપિ મેહન-જો-દડે પાસેથી લઈ લીધી એથી હરખાના અભિલેખમાં એ વિકાસક્રમ જોવા નથી મળતું. મેહન-જો-દડવાળા લિપિ પાછળ અને હરપા
વાળા ભાષા પાછળ પડયા હોય એમ જણાય છે, (૧૨) મોહેન જો-દડમાં પ્રાકૃતિક જમીન સુધી ખેદકામ નથી થયું, પરિણામે સિધુ લિપિનું આદિ
પૂર્વજ સ્વરૂપ ઉપલબ્ધ નથી થયું. તેમ છતાં, ઉપલબ્ધ નમૂના ઉપરથી નક્કી થાય છે કે ચિત્ર
સં નાઓમાંથી પ્રમશ: મૂળાક્ષરી સંજ્ઞાઓ અને પછી સંયુક્તાક્ષરી સંજ્ઞાઓ બની છે. (૧૩) ચિત્ર સંજ્ઞાઓ શરૂઆતમાં પ્રાચીન ઈજિપ્તની “ચિત્ર લિપિ 'વાળી સંજ્ઞાઓ લખવાના લણને મળતી
આવતી હતી. આ સામે કૃતક છે એમ નહિ સમજી શકવાયા ઈજિપ્ત વિદ્યાવિશારદે સિધુલિપિ
ઉકેલી ન શકથા; (૧૪) તમામ પ્રકારની પ્રાચીન લિપિઓની પૂર્વજ કોઈ એક ભારતીય લિપિ હશે : સિન્ધના અનાર્થ (?)
વસાહતીઓ પાસે ઘણા જૂના સમયમાં લખવાની કોઈ પદ્ધતિ હતી જેમાંથી ઇજિપ્ત અને ભારત
(સિધુ?)ની બે સ્વતંત્ર લિપિ શાખા વિકસી શે; • (૧૫) સિધુની ચિત્રલિપિ ઈજિપ્ત કે આફ્રિકાની કોઈ જાતિમાં થઈ ગયેલી હેમ (Ham)ના વંશજોની
“ હેમેટિક” લિપિ હતી. ઉત્તરમાંથી આવેલી, આર્યભાષા બોલતી ટોળીના અનુગામીઓએ જીતાયેલા હેમવંશીઓની લિપિનો ઉપયોગ પિતાની ભાષાને અક્ષરદેહ આપવાવાં કર્યો ! સિધુલિપિની હરપીય લઢણ કહે છે કે ઉત્તર દિશામાંથી આવેલાઓને પિતાની લિપિ નહતી, એમણે મોહન-જો-દડો નહિ
તે દક્ષિણ પાસેથી લિપિ ઉધાર લીધી હતી; (૧૬) સિધુ ઘાટીમાંથી ઉખનિત અભિલેખીય સામગ્રી આર્યોની આદિમ બોલી તરફ આંગળી ચીંધવાની
સાથેસાથ દક્ષિણની દબાઈ ગયેલી ભાષા ઉપર પણ પ્રકાશ ફેંકે છે. (૧૭) સિધુ સભ્યતાના અભિલેખામાં વપરાયેલ લિપિ અને ભાષા “લિયન્તર અને પ્રતિલિપિકરણ”
સમયનાં છે. સંયુક્ત સરકારની સત્તા હેઠળ આર્ય પદાધિકારીઓમાં વહીવટદ્વારા ભાષા અને લિપિની અદલા-બદલી ચાલતી હતી.
૫. શ્રી સુધાંશુકુમાર રાયની ઉપર્યુક્ત માન્યતાઓ અંગે અહીં એટલું જ કહેવું બસ થશે કે કે શ્રી રામે પિતાનું નામ સિધુલિપિમાં ડાબીથી જમણું બાજ લખ્યું છે પરંતુ વિવિધ અભિલેખમાં વિવિધ સંજ્ઞા–સંકેતેની ઉઠેલ પદ્ધતિની તેમની ચાવીઓ પણ વિવિધ છે અને પરિણામે એ ચાવીઓ મુજબ અન્ય વિદ્વાન અન્ય કોઈ અભિલેખ ઉકેલી શકે કે કેમ એ એક પ્રશ્ન છે. સિધુ લિપિનાં બીબાંની મુશ્કેલીઓને કારણે ઉદાહરણ ટાંકી શકાય એમ નથી, એ બદલ લેખ દિલગીર છે.
૬. . ફતેહસિંહના બે લેખ, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન જોધપુરના, હવે બંધ પડેલાં માસિક સ્વાહા”માં પ્રસિદ્ધ થયા છે. એમના અભિમતનાં મહત્વનાં તારણે નીચે મુજબ છે : (૧) માલ, મેકે, વત્સ અને હન્ટર જેવા વિદ્વાનોએ સિધુલિપિને જમણાથી ડાબી બાજુએ, અભારતીય
શૈલીમાં લખાતી માનીને એનો સંબંધ પણ અભારતીય લિપિઓ સાથે જોડો છે; (૨) સિધુ સભ્યતાના અભિલેખે એક જ નહિ, ચાર લિપિમાં લખાયેલા છે. એમાંથી ત્રણ નિસંદેહ
ડાબી બાજુ લખાતી હતી;
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
પથિક (૩) શ્રી સુધાંશુકુમાર રાય અને અન્ય વિદ્વાનોએ કરેલા પ્રયત્નનું ફળ સતિષજનક નથી, દા.ત. શ્રી
રાયે એક અભિલેખમાં પશુની આકૃતિ ઉપર લેખ આ રીતે વાંઓ છે : “ઉધરસ ખાનાર એકશિ ગે.” હકીકતમાં એ લખાણ આમ છે : “અત્રિ અગ્નિમાન અન.” આમાં * અત્રિ” એટલે “અન્નાદ' નામના અગ્નિનું એક સ્વરૂપ અને “અન” એટલે “પ્રાણ-અપાન-ઉદાન-ધ્યાન-સમાન ”
આદિ પાંચ પ્રાણીના નામમાં આવતુ ઉત્તરપદ; (૪) જેટલી વાચના થઈ છે એનો અર્થ એ નીકળે છે કે સિધુ અભિલેખમાં બ્રાહ્મણ ગ્રંથ અને
ઉપનિષદોના પ્રતીકો સારી પેઠે મળી આવે છે; હરપામાંથી અને મહેન-જો-દડાને નીચલા થરમાંથી; (૫) દાર્શનિક કે ધાર્મિક તત્વ તરફ સંકેત ન કરતે હેય એવો એક પણ અભિલેખ નથી; (૬) અગ્નિ, ઇન્દ્ર, વૃત્ર, વરુણ, અપ જેવા શબ્દ બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથમાં જે અર્થમાં વપરાયેલા
છે એ જ અર્થમાં, મે હેન-જો-દડો અને હરપામાંથી મળી આવેલા અભિલેખામાં વપરાયેલા છે. એના ઉપરથી સિંધુ સભ્યતા ઉત્તર વૈદિક યુગની સિદ્ધ થાય છે. પરિણામે સંહિતાકલને ઈથી
હજાર વર્ષ પૂર્વને માનવો પડે અને વિદિક લેકના મુળદેશની સમસ્યા ઉપર પુનઃ વિચાર કરવો પડે; (૭) ભારતની પ્રાચીન લિપિઓને વિકાસ કોઈ ચિત્રલિપિમાંથી નથી થયો. યુરોપ અને એશિયાની
મોટાભાગની લિપિઓનો મૂળ આધાર, અકારના ઉચ્ચારણ માટે વપરાતાં અંગની આકૃતિ પર છે. દા.ત. સિધુલિપિમાં “અ”નાં ત્રણ સ્વરૂપ છે : (૧) ફારસી લિપિના અલિફની જેમ દંડાકાર, (૨) બ્રાહ્મીના “અ”ની જેમ બે વક્ર રેખાથી બનેલ, અને (૩) બે વક્ર રેખાની મદદથી બનતાં બે
સ્વરૂપ : (ક) લાંબા તડબૂચની ઊભી આકૃતિ જેવું અને (ખ) વૃત્તાકાર. (૮) સિધુલિપિના કેટલાક વણેને આકાર આ રીતે નક્કી થયા છે :અ-બૃહદારણ્યક ઉપનિષદમાં નિર્ગુણ આત્માની પુરુષરૂપમાં ક૯પના કરી છે, જે ત્રણ રૂપ ધારણ
કરવાથી ત્રણેના પ્રતીક રૂપે ઉપર્યુક્ત ત્રણ અ–કારનાં રૂપ બન્યાં છે. –આત્માની પરા-શક્તિને ઘાતક, ઉ–ોતિનું પ્રતીક, સંપુટાકાર “પ” વર્ણને અર્વાંશ “અ” વર્ણના સંપર્કમાં આવીને બે ભાગમાં વહેચાઈને બે ઉ–કાર બનાવે છે. બ્રાહ્મણગ્રંથમાં “ઉ” (ઉ) અગ્નિ, આદિત્ય તથા પ્રાણ નામની જાતિનું નામ છે. ઉ-કાર બનાવવા માટે નિખલ બ્રહ્મના પ્રતીકરૂપ અવર્ણની
પરાશક્તિનું નામ “ ઉમા” માન્યું હશે. કેનેપનિષદ (૩૧૨) કહે છે : હું નિમતિ ઉતિ મા, ન– ૫” વર્ણની કેટલીક આકૃતિઓની એક બાજુ ‘ન’ મળ્યો છે. પૂર્વોક્ત પાંચ પ્રાણોના નામમાં ઉત્તરપદ તરીકે વપરાયેલ “અન , એ પ્રાણોમાં વ્યાપ્ત મૂળ યા પૂર્ણ પ્રાણ (ભૂમા)ને ઘાતક છે. બ્રાહ્મણગ્રંથમાં “અનશબ્દ યજ્ઞ વાચક છે. સિધુ અભિલેખમાં બે અપ'ની સાથે એક “અન” મેળવીને બાજુમાં “ યજ્ઞ' લખ્યું છે. “પ” વર્ણની આકૃતિની એક બાજુ “જ”
અને બીજી બાજુ “ન” વર્ણ મળે છે. “મા” શબ્દની ઉત્પત્તિ “જન ' ધાતુમાંથી થયેલી મનાય છે, વ–વરૂણને બોધક. એમાં અપ” અને “અન’ને સંયોગ થ જરૂરી. અપ એટલે જલ.
માટે વરૂણને સંબંધ જલ સાથે પણ છે. (૯) અભિલેખના લખાણને ધ્યાનમાં રાખીને મુદ્રાચિમાંના કેટલાંક પ્રતીકેનું અર્થધટન થઈ શકે. દા.ત.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચિક
ડિસેમ્બર)૮૧
૧૫
'
(ક) ‘ ઇન્દ્ર ' અને ‘ઉમા ' લખેલા એક મુદ્રાચિત્રમાં એક પુરુષ એક વૃક્ષને ઉ-કાર આપે છે, એમાં જે વૃક્ષ છે એ બૃહદારણ્યક ઉપનિષદમાં વૃક્ષરૂપે 'િત માનવ-શરીર છે;
(ખ) ઇન્દ્ર ઉમા લખેલા એક અન્ય વૃક્ષાંક્તિ મુદ્રાચિત્રમાં એ પુરુ! લડાઈ કરવાની તૈયારી કરતા દર્શાવ્યા છે. એમના કાચમાં શસ્ત્રરૂપી વૃક્ષ-શાખા છે. શાખાની પાંચ-પાંચ પાંદડી ક્રમશઃ પાંચ મેન્દ્રિયા અને પાંચ જ્ઞાનેન્દ્રિયાની પ્રતીક છે. ત્રીજો પુરુષ, ઇન્દ્ર વૃક્ષ પર બેઠા છે. ઇન્દ્ર વાઘને જે માકૃતિ પાસે જતે। શકે છે એ આકૃતિ ‘વન ' શબ્દ બનાવે છે. આ ત્રણ પુરુષ। અગ્નિ, આદિત્ય કે વાયુ અને ઇન્દ્ર અથવા વાડ્મય, મનાય અને પ્રાણમય છે; અને વન ' તથા ઉપનિષદીય ‘ ત ્ વન' ' એ બંને તુય બ્રહ્મનાં પ્રતીક છે જેની શક્તિથી ઉક્ત ત્રણે પુરુષા શક્તિમાન બન્યા છે;
.
*
(ગ) એક મુદ્રાચિત્રમાં ‘ વન 'ની ‘ અ-વણું` ' રૂપી બે પાંદડીએ તાડીતે એક માંમાં દબાવતું અને ખીજી પૃથ્વી પર નાખતુ જે પશુ બતાવેલ છે એની ઉપર નૃત્ર વત્ ' લખેલ છે, મતલબ કે એ મુદ્રામાં એવા હૃત્રનું ચિત્ર છે જે વષટ્ અતી ચૂકયો છે. (જે છ દેવ વૃત્રના આધિપત્યમાં હતા એ, વરૂણના આધિપત્યમાં આવી જવાથી ‘વદ્ન ’ કહેવાય છે ).
(૧૦) વરુણત્વ કે વૃત્રત્વની પ્રધાનતાને વ્યક્ત કરવા માટે સિન્ધુ અભિલેખામાં આવતાં પશુપ્રતીકાનાં સુખ ક્રમશઃ દક્ષિાવ` કે વામાવત કરવામાં આવતાં હતાં. આ નિયમનુ પાલન એટલી ચુસ્ત રીતે કરવામાં આવ્યું છે કે જે ચિત્રમાં નૃત્રત્વપ્રધાન પ્રતીકને આવશ્યકતાવશ જમણી તરફ જતું બતાવવુ પડે છે એનું મુખ તેા મરડીને ડાબી તરફ જ બતાવવામાં આવે છે!
*
4
(૧૧) ‘ વરૂણ ' અને ‘ વૃત્ર ’ એક જ ધાતુમાંથી બનેલા શબ્દો છે. અથ છે : આવૃત્ત કરનાર,' 'તે એક જ પરાશક્તિનાં રૂપાંતર છે, એક પ્રકાશમય, બીજો અંધકારમય, વિશ્વસૃષ્ટિ માટે બને ઉપયોગી છે. વધુ એટલે રૂપાંતરણ : શત્રુમાંથી સેવક તરીકે, ઇન્દ્ર વૃના વધ કરીને એને સૌમ્ય બનાવે છે, વરૂષ્ણુ, અગ્નિના રૂપમાં બહારથી પ્રકાશ અને ગરમી આપે છે તે વૃત્ર પણ જારાગ્નિના રૂપમાં પાચનક્રિયા કરે છે. આથી “અન્નાદ અગ્નિ’વાસ્તવમાં વૃત્ર જ છે. આમ વૃત્રવધ વસ્તુતઃ વૃત્ર સહયેાગ અને છે, માયા, ભાત્રા, માતલી જેવા પદામાં આવતી ‘ મા ' ધાતુ નિર્માણુની સૂચક્ર બનીને સિન્ધુ ધાટીનાં વૃત્ર-પ્રતીકોની સાથે વપરાઈ છે. દા.ત. જે મહિષ અન્યત્ર વિધ્વંશ કરતે કે ભાલાના શિકાર થતા બતાવાયા છે એને અન્યત્ર, અથવા એ જ મુદ્રાયિત્રમાં એની સામેના ભાગે જ, શાંત અને સામે એક પાત્ર રાખેલ બતાવેલ છે. એની ઉપરના લખાણુના અંતિમ અક્ષર મા 'ને અ છે નિર્માણ કરનાર. નિર્માણુકાય એટલે યજ્ઞ. સિન્ધુ ધાટીની પરપરામાં, આવા યજ્ઞમાં નૃત્ર સહયાગ આપે તે એની ઓળખ ‘ વૃત્રજન ’ કે ‘ નૃત્રવષટ્ ' થઈ જાય છે. સામે પક્ષે વરુણ જો યજ્ઞ વિરાધી ભાવના ધારણ કરે તેા એને યજ્ઞના શત્રુ સમજવામાં આવે છે, દા.ત. માહેન-જો-દડામાંથી મળેલ એક તામ્રમુદ્રામાં એક ‘ મેષ 'માંથી એક ‘ ઊ' ' બહાર નીકળીને ભાગે છે, ખીજો એક હ્રસ્વ ઉ ' એના શિગડાંમાં કાંઈક જુદો દેખાય છે. મુદ્રાની ઉપર લખેલ ‘ વૃત્ર' શબ્દની સાથે ત્રણે પ્રકારના ‘ આ ’-કારા દ્વારા ‘ અન ‘શબ્દ ત્રણવાર લખાયેલા જાય છે. અ` છે કે આ મેષ, માનવ– ૦૫ક્તિત્વની એ સ્થિતિનું પ્રતીક છે જેમાં ત્રણે અ-કારા દ્વારા અભિપ્રેત ત્રણે સ્તરે મૃત્રત્વ સ્વીકાર કરી ચૂકી છે;
(૧૨) સિન્ધુ ધાટીના સ્વસ્તિકામાંથી પણ દક્ષિણાવત અને વામાવત'ના પ્રકારાન્તરે વરુણુત્વ અને ઋત્વની
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૯૭
પથિક
..
કલ્પનાને ખળ મળે છે. એક મુદ્રા પર ચાર વામાવત અને ખીજી પર પાંચ દક્ષિષ્ણાવત` સ્વસ્તિકા છે. દક્ષિણાવત સ્વસ્તિકાની સાથે નૃત્ર અનાન અ--વત્રય '' લખેલુ છે. સાથે શાથે એક પુરુષ, એક વામાવત ચિત્તાને પ-વષ્ણુ ભેટ ધરતા ખતાવેલ છે. આ ચિત્રણમાંથી એવા સ ંકેત મળે છે કે અન અને અન તથા અ-વષ્ણુત્રય દ્વારા અભિપ્રેત શરીરત્રયમાં વ્યાપ્ત વામાવર્તી ચિત્તારૂપી પંચ વિધ વૃત્રને પ-વણ” દ્વારા પાંચ દક્ષિણાવત સ્વસ્તિકાના રૂપમાં વરુણુત્વ તરફ વાળવામાં આવી રહ્યા છે; કારણ કે, વામાવત સ્વસ્તિક નૃત્રત્વ તરફ વળવાતા સૂચક છે. પ્રશ્ન થાય કે એ કયુ ફેન્દ્ર છે કે જેનાથી ડાબા કે જમણા વળવા-વાળવાનું અત્રે અભિપ્રેત છે? જવાબ મળે છે ક્રોસ અ ંકિત મુદ્રાએમાંથી. ક્રાસનાં ચિત્રા બહારથી સિન્ધુ ધાટીમાં માન્યાનું કેટલાક વિદ્વાને માને છે એ સભવિત નથી. ક્રાસને વામાવત કે દક્ષિણાવત કરવાથી જ અ ંતે પ્રશ્નારના સ્વસ્તિકાનું નિર્માણ થાય છે. આમ, ક્રાસ, માનવ-વ્યક્તિત્વના એ કેન્દ્રસ્થ સ્થિતિના હોત છે જેના વડે વામાવત થઈને વૃત્ર ત્વના અંધકાર તરફ કે દક્ષિણાવત થઈને વરુણત્વના પ્રશ્વાશ તરફ જઈ શક્રાય છે. એ ખતે સ્થિતિની વચ્ચે કાણું ( : ) છે ? ‘ક્રોસ !' જે સિન્ધુ ધારીના ક-વણ પશુ છે અને એના અ કાણુ ’ અથવા ‘શું ' થાય છે;
'
'
(૧૩) મુદ્રાચિત્રાને આધારે કહી શકાય કે એ સભ્યતા વૈશ્વિક હતી, ભાષા સંસ્કૃત;
:
(૧૪) ભાષાની ખાસ વિશેષતા આ પ્રમાણે છે : ' સિન્ધુ ' જેવા શબ્દોમાં, ‘ સ ' તે સ્થાને ‘ હું ’તુ ઉચ્ચારણુ; ‘ વૃક્ષ ’ જેવા શબ્દોમાં ‘ ક્ષ'ની ‘ કે ' ધ્વનિના બદલામાં ' ખ' ધ્વનિનું ઉચ્ચારણ; આધુનિક સંસ્કૃતના ‘ કેત ' પ્રત્યયને સ્થાને ‘ ત 'ને બદલે ‘ ત્ર 'ના ઉપયેગ : જેમકે, ‘ ભારત ’તે ખદલે * ભારત્ર '; પહેલી વિભક્તિમાં વિસગને બદલે ન-કારને ઉપયાગ, સમરત પદેામાં ભારેક સધિને અભાવ અને વિભક્તિના પ્રયાગ અનિવાય નહિ;
(૧૫) મુદ્રાઓનો ઉપયોગ જાદુ-ટોણા માટે થતા હતા એવી પ્રચલિત માન્યતા બરાબર નથી. વિદ્વાને એ સિન્ધુઘાટીમાં વૃક્ષ પૂજા અને પશુપૂજાને ધર્મનાં અંગ માન્યાં છે એ પણ ખરાબર નથી. વૃક્ષ અને પશુ સČત્ર દાનિક કાવ્ય-પ્રતીકાના રૂપમાં પ્રયુક્ત થયાં હ।ય એમ જણાય છે;
(૧૬) દાર્શનિક વિષયા ઉપર આટલી અધિક મુદ્રા મળવાના અન્ય એ છે કે એના ઉપયોગ ભૂજ પત્ર આદિ ઉપર છાપવા માટે થતા હતા. આ માન્યતા સાચી હોય તે। સિન્ધુ ઘાટીની આ મુદ્રાઓને વિશ્વભરના પ્રથમ નાત મુદ્રણાલયનાં સાધતા જ માનવી પડે;
(૧૭) કેટલાક અભિલેખાની વાચના : (ક) સપ્તાત્રિ, (ખ) એકત્રિત અત્રિ અગ્નિ, એકાદશ અન્ન, (ગ) ઇન્દ્રવૃત્રાગ્નિષડાન; () ચતુરગ્નિ; (ચ) ચતુવિધ અત્રિ, (છ) ાત અન્નાતિ દ્વાદશાન્યાગ્નિ ભારત–રાષ્ટ્ર.
છ. ડૉ. કૃતેસિંહની પદ્ધતિ વૈદિક સાહિત્યમાંથી દાખલા લઈને અટન કરવાની છે. આ એમની આગવી પદ્ધતિ થઈ. જો કે એમણે સિન્ધુલિપિની વણ્ માલા અને એનુ` નાગરી લિખતર આપેલ છે એથી દરેક વણુનું ધ્વનિમૂલ્ય તે સમજાય છે પ'તુ એમણે અ, ઈ, એ, ૠ, ખ, ગ, જ, ત, ર્દ, ધ, વ, ૫, ખ, મ, ય, ૨, વ, સ, શ, હું અને ત્ર વર્ગો માટે એકથી વિશેષ સિન્ધુ વર્ષોં આપ્યા છે. દા.ત. ‘ ન ’ માટે સાત (II. A, U, V, O, ì, ૭). આ પદ્ધતિ મુજ ખીજો વિદ્વાન સ`સ ંમત વાચના કરી શકે કે કેમ એ શાંકાસ્પદ છે !
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧ ૮. ફિનલેન્ડના વિદ્વાન શ્રી પર પિલાએ કોમ્યુટરની મદદથી સિલ્યુલિપિના દરો પદમાં આવતા અક્ષરને કમ બતાવતો કે, પદાક્ષરોષ (અંગ્રેજી: Concordance) તૈયાર કર્યો છે. એમની ધારણાઓને સાર નીચે મુજબ છે : (૧) જ્ઞાત અભિલેખોની સંખ્યા ૩૦૦૦ જેટલી છે, એમાં એકાક્ષરીને ગણ્યા નથી, દરેક અભિલેખમાં
આવતા વર્ણ (સંજ્ઞા કે સંકેત)ની સરેરાશ સંખ્યા પાંચની છે. લાંબે પાક ધરાવતા ૧૪૦૦
અભિલેખે છે, એમાં ૧૭ વર્ણ ત્રણ પંક્તિઓમાં વહેંચાયેલા છે; (૨) કોઈ જ લેખ બે ભાષામાં નથી. (જુઓ નીચે આંક-૨૨). (૩) દ્વિભાષી અભિલેખેના અભાવની પૂર્તિ અન્ય બે બાબતથી કરી છે :
(ક) ચક્કસ સંજ્ઞા સાથે આવતી અન્ય બાબતે સાથે એ સંજ્ઞાને સંબંધ, અને
(ખ) પુરાવશેષ, નૃવંશશાસ્ત્રના સિદ્ધતિ અને ઉત્તરવત રીત-રિવાજોના સંદર્ભમાં અતિવાસિક સંબંધ (૪) કેટલાક વિદ્વાને મેસોપોટેમિયાની લિપિઓની ઉકેલ પદ્ધતિને આધાર લઈ સિધુલિપિની કેટલીક
જુદી જુદી સંજ્ઞાઓને એક જ ધ્વનિમૂલ્ય કે કોઈ એક સંજ્ઞાને અનેક વિનિમૂલ્ય સૂચવે છે એ બરાબર નથી, કારણ કે મેસેપિટામિયામાં તે જુદી જુદી ભાષા બોલતા લોકોના આગમનથી ઉચ્ચારભેદ ઉભા થતા હતા, સિલ્યુલિપિમાં છેવટ સુધી સંશા કે એના ઉચ્ચારમાં ફરક પડયો નથી; (૫) લખાણની દિશા મુખ્યત્વે જમણાથી ડાબી બાજુ હવાના અનેક પુરાવા મળ્યા છે. અલબત્ત, બે કે
વધુ પંક્તિઓના કેટલાક લેખમાં પ્રથમની પંક્તિ જમણાથી ડાબી તે નીચેની પંકિત ડાબીથી જમણી બાજુ લખાઈ હોય એવા દાખલા પણ મળ્યા છે અને તેમ છતાં, કેટલાક કિસ્સામાં (એક જ પંકિતન લેખ હોવા છતાં) ડાબેથી જમણી બાજુ પણ વાંચવું પડે છે ! જ્યારે કેટલાક લેખમાં લખાણની દિશા માટે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવી જ અનિશ્ચિતતા અભિલેખના માધ્યમની એકથી વધુ બાજુઓ પર લખાણ કર્યું હેય એવા કિસ્સામાં પણ ખરી જ ! એમણે તૈયાર કરેલા પદાક્ષર કેમકેષમાં આ તમામ પદ્ધી એનું સાધારણીકરણ (જમણીથી ડાબી બાજુ)
કરી નાખ્યું છે ! ' (૬) મૂળ અભિલેખેના લખાણની પંકિતમાં આવતા એકથી વધુ શબ્દો એકબીજાથી છૂટા પાડેલા ન
હાઈ એમણે પણ છૂટા પાડથી નય; કારણ કે અમુક સંજ્ઞા શબ્દ-સંજ્ઞા છે કે વ્યાકરણ જેવી
એ હાલની તકે સર્વસંમત રીતે નક્કી થઈ શકે એમ નથી; (૭) સંયુકતાક્ષર જણાતી સંશા (વર્ણ)નું કેપ્યુટરની મદદથી વિવિધ રૂપાંતરક્ષમ્ય વગીકરણ કરવામાં
આવ્યું છે જેથી વનિમૂલ્ય સરળતાથી સમજી શકાય. આમ કરવામાં અન્ય પ્રાચીન લિપિઓને
આધાર લીધે છે. (૮) મુદ્રા ઉપરના લેખે સર્વત્ર અને સદા એક સરખા જ હોય છે. આવાં સુમેરિયન લખાને સાંસ્કૃતિક
સન્દર્ભ સિધુ સભ્યતાની મુદ્રાઓને લગભગ મળતા આવે છે. વળી મેસેપિટામિયામાંથી મળેલ સિન્ડ લિપિવાળી મુદ્રા પણ બતાવે છે કે સિધુ સભ્યતા ધારકોને સુમેરિયન સાથે રસધા સબધે હતા; મેરિયન મદ્રાઓને ૨/૩ મો ભાગ માલિકી બતાવે છે. મતલબ કે મુકાદમ, વેપારી, ન્યાયાધીશ, પાહી, વાળંદ, બી, સલાટ, ધાવદામના કારીગર, રસોયા, સંગીતકાર વગેરેના નામની એ મુદ્રાઓ છે. આવી રીતે, મેહન-જો-દડેના તમામ માર્ગ અને મકાનમાંથી મુદ્રાઓ મળી
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
te
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવેમ્બ૨/૮૧
શિક
j
આવેલી છે એના અથ એવા તારવી શકાય કે સિન્ધુ સભ્યતાના દરેક ભાસ પાતાના ધંધાને લગતી મુદ્રા રાખતા હતા. આમાંની કેટલીટ મુદ્રાએ તે પેઢી સુધી વપરાઈ હતી. એથી એમાં વ્યક્તિવાચક નામને બદલે બિરુદ કે ધધાનુ` નામ જ આપેલ હશે. જે સિન્ધુ મુદ્રા પ્રમાણમાં મોટી છે એમાં જ ચિત્રાદિ મૂર્તિવિધાનાત્મક સત્તાએ સ્પષ્ટપણે આપી છે. એવી મુદ્રા મહત્ત્વના માસેની કે સંસ્થાઓની હરો;
(૧૦) મુદ્રા જ્યાંથી મળી આવેલ હાવ એ મકાન જે ધધાદારીતુ હોય એના આધારે પશુ મુદ્રાલેખના વિષય નક્કી થઈ શકે;
(૧૧) અભિલેખાના લખાણની શબ્દોમાં ગોઠવણી કરીએ છીએ ત્યારે એમાંથી વિવિધ વાકયાંશા મને છે; (૧૨) સિન્ધુલિપિના કેટલાક ચોક્કસ વર્ગોના, લેખમાં આવતાં એમના સ્થાન ઉપરથી, અર્થ તારવી
શકાય. જેમકે U” આ ત્રણ લગભગ, શબ્દોને અ ંતે, ડામી બાજુએ છેડે, લગભગ ૧૨૦૦ વખત આવે છે. મોટા ભાગના વિદ્વાના એને છઠ્ઠી વિભકિતને પ્રત્યય માને છે. એના ચોક્કસ અટન
માટે ખૂબ વિવાદ છે. એ રીતે 4 આ વર્ષોં કે સ ંતને પણુ વિદ્વાના વ્યાકરણતત્ત્વના સ ંકેત માને છે. પણ એના પછી યે, ડાબી બાજુએ, વધુ અક્ષરા આવે તો પાતે શબ્દ પણ ાની જતા હોય છે ! (૧૩) ઉપર મુજબ વી કર્ણ કરવા માત્રથી, ચિત્રા કે ધ્વનિમૂલ્યેાની મદદ વિના જ, સિન્ધુલિપિના વર્ષોંના અન્યોન્ય સાથેના સંબધાના આધારે, ચૈાસ તારણા નીકળી શકે, આવાં તારાણાને પછી ચિત્રાની મદદથી નિશ્ચિત કરી શકાય. જેમકે, પ્રાચીન લિપિએમાં કોઈ પણ ચિત્ર એક વિચાર-બીજ રૂપે કે લખાણ જોડે ઘનિષ્ઠ રૂપે સંકળાયેલ વિષય રૂપે આપવામાં આવતાં હાય છે. દા. ત. આ સંજ્ઞા ‘ માનવ ’ના અર્થમાં વપરાયેલી હશે;
(૧૪) દ્રાવિડી ભાષાઓમાં માનવ' માટે બહાળેા વપરાતા શબ્દ છે :
માણ કે આળ’
અથ' છે. ‘સેવક.’ આથી, સિન્ધુલિપિમાં =U= આ સકેત શબ્દને છેડે ( ડાબી બાજુએ ) ન આવતે હોય તે મેના અથ ‘ મહુત ’ કે ‘ મંદિર' થઈ શકે;
(૧૫): સિન્ધુલિપિના વિકાસના તબક્કા અંગે આપણે ખાસ કશું જાગુતા નથી;
(૧૬) જગતની પ્રાચીન લિપિએએ અન્યાન્યમાંથી વી, સત્તા કે સર્કતા લીધા છે એમ ન માનીએ તે પણ એ સમાનતા ચકાસવાથી અ--સ ંકેત મળે. અર્થાન્તર સૂચધવાનું સરળ હશે. આ રીતે સિન્ધુ લખાણાના અથ ખેસાડી શકીએ તા ભાષાના સંકેત મળવાનો સંભવ ખરા. હકીકતમાં ભાષા નક્કી થયા બાદ જ લિપિના સાચા ઉડ્ડેલ સભવી શકે;
(૧૭) સિન્ધુલિપિમાં મર્યાદિત સંખ્યામાં પ્રત્યયેા છે. પૂર્વાંગા નથી. ભારતમાં ઈ.સ.પૂર્વે ૧૦૦૦ આસપાસ આવી ભાષા હતી. હાલમાં દ્રાવિડી વગની ભાષા આ પ્રકારની છે;
(૧૮) સિન્ધુસભ્યતાનું મૂળ સુમેરિયામાં નથી, સ્થાનિક પૂર્વ સિન્ધુસભ્યતામાંથી એ વિકાસ થયા છે. તેનાં મૂળ દ્રાવિડી ભાષા જોડે સકળાયેલાં છે, વૈશ્વિક ભાષાને મહદંશે અસર કરનાર પ્રાગ્-માય ભાષાના પુરાવા માત્ર પ્રાયિડી ભાષાઓમાંથી મળે છે જે સ્પષ્ટપણું બતાવે છે કે ઈ.સ.પૂર્વે ૨૦૦૦ ના ઉત્તરાધ પહેલાં, પંજાબ પ્રદેશમાં દ્રાવિડીય ભાષાઓની મેલબાલા હતી, સિન્ધુસભ્યતાનું સુમેરિયન નામ છે મે-લુ-૪. પાલીમાં અને સસ્કૃતમાં એ ક્રમશ: મિલપ્પ ' અને ‘ મ્લેચ્છ' થાય, આ ઉપરથી ઉપર્યુક્ત માન્યતાને ટેકા મળે છે;
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપક
ડિસેમ્બર ૧ (૧૯) સિલિપિની એક સંજ્ઞા -- આવી મસ્યાકાર છે. વિડીય અને આઘદ્રાવિડીય ભાષાઓમાં
“ ભસ્ય “ કે “તારા ”ના અર્થમાં “મીન ' ધાતુ ઉપરથી બનેલા અનેક શબ્દો મળે છે. સિધુલિપિમાં
જ્યાં જ્યાં મય-સંજ્ઞા સાથે જુદા-જુદા વનિ સંકેતો વપરાયા છે ત્યાં ત્યાં જુદા જુદા અર્થ નીકળે છે. વનિ-સંકેત વિનાની મસ્યસંજ્ઞા પાસે પાસે બે વાર આવે ત્યારે ત્યારે તુલુ ભાષાના ‘મિણિ
મિણિ' (ચળકતું) અને તેલુગુભાષાના “ મિન-મિન” (ચળકતું) પદને મળતો અર્થ થાય છે; (૨૦) મત્સ્યસત્તા સાથે આવતા ધ્વનિસંકેતને કારણે એના ઉચ્ચાર અને તેથી અર્થમાં ફરક પડે છે.
આવા અર્થ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાંની તામિલ ભાષામાં પ્રહ માટે વપરાતા રંગ સાથે મેળ ખાય છે. જેમકે સિંધુમાં અમુક સ્વનિસંકેતયુક્ત મસ્યસંજ્ઞાનો ઉચ્ચાર “મેર્યું” થાય. તામિલમાં
શનિના ગ્રહના કાળા રંગના અર્થમાં “મૈ-મ-મીન ” સત્તા છે. (૨૧) વેદમાં પંચાગને ઉલેખ નામમાત્રને આવે છે. અથવવેદમાં તમામ ગ્રહોની અને ચન્દ્રના તમામ
ઘરની માહિતી આપી છે. આ બતાવે છે કે વૈદિક આર્યોએ ભારતના પિતાની પહેલાંના વસાહતીઓ પાસેથી, ઈ.સ.પૂર્વે ૨૪ મી સદીમાં, પંચાગવિદ્યા મેળવી હશે. આપનારા હશે સિબ્ધ સભ્યતાના ધારકો. કારણ કે એ ધારકો નક્ષત્રવિદ્યાના આધારે જ નગર આયોજન કરતા હતા. આનો એક વધુ સૂયક પુરાવો આ મુજબ છે : હરપ્પીય સિધુલિપિમાં મરયસંજ્ઞા ની પાસે કરચલાનું ચિત્ર પણું આવે છે ક્યારેક પગ સહિત પણ મહદશે નહોરવાળું. અર્થ થાય “ પકડવું.' સૂચિતાર્થ થાય “ગ્રહ છે. દ્રાવિડીય શબ્દ “કોળ' પણ આ બંને અર્થનો વાચક છે. સંસ્કૃત ધાતુ “પ્રત્રને
પણ આ જ અર્થ થાય છે; (૨૨) મોહન-જો-દડેમાંથી મળેલી ૨૦૦ જેટલી તામ્રપટ્ટીઓની એક બાજુ લખાણ છે, બીજી બાજુ એને
આનુષંગિક, મૂર્તિ પ્રકારનાં, વળાં (અંગ્રેજી MOTTF) છે. આ વળાં કેટલીક પટ્ટીઓમાં ચિત્રલિપિનું રૂપ ધારણ કરે છે. આમ હરપીય લેખો દ્વિભાષી હોવાનું સિદ્ધ થાય છે. (જુઓ ઉપર
આંક-૨). (૨૩) હરપામાંથી મળેલી એક મુદ્રામાં છે આવી સંસાની વચ્ચે કરચલાની આકૃતિ અને બહાર બંને
બાજુ પીપળાનાં એકેક પાનની આકૃતિ બનાવી છે. તે કેટલી મુદ્રામાં પીપળાના પાનને બદલે અન્ય ચિત્રાકૃતિ હોય છે), આ થયો સંયુક્તાક્ષર, કાવિડીય ભાષાઓમાં “કોળી 'ના અંજીર, વડ, વૃક્ષ, મારવું, ઘા કરે, મારી નાખવું, બાણથી મારવું (તેલુગમાં) વિલાપને કારણે મોટેથી રડવું વગેરે અર્થે ” થાય છે. ઉક્ત જોડાક્ષર “પકડનાર'ના અર્થને ઘોતક છે. સંસ્કૃતમાં “હર ” અને “રૂદ્ર 'નો પણ એ જ અર્થ થાય છે. અગ્નિને પણ રૂદ્ર કહે છે. એનું રૂપ બકરા જેવું છે. મોહન-જો-દડો માંથી મળેલ તામ્રપટ્ટીમાં શિકારી દેવની લાંબી આંખે, દાઢી અને શિંગડાં વગેરે બકરા જેવાં છે.
તેથી એ ચિત્ર શિકારી કે રૂદ્રનું હોવાની શકયતા છે; (૨૪) દ્રાવિડીય ભાષાઓના “કોળી” શબ્દનો અર્થ “વ” પણ થાય છે. સંસ્કૃતને “વટ ” શબ્દ મૂળમાં
દ્રાવિડીય હેવો જોઈએ. પુરાણોમાં વટ-વડ ને ઉત્તર તરફનું વૃક્ષ માનેલ છે. સિધુ અભિલેખમાં વટ અ મત્સ્યની આકૃતિને મળતાં ચિત્રોને “વટ-મીણ' (ઉત્તર તરફનો તારે) વાંચી શકાય. અર્થ છે : લગ્નવિધિ વખતે કન્યાને બતાવવામાં આવતે દક્ષિણ ભારતમાં અરુંધતિને તારે અને વૈદિક વિવાહ પદ્ધતિમાં યુવાને તેરે.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
પથિક ૯. શ્રી પરે પેલાના વિધાને અને માન્યતા અંગે એટલું જ કહેવું બસ થશે કે ભારતમાં આ અને દ્રાવિડના વ્ર ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય વચ્ચે ક્યારેય વિજ્ઞાનિક એજ્ય ન જાય એ બાબતનું વિદેશી વિદ્વાને જ્ઞાત-અજ્ઞાતપણે ખાસ ધ્યાન રાખે છે.
૧૦. સિધુ લિપિના લખાણની અભારતીય શૈલીના ભારતીય પુરસ્કર્તા છે શ્રી ધરાવતમ્ મહાદેવ ૮૨૯ પાનાના દળદાર ગ્રંથમાં એમણે સિધુલિપિના અભિલેખેનો પાઠ, પદારક્રમકોષ અને વિવિધ માહિતી સભર કોઠા આપ્યા છે. એમનો હેતુ પણ સિંધુ વણેને નિમૂલ્ય આપીને વાચના કરવાનો. સિધુલિપ ઉકેલવાને નથી. એને બદલે લિપિ અંગે મૂળભૂત માહિતી આપીને વધુ સંશોધન માટે એક સાધનગ્રંથ આપવાનો હેતુ છે. એમણે પણ તમામ કાર્ય કેપ્યુટરની મદદથી કર્યું છે. સિધુ મુદ્રાના કુલ ૩૪૫૫ નમૂના તપાસી એમાંથી ૨૯૦૬ લેખ નમૂના આધારે ગ્રંથ તૈયાર કર્યો છે. પ્રથમના બે વિદ્વાને જેવી કોઈ ચર્ચા એમના ગ્રંથમાં નથી. એથી એમની માન્યતાઓનાં વિવિધ પાસાંનો સાર આપી શકાય એમ નથી. એને બદલે એમના ગ્રંથ વિશે અને એ તૈયાર કરવાની એમની કાર્યશૈલી અંગે થવું જોઈએ, જેમાં અનાયાસે એમની ટલીક માન્યતાઓને ઉલેખ પણ આવી જશે : (૧) સિધુલિપિના લખાણની દિશા જમણાથી ડાબી બાજુએ હેવાનું માન્યું છે. જે લેખ એક જ
માધ્યમની બે બાજુએ થોડે થોડે આ હેય એને ક્યાંથી શરૂ કરે? બરાબર એના જેવો જ લેખ અન્ય કોઈ માધ્યમની એક જ બાજુએ હેય તે એના ઉપરથી. તેમ છતાં કેટલાંક લખાણ ડાબીથી જમણી બાજુ અને કેટલાંક ઉપરથી નીચે, ઊર્ધ્વરેખામાં લખાયાં હોવાનું સ્વીકાર્યું છે. સોસાથ કેટલાંક લખાણ ડાબી કે જમણી બંને બાજુથી એક સરખાં જ વંચાતાં હોય (જેમકે,
નવ જીવન) એમ પણ સ્વીકાર્યું છે; (૨) મુદ્રા, મુદ્રાંકન કે કોઈપણ પ્રકારના અભિલેખનાં પુનરાવર્તન પણ લેવામાં આવ્યાં છે. પરિણામે
ગ્રંથ દળદાર બને છે); (૩) પદાક્ષરક્રમકોષમાં અમુક સંજ્ઞા (વણે કે સંકેત ) એના મૂળરૂપ એટલે માત્રાચિહ્નો આદિ નિશાની
બાદ કરીને લીધી છે. પરિણામે સાચા ઉચ્ચાર અને વાચના થઈ શકે નહિ. કારણ કે દરેક સંસાનું
નિમૂલ્ય જ સમજાય નહિ); (૪) સંસની યાદીમાં ૪૧૭ સંજ્ઞા નથી છે (પણ એમાંથી કેટલાક દાખલામાં એક જ સંજ્ઞાના વિવિધ
રૂપે પણ જોવા મળે છે); (૫) કુલ ૨૯૭૪ પંક્તિઓ જમણાથી ડાબી બાજુ, ૨૩૫ પંક્તિ ડાબીથી જમણી બાજુ, નવ દાખલામાં
બીજી પંક્તિ, ઉપરની કરતાં વિરુદ્ધ દિશામાં, ૧૯૦ લેખ એકાક્ષરી, સાત લેખ ઉપરથી નીચે– રેખાકાર શૈલીમાં, ૧ર લેખ ડાબી જમણી બંને બાજુથી એક સરખા અને ૧૫૫ પંક્તિઓ શંકાસ્પદ
જણાઈ છે. (૬) લખાણની ઉપર્યુક્ત દિશા વાચનાના આધારે નહિ પણ બાવા પુરાવાના આધારે નક્કી કરી છે.
બાહ પુરાવા કયા? (6) લખતી વખતે પ્રથમ લખેલા અક્ષરના કોઈ ભાગ ઉપર પછીના અક્ષરને કોઈ ભાગ આવી
જાય તે એ બેમાંથી પહેલાં ક અક્ષર લખાયું હતું એ જાણી શકાય. પહેલાં જે લખાય હોય એના ઉપરથી લખાણની દિશા પણ નક્કી થઈ શકે. શ્રી લાલે આ સિદ્ધાંત મુજબ સૂચન કરવું કે લખાણની પદ્ધનિ જમણાથી ડાબી બાજુની છે. શ્રી મહાદેવનની દલીલ છે કે કામ
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
ઉપરાછાપરી લખાયેલા મનાતા અક્ષરે જોડાક્ષર હેય તો? તો શ્રો લાલની માન્યતા ખોટી પડે ! શ્રી મહાદેવનની માન્યતા એવી છે કે અમુક લેખે જમણીથી ડાબી બાજુએ લખાયેલા ન હોય એથી કાંઈ સિધુલિપિ લખવાની દિશા બદલી જતી નથી, લખાણ ગમે તે દિશા તરફ જતું લખાયું હોય છતાં લખાણની પદ્ધતિ તે વનિક્રમ નક્કી કરતા અક્ષરોના ક્રમ વડે જ નકકી થઈ શકે, (દા.ત. એક વર્ગ E કે 1 છે. હવે જે વ્યક્તિ જમણીથી ડાબી બાજુએ લખે તે 1 આવી રીતે અને એથી ઊલટી દિશામાં લખે એ E આવી રીતે એ વણે લખેમતલબ કે લખાણની દિશા બદવાની સાથે વણને મુખડે બદલાઈ જાય છે. ગુજરાતીના “ટ” અને “હું” ને આ નિયમ લાગુ ન પડે. એથી આ માન્યતાના આધારે પણ નિયમ તરીકે લખાણની દિશા
નક્કી ન જ થઈ શકે); (ખ) અમુક વર્ષો કે વણ–સમૂહ લખાણને ડાબે કે જમણે છે. અંતે જ આવે છે. એથી એવા
લખાણની દિશા એનાથી ઊલટી છે એમ માની શકાય; ગ) એક જ માધ્યમ ઉપર એક જ વાક્ય ઉપર-નીચે બે પંક્તિમાં લખ્યું હોય તે આપણે માની
શકીએ કે ઉપલી પંક્તિ પહેલાં અને નીચલી પછી લખાઈ હશે, કારણ કે જગતભરની, આડી
રેખામાં લખાતી ભાષાઓની પંક્તિઓ નીચેથી ઉપર લખાતી નથી; (ધ) આમ ઉપર નીચે બે પંક્તિઓ લખેલી હોય અને લખાણની પદ્ધતિ જમણીથી ડાબી બાજુ
લખવાની હોય તે બંને પંક્તિઓ એ રીતે લખાયેલી હોવી જોઈએ. એમ છતાં, અપવાદાત્મક
રીતે કેટલાક લેખમાં બીજી પંક્તિ ઊલટી દિશામાં લખેલી હોય એમ જણાય છે; (ચ) કોઈ એક જ લેખ એક માધ્યમ ઉપર બે પંક્તિઓમાં અને બીજા માધ્યમ ઉપર એક જ
પંક્તિમાં લખેલો હેય (અને બે પંક્તિવાળા વખાણમાં લખાણની દિશા સભ્ય–અપસવ્ય ન
હેય તે) બે પંક્તિવાળા લેખના આધારે એક પંક્તિવાળા લેખની દિશા નક્કી થઈ શકે, (છ) એક ચોક્કસ વર્ણ-સંકેત ૨૯૧ વાર આવ્યો છે. એમાંથી ૨૪૫ વાર લખાણને જમણે છે છે.
બીજે એક વણ–સંકેત ૧૩૯૫ દાખલામાંથી ૯૩૧ દાખલામાં ડાબે છેડે છે. આથી જે ઉપલી પંક્તિ પ્રથમ અને નીચલી પંક્તિ- પછી લખવામાં આવતી હોય તે ચક્કસ વર્ગોના સ્થાન
ઉપરથી લખાણની દિશા નક્કી થઈ શકે; (૭) ચિત્રોને પ્રતીમ અને અક્ષરને સંજ્ઞા કહ્યા છે. શી રીતે જુદાં તારવ્યાં? અક્ષરો કરતાં ચિત્ર , પ્રમાણમાં મેટા અને માધ્યમની વધુ સપાટી રોકતાં હોય છે. પરંતુ જ્યારે ચિત્ર નાનાં હોય છે?
તે જયારે જે તે અક્ષરોની વચ્ચે, સુધારેલ સંજ્ઞારૂપે ન આવતું હોય તે એને અક્ષર નથી માનેલ; (૮) વિવિધ સંજ્ઞાઓના અનેક સ્વરૂપમાંથી જે ચોક્કસ સ્વરૂપે વારંવાર વપરાતું હોય તે જે અભિલેખમાં,
સારામાં સારું હોય એની નકલ કરીને સંસાની યાદીમાં સામેલ કરેલ છે, (૯) એમ છતાં, જે સંજ્ઞાના જેટલા વિવિધ પ્રકાર મળતા હોય એની જુદી યાદી “પુરવણ' રૂપે આપી
છે; અને છતાંયે, વણવંચાયેલ લિપિના તમામ વર્ગોના તમામ પ્રકાર નક્કી થઈ શકે નહિ એવા ત હેઠળ નાના નાના તમામ પ્રકાર–ભેદ ધ્યાનમાં લીધા નથી ! તદુપરાંત, કેટલાક વર્ષોના ડાબાજમણું મુખડા એક જ પંક્તિમાં આવતા હોય તે એને પ્રાર–ભેદ તરીકે લીધા નથી ! અને એમ કસ્વામય શંકા રહી જાય ત્યાં પ્રકારાન્તરને સ્વતંત્ર સંજ્ઞા તરીકે લીધેલ છે !
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧
૩૪
www.kobatirth.org
ડિસેમ્બર/૮૧
પથિક
૨૦૧
(૧૦) કુલ ૪૧૭ સત્તાએમાંથી ૩૭૯નાં પ્રશ્નારાન્તરે ૬૪૧ સ્વરૂપે! નાંખ્યાં છે;
(૧૧) ઉપર:જણાવેલ નિયમોના આધારે એમણે તારવેલી ૪૧૭ સત્તા ( વર્ષોં કે અક્ષર ) માંથી જે સત્તા જેટલીવાર વપરાઈ હોય એની આંકડાકીય માહિતી નીચે મુજબ ૐ
એક જ પ્રકારની સજ્ઞાની સખ્યા
કુલ ઉપયાગની સખ્યા
૬૩૪૪
૨૩૮૧
૧૮૩૩
૧૩૯૫
૫૮
૪૯
૧૧૨
↑
પર
૧
૧૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
(૧૨) ઉપર્યુક્ત ગણ્તરીમાં પ્રાણીઓનાં ચિત્રાની સામે અગમ્બત્તિયું, ડિ, ભૌમિતિક આકૃતિ કે પાર'પરિક પ્રતીકા આવ્યાં હાય એની સત્તામાં ગણતરી કરી નથી.
૧૩૩૭૨
૧૧–શ્રી મહાદેવનની માન્યતાએ ાદિના સાર જોતી વખતે યત્રતત્ર મે' કૌસમાં મારી નોંધ ટાંકી છે. વધારામાં એટલું જ કહેવુ' ખસ થશે કે શ્રી મહાદેવનની સિન્ધુલિપિના અક્ષરા નક્કી કરવાની પદ્ધતિ જ ખામી ભરેલી છે. એ તમામ મૂળાક્ષર નથી, એથી જ એને ‘સંજ્ઞા ' કહ્યા છે. સત્તા એટલે નામ નહિ પણું અક્ષર જેવા સકેત, કહેા કે અક્ષર. એના લખાણની દિશા નક્કી કરવાની ચર્ચામાં શ્રી મહાદેવને શ્રી લાલની માન્યતાને રદિયા આપતાં જણાવેલ છે કે જે લખાણને આપણું ઉપરાછાપરી લખેલાં માનતાં હાઈએ એ જોડાક્ષરા પણ હાઈ શકે છે. મારી ધારણા એવી છે કે જોડાક્ષરે હાય કે ન હોય એમ છતાં જે ભાષા આપણે જાણતા નથી એની લિપિની દિશા નક્કી કરવી એ યેાગ્ય નથી. કાણુ કે, સ’*કૃત, હિન્દી, ગુજરાતી વગેરેમાં જોડાક્ષરીમાં, મદશે જે અક્ષર પહેલાં ખેલાય એ પહેલાં લખાય એવી પદ્ધતિ છે. દા. ત. સ+પૂ+અ+ષ+ટ્રે+અ = સ્પષ્ટ. પરંતુ આ પદ્ધતિના અપવાદ પણ છે. દા. ત. ૧=, ક્ષ્ય = T, ય = ઘ વગેરેમાં એ બ્યુજને ભેગા થઈને ત્રીજું નવું જ સ્વરૂપ ધારણ કરે છે, થાક જોડાક્ષર ખાટી રીતે પણ લખાય છે જેમ કે ન = ને બદલે હ. વળી, વ્યંજનાને સ્વ-માત્રાના ચિહ્નો લગાવતી વખતે પણ ઉચ્ચારના ક્રમ મુજબ જ માત્રા ચિહ્નો લગાવવાની અપવાદ વિનાની પદ્ધતિ નથી. દા. ત. ફ+ઈ > કી માં યોગ્ય રીતે વ્યંજનની પછી દી ઈ નું ચિહ્ન માવેલ છે, પરંતુ ઇ= કિ માં સ્ય હતું ચિહ્ન વ્યંજનની પહેલાં જ આવી જાય છે. આવી રીતે વ્યંજનની ઉપર અને નીચે પશુ સ્વરચિહ્નો આવે છે. આ ખાસિયતા બતાવે છે કે જોડાક્ષરા કે વ્યંજનામાં સ્વરમાત્રાના સંકેતાના લખાણુની પદ્ધતિ ઉપી ન તેા લખાણની દિશા નિઃશંક પણે નક્કી શકે કે ન તો ‘ખારાખડી' માંથી મૂળાક્ષરા જુદા તારવી શકાય. દા.ત. ૩, ૪, ૩, ૪, 'ડૅ, ઢ અને ળ જુદા જુદા મૂળાક્ષરા જ છે અને એક જ કે ખેă મૂળાક્ષરના વિવિધ સ્વરૂપ નથી એ કેમ નક્કી થાય ? । આમાં ‘કોમ્પ્યુટર ' શું કરે ? ! કોમ્પ્યુટર તે। ‘ કે 'ની સ’પૂર્ણ ખારાખડીની સામાન્ય સ્વરૂપ તરીકે ‘ૐ 'ના ઉલ્લેખ ન કરે ? અને & તથા ‘ટ 'તે એના સભ્ય-અસભ્ય મુખડાને કારણે એક જ અક્ષરના એ ભેદ ન રહે? દેવનાગરી લિપિના મૂળ બ્રાહ્મલિપિમાં અને એ બંનેનાં
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર૮૧
૨૩ મૂળ સિધુલિપિમાં હોય તે વર્ણ-વ્યવસ્થા અને સ્વર-માત્રા-ચિહ્નોનાં મૂળ પણ એમાં જ હેય ને? જે હા, તો સિધુલિપિ ઊકેલવાની શ્રી મહાદેવનની પદ્ધતિ મૂળભૂત રૂપે જ ખામી ભરેલી છે એમ કહી શકાય.
૧૨. સેવિએટ રશિયાની વૈજ્ઞાનિક એકાદમીના નૃવંશશાસ્ત્ર સંસ્થાને સિક્યુલિપિના અભ્યાસ માટે એક મંડળીની રચના કરી હતી. એના મુખી હતા . યુરી કોરેવ. આ વિધાને પ્રાચીન મય ( આ શબ્દનો ઉચ્ચાર “માયા” આપણે શા માટે કરે?) સંસ્કૃતિની લિપિ ઉકેલવા માટે જે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છ હતી એના આધારે પ્રાચીન સિક્યુલિપિ ઉકેલવાનું નક્કી થયું હતું. એ પદ્ધતિમાં કોઈ પણ પ્રાચીન લિપિની ચિત્રાત્મકતાને કેન્દ્રમાં રાખવાને બદલે શબ્દ-સમૂહમાં આવતી સંજ્ઞાના સ્થાનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તદુપરાંત આઘ એતિહાસિક સમયમાં ભારતનાં ભૂગોળ, પર્યાવરણ, પરિવેશ, દરિયાઈ વ્યવહાર, ખગોળશાસ્ત્ર, પંચાંગ, માપતોલનાં સાધનો, ધર્મ, પુરાણો કે દંતકથાઓ. પુરાતત્વ, અન્ય સમકાલીન પુરાવશેષ, માનવજીવન વિજ્ઞાન આદિ અનેક પાસાને વિચાર કરીને એને ઉપયોગ રશિયન ઉકેલ પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. ઉકેલની શરૂઆત એમણે મદ્રાભિલેખના લખાણોની લઢણ અને સંજ્ઞાઓનો ક્રમ નક્કી કરવાથી કર્યો હતો. ત્યાર બાદ નક્કી થયેલા “ પાઠ” (TEXT ) શબ્દ-ઘટકોને કોમ્યુટરની મદદથી જુદા પાડીને ભાષાના બંધારણને સમજવામાં આવ્યું હતું. સાથે સાથે ભાષાના વ્યાકરણનાં લક્ષણ પણ એમને સમજાવા લાગ્યાં હતાં અન્ય સેવિયેટ વિદ્વાન બટ વેલચોકે એક સેવિયેટ સામયિકમાં આ બાબતની કેટલીક વિગતે આપી છે. સોવિયેટ વિધાના દાવા નીચે મુજબ હેય એમ સમજાય છે ? (૧) સિબ્ધ ભાષા દ્રવિડ પરિવારની હતી; (૨) સિન્થ મુદ્રાભિલેખોનાં લખાણમાં નામ, યા, પંચાંગ આદિનો સમાવેશ થાય છે, (૩) દરેક લખાણ જુદી જુદી પદ્ધતિથી વાંચીને એને અર્થ સમજી-સમજાવી શકાય છે; (૪) કોઈપણ કે તમામ લેખ વાંચી કાઢવાની કોઈ એ સર્વ સામાન્ય ચાવી નથી; (૫) મોટાભાગના મુદ્રાભિલેખેના કોઈ એક એકમમાં ત્રણ ઘટકો છે : લેખ, ચિત્ર અને પ્રતીક. આ
ત્રણેને ધ્યાનમાં રાખીને વાચના થઈ શકે છે, (૬) સિધુ સભ્યતાકાલીન ભારતીય પંચાંગમાં નિષ્ણાત હતા : ચંદ્રાયન અને સૂર્યાયન પદ્ધતિને સુમેળ
કરી શકતા હતા; કાલક્રમને પાંચ, નર અને ૬૦ વર્ષોના ચક્રમાં ગોઠવતા હતા; સૂર્ય, ચંદ્ર અને
ગુરુની ગતિના સંકલિત ચિત્રને જાણતા હતા; અને (૭) સિધુ લખાણમાં તહેવારો અને દેવનાં નામનો પણ સમાવેશ થાય છે.
૧૩. સંશોધનને આરંભ જ પૂર્વગ્રહયુક્ત હોય અને દરેક લેખ ઉકેલવાની પદ્ધતિ જુદી જુદી હોય એના પરિણામે થયેલી સોવિયેટ વાચના ઉપર કોણ આધાર રાખશે ? સેવિગેટ વિદ્વાનોની માન્યતાઓનો પ્રતિકાર આપણે શ્રી રાવ અને ડે. ગુપ્તાની માન્યતાઓમાં જોઈશું.
૧૪. લોથલના ઉખનક શ્રી રાવના ૨૦ વર્ષના અધ્યયનના ફળના પરિપાક રૂપે એમના પુસ્તકના પ્રકરણ ૧૦ માં અને ત્યારબાદ બીજા આઠ વષે હિંદી આવાડિક ધર્મયુગના પ્રતિનિધિની મુલાકાતના વૃત્તાંતરૂપે એમના મંતવ્ય જાણવા મળે છે. એમની માન્યતાઓને સારા નીચે મુજબ છે : (૧) સિંધુલિપિમાં લખાયેલા ૨૫૦૦ અભિલેખેમાં ૨૫૦ સંજ્ઞા મળી છે જે મૂળાક્ષર કહેવા માટે વધારે
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૧
પથિક
છે અને ચિત્રાક્ષર કે સંજ્ઞાક્ષર (લેગોગ્રામ એટલે કે લઘુલિપિમાં ચોક્કસ શબ્દ માટે વપરાતી ચોક્કસ
નિશાની, આકૃતિ કે સંજ્ઞા) કહેવા માટે બહુ જ ઓછા છે, ( જુઓ નીચે, આંક ૩) (૨) મેટા ભાગના વિદ્વાન દરેક સંસાને કોઈ શબ્દ કે વિચારની ઘાતક માનીને લિપિને “લેગે પ્રાફી”
પદ્ધતિથી ઉકેલવા પ્રેરાયા છે. જેમકે રશિયન વિદ્વાને “લકુટધારક માનવ” નામની સંજ્ઞાને
‘દલ્ડધર (યમ)” માટેની સંજ્ઞા માને છે; (૩) અજ્ઞાત ભાષામાં લખાયેલી અજ્ઞાત લિપિને ઉકેલવા માટે લિપિના વિકાસને તબક્કો સમજ જરૂરી
છે કે એ ચિત્રલિપિ છે, સંજ્ઞાલિપિ છે, વન્યાક્ષરી છે કે મૂળાક્ષરી? આ નક્કી કરવા માટે
સંજ્ઞા એની સાચી ગણતરી થવી જરૂરી છે; (૪) મોટા ભાગના વિદ્વાનોએ ૨૫૦ થી ૩૦૦ જેટલા જણાતા સંજ્ઞાક્ષરોમાંથી મૂળાક્ષર તારવ્યા નથી.
કારણે? ભારત સિવાય સંયુક્તાક્ષર (એકથી વધુ વ્યંજને એ અન્ય સ્વરથી જોડાયેલા હોય
એવા જોડાક્ષર)ની પ્રયા વિશ્વમાં ક્યાંય નથી; (૫) ભારતમાં અંતિમ ર૦૦૦ વર્ષોથી સંયુક્તાક્ષાની પ્રથા છે એના મૂળ સિધુલિપિમાં લેવાની શકયતા
છે. દા.ત. ૫+ સ્ + અ જોડીને “પ્ત” લખવાની પ્રથા બ્રાહ્મી અને દેવનાગરી લિપિઓમાં છે. (બરાબર, પરંતુ પુ + ૨ + અ મળીને “પ” નહિ પણ “મા” થાય છે અને તુ + + ઈ મળીને
રિ ” નહિ પણ “ત્રિ” થાય છે અને “1'ના સાચા ધ્વનિમૂલ્યની આપણને જાણ નથી-આવા
અપવાદનાં મૂળ પણ સિધુલિપિમાં ન હોઈ શકે?); (૬) સંયુક્તાક્ષ રુપી આમ જોડાયેલી આકૃતિઓને બાદ કરીએ તે પૂર્વ-હરપ્પીય લિપિના અક્ષર
બાવન અને ઉત્તર-હરપ્પીય લિપિના વીસ જેટલા જ થાય છે ! (૭) સિધુ લિપિની મહત્તા એની બે ખાસિયત છે : લધુતા અને માત્રા. રશિયન વિદ્વાનોએ માત્રાચિહ્નો
ધ્યાનમાં લીધાં નથી. પરિણામે દાંતિયા જેવી નિશાનીમાં ત્રણ ઊભી રેખા હૈય કે ચાર એમાં
એમને મન કશો ફરક પડતો નથી ! (૮) સિધુ લિપિમાં મૂળ વ્યંજન સંજ્ઞામાં સ્વર ઉમેરવા માટે માત્રાચિહ્નો વપરાયાં છે. એને કારણે સિધુ લિપિ અન્ય “સેમેટિક” લિપિઓથી જુદી પડી છે, સેમેટિક લિપિઓમાં અને સિધુલિપિમાં
સ્વર ચિહ્નો એક સરખાં હોવા છતાં; (૯) સિબ્ધ પછીની બ્રાભી અને ખરેષ્ઠી લિપિઓમાં પણ સંયુક્તાક્ષર અને સ્વર-માત્રા-ચિહ્નો પ્રયોગ
ચાલુ રહ્યો છે; (૧૦) રશિયાના અને ફિનલેંડના વિદ્વાને સિધુલિપિનાં ઉપયુક્ત બે લક્ષણો સમજી શક્યા નથી એથી
જુદાં તારવી શકયા નથી પરિણામે, સંયુકતાક્ષરોને ચિત્રાક્ષ માની લઈ સિક્યુલિપિને “આઘ
દ્રાવિડીય” માની બેઠા છે! (૧૧) પૂર્વ હરપ્પીય (ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૯૦૦) લિપિની બાવન મૂળ સંજ્ઞાઓમાંથી
૧૨ ચિત્રસંશા હતી, જેમાં જતુ, પક્ષી, વિરછી, મમ્મ, આડા, પેટે ચાલતાં પ્રાણી, પીપળાનું
પાન, શ્વાન અને વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે. (જુઓ નીચે, આ ૨૩) (૨) ઉપર્યુક્ત ૧૨ ચિત્ર સંજ્ઞાઓ પૈકી, ઈ.સ. પૂર્વે ૧૯૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૩૦૦ આસપાસ, લોથલ
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર,૮૧ અને કાલીબંગાં મુકામે મોટાભાગની અને હરપ્પા મુકામે કેટલીક અદશ્ય થઈ ગઈ હતી; (૧૩) “માનવ ” અને “મસ્ય ’ની આકૃતિઓ શરૂઆતથી જ રૂપરેખામક હતી. એમાં માત્રાચિહ્નો લગા
વવામાં આવતાં હતાં. એ બતાવે છે કે એ બંને આકૃતિઓ કવન્યાત્મક હતી અને મૂળાક્ષરની
સ્થિતિએ પહોંચેલી હતી; (૧૪) પૂર્વ હરપ્પીય સમયની બાવન મૂળ સંજ્ઞાઓમાંથી ૪૦ નું ચિત્રાત્મક ન હોવું અન ૧૨ ચિત્રામા
હોવા છતાં એને ઉપગ માત્રા-ચિહ્નો વિના થ –આ પરિસ્થિતિ બતાવે છે કે સિલ્યુલિપિ આંશિક રીતે સ્વાભક અને આંશિક રીતે મૂળાક્ષરી સ્થિતિ ન પામી હોય તો પણ જન્માક્ષરી તો હતી જ. ચિત્ર-સંજ્ઞાઓ શરૂઆતમાં એક ચોક્કસ વિચારને રજૂ કરતી સંજ્ઞાઓ હશે જે
ધ્વન્યાક્ષરી કે મૂળાક્ષરી બની હશે; (૧૫) ઉત્તર હરપ્પીય સમયમાં ૨૦ મૂળ સંજ્ઞાઓ ૪૪ સ્વરૂપે વપરાતી હતી. મતલબ કે સંયુક્તાક્ષર અને
માત્રા-ચિહોનું પ્રમાણ ૨૪ જેટલું હતું. આ સમયે ધ્વન્યાક્ષરમાંથી મૂળાક્ષરોને વિકાસ થયો
હશે. આ ૨૦ માંથી ૧૫ જેટલી સંજ્ઞાઓ તત્કાલીન સેમેટિક' સંજ્ઞાઓને મળતી આવે છે; (૧૬) લખાણની દિશા મહદંશે જમણીથી ડાબી બાજ, બે પંક્તિના લેખમાં બીજી પંક્તિ માટે ભાગે
એ જ રીતે, ક્યારેક ડાબીથી જમણી બાજુ, (૧૭) ઉત્તર હરપ્પીય સંજ્ઞાઓ તત્કાલીન સેમેટિક કુળની અન્ય સંજ્ઞાઓને મળતી આવે છે એને મતલબ
એ કે વ્યાપાર-વાણિજ્યના સંબંધોને કારણે વનિમૂલ્યમાં પણ સમાનતા અને ઉચ્ચારણભેદે વિભિનતા આવી હોય. હરપ્પીય ધ્વનિતત્વ આથી જ હિટ્ટાઈટ વનિતત્વને મળતું આવે છે. આથી, દરેક વ્યક્તિગત સંજ્ઞાને “ શબ્દ” કે “ એક સ્વરી શબ્દ' માનવો જરૂરી નથી. એને બદલે દરેક સંજ્ઞાનું નિમૂલ્ય નકકી કરવું જરૂરી છે. સેમેટિક ઉપરથી ઉત્તર હરપીય અને એના ઉપરથી પૂર્વ હરપ્પીય સમયની સંજ્ઞાઓનું ધ્વનિમૂલ્ય નક્કી થઈ શકે છે. સંશોધનને અંતે જણાયું છે કે પૂર્વ હરપીય ધ્વનિતંત્ર હિરાઈટ ભાષાના વનિતંત્ર જેડ કેટલીક બાબતમાં મળતું આવે છે. દા.ત.
” આકારની સંજ્ઞામાંથી ૧૫ વ્યંજન અને પાંચ સ્વર ઊતરી આવ્યાનું માનીને લેથલ, હરપ્પા અને મેહન-જો-દડોની ૨૫ મુદ્રાઓનું વાચન થઈ શકયું છે, જે પૈકીના કેટલાક અભિલેખમાં
વ્યક્તિવાચક નામ અમે કેટલાકમાં પદવીઓ લખેલી છે; (૧૮) સેમેટિક કુળની ન હોય એવી માનવાકૃતિ અને સ્થાતિ જેવી સંજ્ઞાઓને લાગતાં સ્વર-માત્રા
ચિહ્નો જોઈને એને અનુક્રમે “ર” અને “લ” ધ્વનિમૂલ્ય આપેલું છે; (૧૯) અમુક ચોક્કસ વનિઓ માટે શરૂઆતમાં એકથી વિશેષ સંજ્ઞાઓ વપરાતી હતી, જે પાછળથી
ઓછી થઈ ગઈ છે; (૨૦) રશિયન વિદ્વાન પ્રા. કોરોવ (Knorozov) કોમ્યુટરની મદદ લઈને એવા તારણ ઉપર
આવ્યા છે કે જે સંજ્ઞાઓ વામજાતે વારંવાર આવે છે તે વિભક્તિ–પ્રત્યય કે જતિદર્શક હશે અને એ જેને લાગે છે તે મૂળ રૂપ હશે. આ સામે રાવની દલીલ છે કે કોઈ સંજ્ઞાના પુનરાવર્તન અને વાક્યમાંનાં એના સ્થાનને માર્ગદર્શક સિદ્ધાંત બનાવવો હોય તો એવી ત્રણ સંજ્ઞા છે જેને રશિયન વિદ્વાનોએ ધ્યાનમાં લીધી નથી કારણકે, એ ત્રણે સંજ્ઞા વાકયની શરૂઆત આવતી હઈ એ વિદ્વાનોની એવી (મીડી) માન્યતાને ખેતી કરાવે છે કે સિધુ ભાષા દ્રાવિડીય કુલની હતી, જેમાં
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૮૧ માત્ર પ્રત્યયો આવે છે, પૂર્વ નહિ ! (એ ત્રણ સંજ્ઞાને આશ્રય ન લઈએ તે પણ) રશિયન વિદ્વાનોની માન્યતા ખોટી જ કરે છે. કારણકે, ભારપીય કુળની ભાષાઓમાં પણ જાનિ અને વિભક્તિ દર્શક શબ્દ, પ્રત્યયરૂપે, શબ્દોને અંતે આવે છે અને નહિ કે પૂર્વગ રૂપે શબ્દોની શરૂઆતે. જેમકે રામનું” અને નહિ કે “નું રામ' (of Rama) આથી, માત્ર શ્રાવિડીય કુળની ભાષાઓમાં જ પ્રત્યયો હેય એમ માનવું વ્યાજબી નથી. એમ છતાંયે જે જાતિ અને વિભક્તિ માટે પ્રત્યેના અસ્તિત્વને જ વિચારણામાં લેવાનું હોય તે સિધુભાષામાં પણ પ્રત્યયો હાઈ એને ભારોપીય કુળની માની
શકાય. (૨૧) શ્રી મહાદેવનની વાચનાનો એક દાખલ શ્રી રાવે ચકાસે છે : “ક” અને “માનવ ની આકૃતિ
જેવી બે સંજ્ઞાઓને શ્રી મહાદેવને “આઝ” અને “માનવ “ કે “મૃત્ય” વનિમૂ૯ય આપીને કહ્યું છે કે એ બે સંજ્ઞાઓને “આ% ભૂન્ય” વાંચી શકાય અને એનું સમીકરણ (તેલુગુ ભાષાના) “વેળાળ' શબ્દ સાથે થઈ શકે. “વેળાળ” એટલે વળ (નામની મનુષ્ય જાતિ)ને આળ (સેવક = રાજા). શ્રી રાવ કહે છે કે શ્રી મહાદેવને આ સમીકરણમાં ૨૦૦ વર્ષ પછીના “વેળાળ ને ર૦૦૦ વર્ષ
પહેલાના આઝાળ” સાથે સરખા એ કેવું ? (૨૨) સિધુલિપિમાં લખાયેલા ૪૦૦ જેટલા અભિલેખેને વાંચ્યા બાદ સિધુ ભાષાના નિત માટે
નીચે મુજબનાં તારણે કાયાં છે – ક. પકવ હરપ્પીય સમયમાં મહાપ્રાણ “હ” ઉપરાંત “હ” માટે એક બીજી સંજ્ઞાનું દેવું અને ઉત્તર
હરપ્પીય સમયમાં અનુસ્વરિત “હ નું ચાલુ રહેવું એ વાતને સિદ્ધ કરે છે કે વૈદિક ભાષા કરતાં હરપીય ભાષા જુની છે અને વેદિક ભાષાએ હરપ્પીય ભાષાના અનુસ્વરિત “હ” અને
ખ” સ્વનિને મળતા આવતા બીજા “હ” ને પડતા મૂક્યા હતા, ખ. હરપ્પીય અને ઉત્તર હરપ્પીય સમયની લિપિઓમાં “થ સિવાયના મહાપ્રાણ યંજનો માટે
જુદી સંજ્ઞાઓ નહોતી. એથી ખ-ધ––––ભ લખવા માટે ક્રમશઃ ક-ગ-ત-દ-૫-બ પાસે
હ સંજ્ઞા મૂકીને એ લખાતી હતી. ગ. ઉત્તર હરપ્પીય લિપિમાં -બ-ર––ડ-૮–ણ સંજ્ઞાઓ નહોતી, - પુખ્ત અને ઉત્તર હરીપીય લિપિઓમાં ગ-થ-દ-બે સંજ્ઞાઓ હતી જે તમિળ ભાષામાં નથી. ચ. હિદાઈટની જેમ હરપીય ભાષામાં કેટલાક વ્યંજનેને બેવડાવવામાં આવ્યા છે, છે. વૈદિકની જેમ હરપ્પીય ભાષામાં કેટલાક ધાતુ કશા ફેરફાર વિના, ધાતુ રૂપમાં જ, સંજ્ઞા
(નામ)ની જેમ વપરાય છે. તે ક્યારેક એના પછી, સંસ્કૃતની જેમ, પ્રત્યે પણ આવે છે. પ્રત્ય માટે ભાગે વ્યંજને હોય છે. જેમકે “ક” પ્રત્યય: તપ-તાપ + ક = તાપક, આમ તહિત પ્રત્યય લાગતાં પહેલાં વ્યંજનાન્ત ધાતુના અંતિમ વ્યંજનની પહેલાંના સ્વરને ગુણ
થાય છે, જ. ૪૦૦માંથી ૨૨૦ જેટલા મુદ્રાભિલેખમાં ગુણવાચક સંજ્ઞાઓ વપરાઈ છે. જેવી કે, ૫, ૫, ૫,
પા, પફ, ખ, ત્ર, ઓમ વગેરે. એને સંસ્કૃતમાં રક્ષણ કરે', “ રાજ્ય કરે', “બચાવો', સહાય કરો ' વગેરે અર્થ થાય, એવી રીતે “મહાન” કે “મુખ્ય ના અર્થમાં “ પ્ર', “પર.” પર” “મહા ', “એકા” જેવી ગુણવાચક સંજ્ઞાઓને ઉપયોગ થયો છે. મહદાંશે “\' પ, “પ(અથ રાજ્યસ્ત ', “રક્ષક') આદિ ગુણવાચક સંજ્ઞા નામની પહેલાં અને
Pu
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બ૮૧ પ્ર”, “મહા ” આદિ નામની પછી આવે છે. પણ આ ક્રમ માટે અકાટવ નિયમ નથી. પ-૫ ની જેમ કેટલીક ગુણવાચક સંજ્ઞા બેવડાય છે ત્યારે સંસ્કૃતના “રાજરાજ ની જેમ રાજાઓને રાજા' જેવો અર્થ બતાવે છે. હિટ્ટાઈટમાં પણ “લુગલ-લુગલ દિક્તિ આ
અર્થની જ ઘાતક છે. ઝ. પૂર્વ હરપ્પીય વન્યાક્ષરી-યુક્ત મૂળાક્ષરી લિપિ ઈ.સ. પૂર્વે ૧૫૦૦ આસપાસ મૂળાક્ષરી બની
ગઈ હતી. ૮. હરપ્પીય લોકો ભારેપીય ભાષા બોલતા હતા જેને શબ્દ ભડળ, અર્થ અને ધ્વનિતંત્રની
દષ્ટિએ, ભારતીય આર્યોની ભાષાને બહુ મળતો આવે છે. સિધુભાષામાં મળતાં (૧) બક, તારક, અષ્ટક, પંચક, લબ, ગર, અપ, ત્રિક. અપ્ત, મન અને દસ જેવાં રાજાઓ અને ખંડિયાઓનાં ૨૬ જેટલાં નામ; (૨) મલહ (મેલુહૂ હા), સપ્ત-આપ (સપ્તસિંધુ) આદિ પ્રદેશનાં નામ: (૩) એકાહ, પંચાહ, સપ્તાહ વગેરે યોનાં નામ અને (૪) ક, લ, ત, હ વગેરે દિવ્ય તનાં નામ બતાવે છે કે હરપ્પીય વૈદિક
આર્યોના પૂર્વજ હતા. (૨૩), (ઉપર્યુક્ત માન્યતાઓ પ્રકાશિત થયા બાદ આઠ વર્ષ પછી શ્રી રાવે જણાવ્યું કે, કુલ ૩૧૨૬
મુદ્રાભિલેખમાંથી ૨૪૦૦ ગણનામાં લીધા છે અને એમાંથી ૧૮૦૦ ની વાચના એમણે પોતે જ કરી છે, જેના પરિણામે જણાયું છે કે સિધુલિપિનાં મૂળ ઈ.સ. પૂર્વે ૩૦૦૦ જેટલાં પ્રાચીન છે, ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૯૦૦ દરમિયાન ફર સંજ્ઞા અને ઈ.સ. પૂર્વે ૧૯૦૦ થી ઈ. સ. પૂર્વે
૧૩૦૦ દરમિયાન ૨૨ અક્ષરની વર્ણમાલા હતી; (૨૪) સિધુલિપિમાં લખાયેલા મુદ્રાભિલેખેમાંથી ૨૫૦ શબ્દ અને ૮૨ ધાતુ આદિક સંસ્કૃતમાં પણ છે અને (૨૫) સિધુલિપિ એ સંસારની સર્વ પ્રથમ વર્ણમાલા છે, બાકીની એની દેવાદાર બનીને ફાલી હતી.
૧૫. શ્રી રાવે મૂળાક્ષરોની સંખ્યા ઘટાડીને એક સ્તુત્ય કાર્ય કર્યું છે. સિધુલિપિને ભારતીય, એના વાપરનારાને વૈદિક આર્યોના પૂર્વ અને એની ભાષાને ભારપીય કુળની બતાવીને જાણે કે સાચી દિશામાં આગળ વધી રહ્યા હોય એવી છાપ એમણે ઊભી કરી છે. પરંતુ લખાણની પદ્ધતિ એમની દષ્ટિએ જમણાથી ડાબી બાજુ જતી અભારતીય હતી, એ ઝટ સ્વીકારી શકાય એમ નથી. અને જે ન રવીકારીએ તો એમની ૧૮૦૦ વાચન ખોટી પડે ! પ્રશ્ન આપણું સ્વીકાર-અસ્વીકાર નથી પરંતુ જે સિધુલિપિ ડાબીથી જમણી બાજુ લખાતી હોવાનું ભવિષ્યમાં સિદ્ધ થશે તે અભારતીય શૈલીના પુરસ્કૃત દેશી-વિદેશી તમામ વિધાન ખોટા પડશે. બાકી શ્રી રાવની અત્યાર સુધીની બાકીની માન્યતાઓ બદલ વિશ્વભરમાં જ્યાં જ્યાં એઓ ગયા છે ત્યાં-ત્યાં એમને જે અને જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ઉલ્લેખ કરતાં તા. ૧૧-૩-૮૦ના રોજ મને કહેલ કે ભારતમાં આર્યો અને કાવિંડોને ઝઘડે ચાલુ રહે એવા એક માત્ર મલિન હેતુથી જ વિદેશીઓ સિબ્યુલિપિને દ્રાવિડીયવંશની લિપિઓ સાથે જોડે છે !
૧૬. છે. એમ. એમ. ગુપતા એલોપેથીના નિષ્ણાત છે. સરકારી સેવામાંથી નિવૃત્તિ મેળવ્યા પછી હાલ અમદાવાદ મુકામે રહી પારિવારિક ફરજો અને પ્રાકૃતિક આવશ્યકતાઓને કારણે આપવા પડતા સમય સિવાયતે તમામ સમય, મને લાગે છે કે સિધુલિપિને સમજવા પાછળ ગાળે છે. એમનો દષ્ટિકોણ વિજ્ઞાન છે. એમના જીવન ઉપર સ્વામી દયાનંદજીની છાપ હેવાની મને છાપ પડી છે. મહાભારત અંગેના
ઈ પ્રશ્ન ચર્ચાપત્ર લખવા માટે અને કાં તે મહાભારત અંગે કોઈ પુસ્તક લખવા માટે આપણું પ્રાચીન
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ડિસેમ્બર/૮૦
પથિક
સાહિત્યના અભ્યાસ કરતાં કરતાં એમનું ધ્યાન સિન્ધુલિપિના અભિલેખા તરફ ગયુ.. એ બહાને પાંચ-છ વર્ષાં પહેલાં અમારી પ્રથમ મુલાકાત થઈ. પુરાતત્ત્વ અને સાંસ્કૃતી ત્યારે અજ્ઞાત જેવા હતા. એમને સિન્ધુલિપિમાં રસ પડયો. મારી કચેરીમાં હતા એટલા સદપ્રથા જોઈ ગયા, કોઈ જ વાચના કે અ ઘટનથી ૐ મને પણ સ તાપ ન થયે, અવાર-નવાર મને મળતા રહ્યા. અમે ચર્ચા કરતા રહ્યા. સિન્ધુલિપિ અ ંગેના સન્દ་ગ્ર ંથાને કારણે એમને પુરાતત્ત્વ વિદ્યાના સ્તરીકરણ ( માનવ વસાહતને કારણે થતા ટિખામાં બાંધાતા “થરાની ખાસિયત ) અ ંગે પરાક્ષ રીતે જાણકારી મળવા લાગી, બાકી રહ્યું સંસ્કૃત વ્યાકરણ શબ્દ રૂપાલ, ધાતુ રૂપાવિલ અને વ્યાકરણ અંગેનાં અષ્ટાધ્યાયી, નિરુક્ત અને નિધૂંટુ જેવાં અન્ય અગા વાંચવા-સમજવા લાગ્યા. સંસ્કૃતના વિદ્રાના સાથે પરમય કેળવી, પેાતાની મુશ્કેલીઓ સમાવી, ઉકેલ મેળવતા રહ્યા. દરમિયાનમાં સિન્ધુલિપિની ખાસિયતા સમજવાના એમના પ્રયત્ના ચાલુ જ હતા. લિપિના માટા ભાગના સકેતા એમણે સ્વહસ્તે લખવા માંડયા. અંતિમ પાંચ-છ વમાં સેકડાવાર લખ્યા હશે. એક બાજુથી સંસ્કૃત-વ્યાકરણ અંતે બીજી બાજુથી સિન્ધુલિપિ એ તેના સયુક્ત અભ્યાસે એમને વેદ્યના પ્રાતિજ્ઞાખ્યા તરફ વળ્યા. મળ્યાં એટલાં જોઈ ગયા. મા સમય દરમિયાન અમારી વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન ચાલુ જ હતું, જે હજી પણ ચાલુ જ છે, સિન્ધુલિપિ ઉપર કામ કરવાની મને ઈ.સ. ૧૯૬૩ થી ઇચ્છા હતી, પર ંતુ એ કામ આજીવન પૂરા સમય આપવાથી જ થઈ શકે એવુ છે. મારી સરકારી ફરજોમાંથી આટલા સમય ન ફાળવી શકાય. ડો. ગુપ્તાનું મિલન થતાં અને એમણે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાચન-મનન-નિદિધ્યાસન શરૂ કર્યા એથી મારી વાસના પૂરી થઈ ગઈ. ડી. ગુપ્તાને સફળતા મળશે, અરે સફળતા તરફ જવાની કેડી પણ મળશે, તે એ શ્રેયના સાચા અધિકારી તે જ ગણાશે. નિમિત્ત રૂપ બનવાના આનંદ હું મેળવીશ ! લખાણુપૂર્વક આટલું લખવાન આશય એ છે કે ડો. ગુપ્તા મારી સાથે નિષ્કપટ ભાવથી ખુલ્લા દિલે ચર્ચા કરે છે. એથી અમારી ચર્ચા જે જે સભાવના તરફ આંગળી ચી ધતી હાય એને ઉલ્લેખ હુ અહીં ન કરી શકું. સિવાય કે એમના પ્રકાશિત થયેલા લેખાને લગતી વિગતા. અત્યાર સુધીમાં એમના એ લેખા અને કેટલાંક ચર્ચાપત્રો પ્રસિદ્ધ થયાં છે. એમ છતાં એટલું કહેવામાં કશી હરકત નથી કે સિન્ધુ સભ્યતાને અમે ભારતીય માની છે અને સિન્ધુલિપિમાં લખાયેલા અભિલેખોને ઋગ્વેદ સાથે કદાચ સબ્ ધ હાઈ શકે એમ માની એ સભાવતે ચકાસી જોવાનુ નક્કી કર્યું છે. અમારી ધારણાના આધાર છે પાણિનિ પહેલાંનાં હજારેક વર્ષમાં થઈ ગયેલા એના પૂર્વાચાને મળેલા એમના પૂર્વજોના વારસા ! આટલું કહેવાનો મતલબ એ નથી કે ડો. ગુપ્તા અને મારી વચ્ચે દરેક બાબતે સપૂર્ણ એતિ કે ભિન્ન મત પ્રવર્તે છે. અસ્તુ. ડો. ગુપ્તાના મંતવ્યોને સાર જોઈએઃ—
(૧) સિન્ધુલિપિ ઊકલી નથી, એની ભાષા અજ્ઞાત છે. અનુમાન થઈ શકે કે ભાષા ભારાપીય કુળની, પ્રાચીન સંસ્કૃત હોવી જોઈએ,
(૨) આર્યાં—વેદના પ્રાચીન અને ધાર્મિ સાહિત્યની સાથેાસાથે એ ઊતરી આવી હ।ઈ એમાંથી આર્યોની ભાષાના મૂળના પુરાવા મળવા જોઈએ,
(૩) સિન્ધુના આાર્યોએ પેાતાના આધ્યાત્મિક અનુભવાને ભાવિ પેઢી માટે મુદ્રાંકિત કરીને જાળવી રાખ્યા છે. આવી ઉચ્ચ આધ્યાત્મિક્રતા ધરાવતી જાતિ પોતાની લિપિન વિસાવી શકે એ માન્યામાં આવે એમ નથી,
(૪) સિન્ધુલિપિ અને એમાં લખાયેલી ભાષાનું જ્ઞાન અમુă દિવ્યાત્મા પૂરતું મર્યાદિત હશે, માનવની રાજ-ખ-રાજની પ્રવૃત્તિ અને ભાષા માટે એ નહિ જ હોય,
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર/૮૧
(૫) અનુસિન્ધુકાલીન અને ઐતિહાસિક સમયની પ્રાકૃત ભાષા અને દેવનાગરી લિપિના અપૂર્ણ ઢાંચા સંસ્કૃત-લેખન માટે ક્ષમતા ન જ ધરાવે; સિન્ધુલિપિ સંસ્કૃત ભાષા લખવા માટે પૂ મૂળાક્ષરો અને સામંજસ્યપૂર્ણ ઢાંચા ધરાવતી હોવી જોઈએ,
(૬) સિન્ધુલિપિમાં ૪૫૦ જેટલા સકેતા હોવાથી માનવ ભાષાના અને ધ્વનિના તમામ જ્ઞાત અરાહ
અવરાહને વ્યક્ત કરવા માટે સક્ષમ હશે,
(૭) સિન્ધુ અભિલેખામાં શબ્દો વચ્ચે જગ્યા ન હેાવાર્થી સંસ્કૃત ભાષાની સામાસિક પદ્ધતિ પ્રત્યેાજાઈ હરશે,
(૮) મુદ્રામાં ઉત્ક્રાંતિ શબ્દોની વિવિધ દૃષ્ટિએ પૂર્ણતા જોતાં જણાય છે કે લખાણની કળાની એ શરૂઆત નથી, એમાં વિકાસના તમા નથી, પ્રાર્ હરપ્પીય, ( પરિપકવ હપ્પીય ), કે અનુહરપ્પીય જેવુ` શુ` નથી, ચરમ સીમા છે.
(૯) ઉચ્ચ આધ્યાત્મિકતામાંથી ભવિષ્યની પ્રજાને, ( આપ દૃષ્ટાઓએ ) નબળી પડતી જોઈને સિન્ધુ અભિલેખાન, ઇરાદાપૂર્વક. સામાન્ય માણસ તરત ન વાંચી શકે અને પરિણામે સમજી ન શકે એ હેતુથી સિન્ધુ લિપિને ક્લિષ્ટ બનાવવામાં આવી છે. એથી જ, આજે ૧૦૦ થી વધુ વર્ષોથી સેંકડા વિદ્વાનેાના પ્રયત્ન છતાં એ વણ-ઊકલી રહી છે.
(૧૦) સિન્ધુલિપિની ઊડીતે આંખે વળગે એવી એક વિશેષતા એ છે કે મેહેન-જો-દડા તે હરપ્પાના ૐ નીચેના થામાંથી મળેલી મુદ્રાએના મેાટા ભાગમાં એકાદ બે સ કંતા જ આપેલા છે. એનાં મહત્ત્વ અને સાકતા ઓછાં નથી. એ ધાતુ, પ્રત્યય અને તદ્ધિત પ્રવાદિ હાવા જોઈએ, (૧૧) સરકૃત ભાષાની ભાષાકીય વિશેષતાના કારણે ધ્વનિ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ આદિની વિશદ ચર્ચા થતી, એના પરિણામોને લિપિબદ્ધ કરવાં જરૂરી હતાં. સિન્ધુ સભ્યતા ધારકાએ કર્યાં, *યારે ? ગાડટકર ( Goldstucker ) કહે છે કે ગમે ત્યારે. ડો. ગુપ્તા માને છે કે પ્રાતિશાખ્યની ઉત્પત્તિ પહેલાં; આ પ્રાતિશાખ્યુ એટલે અનુ-પાણુિનોય રચના નહિ પરંતુ, એ પહેલાંની, પછી પોતાના સમયમાં એ રચના ભલે ગમે એ નામે ઓળખાતી હોય ! એને પ્રાચીનતમ પુરાવા હરપ્પા અને માહેન-જો-દડામાં હજુ ટાયેલા જ પડયો હશે. (૧૨) આપણા જ્ઞાત સાધના મુજ અન્દ્ર નામના વૈયાકરણે સહિતા પાઠના સર્વ પ્રથમ પદ પાઠ કર્યાનુ મનાય છે. પરંતુ, ઋગ્વેદ પરનું એનું પ્રાતિશાખ્યું. હાલ અસ્તિત્વમાં નથી,
(૧૩) યાસ્કાચાર્ય ના સમય સુધીમાં તે। આચાય, પ્રવકતા, શ્રોત્રિય અને અધ્યાપક પધારી અંતેક શિક્ષકા અને પાઠશાળાએ અસ્તિત્વમાં આવી ગઈ હતી. એમાંથી આચાર્યો તે। મહાન લેખકા હતા. યારઢાંચાના અનુગામીએ અને પાણિનના પૂર્વ ગામીએએ અને સ્વયં પાણિનિએ સૂત્રાત્મક શૈલીમાં વેદો પર ગ્રંથા રચ્યા-પાણિનિએ ચારે વેદી પર, બાકીનાએ અકેક વેદ પર. પાણિનિની અષ્ટાધ્યાયીમાં લગભગ ૪૦૦૦ સૂત્રો છે, એની આ રચના માનવ-બુદ્ધિમતાને શ્રેતમ નમૂના છે. અભિવ્યકિતની કરસર કરવામાં એ પાતાના તમામ પૂર્વગામીએતે ટપી ગયા ! ગેહડસ્ટકર માને છે કે લેખન-સામગ્રીની અપર્યાપ્તતાના કારણે આમ બન્યુ. અત્યન્ત લાધવ કેળવવા માટે પાણિનિની મુખ્ય પદ્ધતિમાં ‘પ્રત્યાહાર’ (વિશ્વવિખ્યાત ૧૪ માહેશ્વર-સૂત્રો), અનુષ, ગણુ-રચના, વિશિષ્ટ તકનિકી સકેતા, અનુવૃત્તિ અને પરિભાષા આદિના ઉપયેગ મહેત્ત્વનાં હતા. અભિવ્યકિતમાં મધ માત્રા જેટલી બચતથી એમને પુત્રજન્મ જેટલે ાનદ થતા ! આ લાધવ પ્રયાગનાં મૂળ સિન્ધુલિપિમાં નથી ! છે, હાવાં જોઈએ,
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧ (૧૪) સૂત્ર-સાહિત્યની શોધ જ એને યાદ કરીને કંઠસ્થ રાખવાની સરળતા ખાતર થઈ હતી.
વ્યાકરણ, છંદ, ધ્વનિ, વ્યુત્પત્તિ આદિ બાબતો અંગેનાં સૂત્રો ટીકા, વિવેચન, દૃષ્ટાન્ત ઇત્યાદિની મદદ વિના ન જ શીખવી શકાય. આ માટે લિખિત સાધન હોવાં જ જોઈએ. છએ વેદાંગમાં “શિક્ષા” એવું અંગ છે જે લિખિત સામગ્રીથી જ સારી રીતે શીખવી શકાય. ઋદિક પ્રાતિશાખ્ય છબદ્ધ છે. સૂત્ર શૈલીને આત્મા એમાં જળવાય છે. આવા પ્રાતિશાખ્યોમાં વૈદિક મંત્ર જે રીતે અવતરિત કરવામાં આવે છે એ રીત મહત્વની છે, પદાક્ષર કમકેશ પ્રકારની છે. અમુક શબ્દો સંહિતામાં જે રીતે આવતા હોય એ રીતે, પદપાઠની જેમ નહિ પણ સંહિતાપાઠની જેમ, લેવામાં આવે–એ પણ અમુક નિયમ સમજવા માટે જરૂરી
હેય એટલાજ ! આ પદ્ધતિનાં મૂળ સિધુલિપિમાં છતાં થતાં હોય એમ જણાય છે. (૧૫) દિપ પ્રાતિશાખ્ય છંદબદ્ધ છે, મહદ અનુષ્ટ્રભૂ અને આશિક રીતે ત્રિકટુભૂ તથા જગતી
છદમાં. એનું ૧૬ ૧૭-૧૮મું પટલ (પ્રકરણ) વિદિક છંદ પર જ છે. એની લેખન-પદ્ધતિને મળતી સાત હરપ્પીય મુદ્રા રાજસ્થાનના કાલીબંગાંમાંથી મળી આવેલા એક સરખા અભિલેખો ધરાવતી એ સાતે મુદ્રામાં બે વૈદિક છંદ અને એ છંદોમાં રચાયેલા બે વૈદિક મંત્રોને લગતું
સત્ર આપવામાં આવ્યું છે: (૧૬) વેદાદિના સંહિતા પાકને પદ પાઠ મને એ કેવળ પ્રાચીન પ્રાતિશાખ્યકારોની અને
સિધુલિપિના યાજકેની કૃપાનું ફળ છે; (૧૭) અત્યારે મળતાં પ્રાતિશાખ્યોમાં તો સિધુ સભ્યતા કાળ પછી ઉમેરો થયા હેય. આમ
સિબ્ધ મુદ્રાભિલેખો એટલે પ્રાચીનતમ પ્રાતિશાખ્ય ! (૧૮) સિધુલિપિની વિશિષ્ટતાઓ : સધિ, પૂર્ણ વાક્યને અભાવ, શબ્દો અને શબ્દસમૂહના
સંક્ષિપ્તયીકરણની પ્રવૃત્તિ, એકાક્ષરી અને દિ–અક્ષરી અભિલેખેના પાયા ઉપર બહુ-અક્ષરી
અભિલેખની રચના, ઇત્યાદિ; (૧૯) કદાચ સિધુલિપિ વાંચી શકાય તે પણ એના અભિલેખોનું દેખીતું અને વિદ્વતાપૂર્વકનું
લાધવ એને પાણિનિના સૂત્રોની જેમ લિષ્ટ બનાવે છે. એમાંયે એને એના મૂળ સંદર્ભમાંથી
અલગ પાડી નાખવાથી એને સમજવાનું દુષ્કર બનતાં મુંઝવણ અનેકગણું વધી જાય છે; (૨૦) આપણને ભલે કિલષ્ટ જણાય પરંતુ, એના લખાણ પાછળ ચોક્કસ નિયમોએ કામ કર્યું જ હશે; (૨૧) એકપદી કે બે-ત્રણ પદવાળા અભિલેખો પાછળ વૈદિક ભાષાને ઇતિહાસ પડયો હોય એમ બને; (૨૨) હરપ્પા અને મોહન-જો-દડેના અભિલેખો તપાસ્યા બાદ ખાતરી થઈ ચૂકી છે કે એમને
દરેક શબ્દ કે શબ્દ-સમૂહ કોઈને કોઈ વૈદિક રચનાના સૂત્રોના ઉદાહરણ રૂપે છે (૨૩) વૈદિક મંત્રના જે પદ કે પદ-સમૂહે સાથે સિધુ મુભિલેખોના શબ્દ કે શબ્દ-સમૂહે સતત
મળતા આવતા હોય એનું સંશોધન કરવાથી મુદ્રાભિલેખોના અર્થની ચેસ ચમચ્છી થઈ શકશે; (૨૪) અદિક તથા તૈત્તિરીય પ્રાતિશાખ્યો અને એના પરની ટીકાની સહાય વિના સિધુ અભિલેને
ઉકેલવાના તમામ પ્રયત્ન કેવળ નકામા અને સમય તથા નાણું બગાડનારા નીવડશે! ઈ.સ. ૧૮૭૫માં હરપામાં મળેલી પ્રથમ મુલા બાદ આજે ૧૦૫ વર્ષ બાદ પણ, ખેટી દિશામાં થતા પ્રયત્નને કારણે, સિધુલિપિની સર્વસંમત વાચના થઈ શકી નથી (અને એ રીતે થશે પણ નહિં).
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુિ
ડિસેમ૨/૮૧
શ
(૨૫) સિન્ધુલિપિ ઉકેલવા માટે કમ્પ્યુટરાની મદદ લેવાયા છતાં જેના ઉપર ઉકેલના આધાર છે એ, વ્યાકરણના નિયમા કે નજીક-નજીકના બે અક્ષરા, સત્તાઓ કે 'કેતાના આંતરિક સમ્બન્ધ જાણી શકાયા નથી.
(ર૬) કમ્પ્યુટર પદ્ધતિમાં :—
સયુક્તાક્ષરો અને સામાસિક શબ્દો તથા એ બનાવવાના નિયમો શોધાવા બાકી છે, ખ. દરેક સંજ્ઞા (નામ) પાછળને અજ્ઞાત મૂળ ક્રિયાક ધાતુ, પૂર્વાંગ અને ઉપસ શેાધાવા આવી છે,
ચ.
ગ. લાંખી ટૂંકી ઊધ્વરેખા, વર્તુલાકાર રેખા, અને કાણીય રેખાનાં મહત્ત્વ અને સૂચિતા તરફ હજી ધ્યાન અપાયું નથી,
ધ.
જે ગુચા ખૂબ જ સૂઝવનારી છે તેને ધ્યાનમાં લીધી જ નથી, અને
કેટલાક અભિલેખા સાથે સ્મૃતિ-વિધાનાત્મક વળાં ( motifs ) હોવાથી ભાષાના તાત્ત્વિક બંધારણનું વિષદ પૃથક્કરણ કરવામાં જ નથી આવ્યું,
(૨૭) શ્રી બી. ક્રે. ચેટરજીને સિન્ધુ મુદ્રામાં પ્રાણીપૂજાનુ તત્ત્વ દેખાય છે એ કુતક છે. વૈદિક ધમ'માં પ્રાણીપૂજા નહેાતી, ઇન્દ્ર અને અગ્નિની પૂજા હતી, એમને જ મળવાન વૃષભ કહેવામાં આવ્યા છે. પુરુષસૂક્તમાં પુરુષને પ્રતીકાત્મક શૈલીમાં પ્રાણી કહેલ છે, નહિ કે પૂજનાથે, સિન્ધુ સભ્યતાના આ દૃષ્ટાઓએ પ્રાકૃતિક ખળાને દેહધારી દેવ બનાવ્યા હતા એ જ રીતે પ્રાણીઓને આ દશા, ઋષિ અને દિવ્ય રૂપ આપ્યું હતું, સિન્ધુ મુદ્રામાં જે પ્રાણીઓ છે. તે જે-તે મુદ્રાસ્થ અભિલેખાના લેખકા છે!
(૨૮) કાપ્યુટર અને શેાધવૃત્તિ ( શેાધ માટે સરકાર તરફથી મળતી નાણુાંકીય સહાય )થી હરપ્પીય અભિલેખા ઉકેલાશે નહિ;
*
6
(૨૯) ‘આર્યોનાં ટાળાં,' ‘ ખેતી કામ કરતા આર્યો,' · પ્રાર્વેદિક આર્યો,' ‘ચઢી આવેલા આર્યો,' મધ્ય એશિયામાંથી આવેલા ભટકતા માર્યો' આ અને આવા શબ્દોથી જ સિન્ધુલિપિ ઉકેલનાશઓને તકલીફ પડે છે. ઋગ્વેદને આવી વાતા અભિપ્રેત નથી, · ઈ. સ. પૂર્વે ૧૩૦૦ આસપાસ ભટકતા એ ભારત પર ચઢાઈ કરી ' એવી વાતા કપાલકલ્પિત છે. (૧૦) વડૂડેલ, પરાલા અને અન્ય લેખકોના લખાણાની અસરમાંથી શ્રી રાવ છૂટયા નથી. સિન્ધુસભ્યતાની ભાષાનું સંશાધન સ્પષ્ટ નિયમોના આધારે થવુ જોઈએ, કૃતક ભાષાશાસ્ત્રના આધારે નહિ.
(૬૧) શ્રી લાલે ઈ. સ. ૧૯૭૩ ના જુલાઈ માસમાં લડનમાં કહ્યું હતુ' : સવાઁ શ્રી એમ. વી. એન. કે. રાવ, અરકા પરપાલા, મહાદેવન અને એસ. આર. રાવ...કોઈ જ સત્યને પામ્યા નથી ! (૩૨) શ્રી મહાદેવન એક જ સ'ક્રુત ( સ ંજ્ઞા, ચિત્ર કે વણુ)ને માત્રા-ચિહ્નોને કારણે અલગ-અલગ શબ્દ-મૂલ્ય આપે છે, જેમકે મત્સ્ય સકેતને, આ રીતે .તે કઈ પણ સકેતમાંથી કાઈ પણુ ( કૃતક) શબ્દ ઉપ-ન થઈ શક્રે!
(૩૩) શ્રી મહાદેવન સિન્ધુલિપિને ભારતીય આર્યોનીને બદલે દ્રાવિડી, મૂળાક્ષરીને ખદલે ધ્વન્યાક્ષરી ને ડાળીથી જમણીને બદલે જમણોથી ડાબી બાજુ લખાતી માને છે !
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કુર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧
પથિક
(૩૪) શ્રી એસ. આર. રાવ વિવિધ સ ંકેતેને ગમે એવા અથ અને ધ્વનિમૂય આપીને વ્યક્તિવાચક નામ અને બિરુદ વાંચે છે ! એમણે કાલ્પનિક રાજાઓનાં નામ પણ વાંચ્યાં છે ! અત્રિ અને ભગ જેવા ઋગ્વેદિક ઋષિઓનાં નામ પણ વાંચ્યાં છે! જેમાંથી સસ અને ડ્ડ જેવા ઋષિએ તેા વેદમાં મળતા યે નથી ! શ્રી રાવના તારી કલ્પનાપ્રધાન પરવાના ઉપર આધારિત છે, વૈજ્ઞાનિક નિયમો ઉપર નહિ !
(૩૫) સેાવિયેટ અને ફિનિશ વિદ્વાનોએ દશ વર્ષ સુધી કમ્પ્યુટર ઉપર મહેનત કરી પરંતુ એમના આધાર જેમાં ૨૦ જેટલી ભાષાઓ અને ખેલીઓના સમાવેશ થાય છે એવા દ્રાવિડીય વ્યુત્પત્તિ શબ્દકા પર હતા. પરિણામે એમનાં કાઈ પણ્ તારો સ્વીકારવાપાત્ર નથી; અજ્ઞાતલિપિમાં લખાયેલી અજ્ઞાત ભાષા માનવ જ ઉકેલી શકે, યંત્ર નહિ !
(૩૬) સિન્ધુલિપિ ઉકેલનારાઓની ગૂંચવનારી ધારણા અને દંતકથાત્મક અને દિ ખામીઓએ સિન્ધુલિપિ અને એની ભાષાને સમજવાની સાચી યુક્તિથી જગતને દૂર રાખ્યુ છે, (૩૭) સિન્ધુલિપિમાં વિરામ-ચિહ્નો, પૂર્ણ વિરામ કે વાકયાતે આવવુ જોઈતુ કોઈપણ ચિહ્ન નથી કારણ કે, એમાં કાઈ પૂણું વાકય નથી;
(૩૮) ગાયત્રી, અનુષ્ટુશ્, પંક્તિ, ગૃહતિ આદિ છન્દોનાં અધારણના ખ્યાલ કેટલાક મુદ્રાભિલેખા પરથી આવે છે.
(૩૯) રાજસ્થાનના શ્રી ગગાનગર જિલ્લામાં આવેલ ગામ કાલીંગ પાસે જ આવેલ હરપ્પીય ટિખાના ઉત્ખનન દરમિયાન એક યજ્ઞકુંડ પાસેથી ( કથાંથી ? રસ્તા ઉપરથી કે દરિયા કાંઠે ગાદી ઉપરથી કે ગાદામમાંથી કે વેપારીના ઘર યા દુકાનમાંથી કે દાણુચોકી પાસેથી નહિ પર ંતુ યજ્ઞકુંડ પાસેથી) એક સરખા અભિલેખ ધરાવતી સાત મુદ્રા મળી છે. એના પ્રાપ્તિસ્થાન ઉપરથી અનુમાન કરી શકાય કે એ મુદ્રાએ નીચેના વૈપિક ઉપયોગ માટે હશે :
.. યજ્ઞના ક્રિયાકાંડમાંના કાઈ ભાગ,
ખ. વેદ-વગĆમાં શિક્ષણનું સાધન,
ગ. વૈદિક છન્દ–ચના શીખવવાનું સાધન,
(૪૦) વેદના પાઠ જાળવવાની એક પદ્ધતિરૂપે એને મુદ્રાંક્ત કરવામાં આવ્યા હશે. શબ્દોની કરસર અને બાંધેલા શબ્દોની વિશિષ્ટ પદ્ધતિ વૈદિપ્ત ઋચાઓના પાઠની ઓળખ આપે છે, જે ઓળખ હરપ્પા અને મેહેન–જો–દડા (જેવાં શહેરાતી) પાઠશાળાએમાં શિક્ષણની પારંપરિક પદ્ધતિમાં ખપ લાગતી હશે, તદુપરાંત, પદમાં અક્ષરાનું સ્થાન બતાવતા ઊલટા પદાક્ષરક્રમકોષ આપવાનું પણ કદાચ અભિપ્રેત હોય, જેથી અભ્યાસમાં સરળતા થાય.
૧૭. ડો. ગુપ્તાએ સિન્ધુલિપિ ઉકેલી આપવાના દાવા કર્યો નથી. એમના પ્રયત્ના પણ એ દિશામાં નથી. હાલ એ લિપિનુ બંધારણ સમજી રહ્યા છે. પરંતુ એ પ્રક્રિયા જ એવી છે કે એમાં આપેઆપ અમુ* અક્ષરાતે અમુઢ ધ્વનિમૂલ્ય આપી જોવાનું મન થાય અને એ આપી જોવાથી જો કઈ સાચા શબ્દ કે વિચાર બનતા હોય તા વધુ પ્રયાગ કરી જોવાનું પણ મન થાય. આ સહજ પ્રક્રિયા આનુષંગિક છે. હાલ તુરંત ડૉ. ગુપ્તાએ સિન્ધુલિપિમાંથી આંકડા અને ગાણિતિક પદ્ધતિ સમજપૂર્ણાંક જુદી તારવી બતાવી છે અને તા. ૮-૪-૧૯૭૮ ના રાજ ગુજરાતના ( હવે માજી ) મા. શિક્ષણમંત્રીશ્રી નવલભાઈ શાહને સિ
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથ
ડિસેમ્બર ૮૧ અંકગણિતની કેટલીક રીતે સમજાવી હતી જેના આધારે એ બંને એકબીજાએ સિંધુ અંક શૈલીમાં આપેલા દાખલા એ જ શૈલીમાં ગણી શકતા હતા ! - ૧૮. વિધાન ભાષાશાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણીના ઉલ્લેખ વિના આ લેખ અપૂર્ણ ગણાશે. એમણે સિધુલિપિ ઉકેલવાનો દાવો નથી કર્યો પરંતુ અમદાવાદ મુકામે શ્રી લા. દ. ભારતીય સંશોધન સંસ્થામાં તા. ૧-૩-૧૯૭૮ ના રોજ “ સિલ્વલિપિના ઉકેલની સમસ્યાઓ ' અંગે એક વિદ્વતાપૂર્ણ વાર્તાલાપ આપેલ હતો. એમણે જ મુવેલ કે લિધુલિપિ અને લિપિમત ભાષા અંગેના મોટા ભાગના પ્રયાસો અહર અટકળ રૂપના, તરંગી, થોડાક અંશે સદ્ધર વિજ્ઞાનિક અને થોડાક પૂરતી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિવાળા છે. ઉકેલની સમસ્યાઓ અંગે ગેમણે જણાવેલ કે એક બે લીટીને ટ્રક ટૂંકા જ લેખે હોવાથી એમને વિષય ઘણો મર્યાદિત હશે અને તદનુસાર એમાં વિવિધ શબ્દો, રૂપે, પ્રત્યેના વપરાશની શક્યતા ૫ ઘણી મર્યાદિત હોવાની લિપિની દિશા અંગે એમણે જણાવેલ કે શ્રી લાલના લેખમાં આ માટેના (દિશા જમણાથી ડાબી લેવા અંગેના) ચકકસ પુરાવા છે. લિપિ વર્ણાત્મક અને ભાવચિત્રાત્મક, મિશ્ર હેવાનો મત વધુ પ્રતીતિજનક હોવાનું તેઓ માને છે.
- ૧૯ શ્રી ભાયાણીએ માત્ર સમસ્યાઓનું જ વિવેચન કરેલું હોઈ એ અંગે મારે કોઈ ટીકા કરવાની થતી નથી, સિવાય કે શ્રી લાલના પુરાવા સદર હેવા અંગેનું તેમનું મન્ત. ઉપરાછાપરી લખાણના આધારે શ્રી લાલે કરેલા તકને શ્રી મહાદેવને રદિયો આપ્યો છે. ( જુઓ ઉપર ફકરા અાંક: ૧૦-(૬)-. (ક) વાળો ભાગ). - ર૦, રાજસ્થાનના કાલીબંગમાં મેં છ માસ સુધી મારા ગુરુ શ્રી લાલ અને શ્રી થાપરના વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન હેઠળ ઉખનન કાર્યની તાલીમ મેળવેલી. મારા બચપણથી જ મેં યજ્ઞ-વિધિમાં ભાગ લીધેલ. ઉખનન કાર્ય દરમિયાન કોઈ નાગરિકના જ મકાનમાંથી યજ્ઞકુંડ મળી આવતા ત્યારે મને -શા વિચારે નહિ આવતા હોય ? હરપ્પીય કિલ્લેબંધ શહેશે અનાર્યો કે દ્રાવિડનાં હોય અને માટે ઇકાદિ દેએ એને નાશ કર્યો હોય એમ મને ક્યારેય નથી જણાયું. મને લાગવા માંડયું હતું કે આ દેવઅસર એ તદ્દન ભિન્ન આનુવંશિક જાતિઓ હેય એમ ન પણ બને ! આદિકાળથી આજ સુધી એક સહજ નિયમ એવો છે કે યુદ્ધમાં જીતે એ દેવ અને હારે એ બહારવટિયા ( રાક્ષસ, દત્ય, અસુર : જે યોગ્ય લાગે તે નામ આપી દેવું ). જીતનારની તરફેણમાં અને હારનારની વિરુદ્ધમાં લેકમાનસ, લો સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય ઘડાતું જાય છે. એમાં હારનારના અવગુણોને મેટા કરીને બતાવવાને અતિરેક થાય છે. શરૂથી આ જ સુધીના આપણું સાહિત્યનું તટસ્થ, કશા જ પૂર્વગ્રહ વિના આપણે જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયાદિ ઘડીભર ભૂલી જઈને, નિરીક્ષણ કરવામાં આવે તે અનેક પ્રશ્નો ઉભા થશે : આખરે ભગવાન વિષ્ણુના મુખ્ય મુખ્ય અવતારમાંથી મોટા ભાગના ક્ષત્રિયોમાં જ કેમ થયા? શ્રી ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર સ્વામી કયા વર્ણના હતા? જૈનધર્મનાં મેટા ભાગના તીર્ષક, કન્યા વર્ણમાં થયા? હિરણ્યકશિપુ અને વાસુદેવ કૃષ્ણની ભાષા વચ્ચે કયો ફરક હતો? “ભગવાન” ગણાતા વિણ કોણ હતા જેમના આટલા બધા અવતાર થયા? વિષણની માફક બ્રહ્મા અને શિવના અવતારની પરંપરા કેમ નહિ? મૂળ બ્રહ્માના ઉપાસક હતા એ અસુરોને શિવને શરણે જતા કેમ બતાવ્યા છે ? શિવ અને બ્રહ્મા જેમને વરદાન આપે એમને નાશ બહુધા વિષ્ણુ કેમ કરતા હતા? વિષ્ણુ જે બ્રહ્મોપાસક કે શિવોપાસાનો નાશ કરે એમને વૈકુંઠમાં વાસ કેમ અપાતે હતે? દેવ-જાતિના વિષ્ણુનો અવતાર મનાતા અને યાદ રૂપી અસુરકુળમાં જન્મેલા વાસુદેવ વૃણે દેવ-રાજ ઈન્દ્રની પૂજાને વિરોધ કેમ કર્યું ?
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર૮૧
પાથ એ જ વિષ્ણુના અવતાર ગણતા ક્ષત્રિય રામે, સામે ચાલીને વેર બાંધીને બ્રાહ્મણ રાવણ વધ કર્યો અને રાવણ અસુર ગણાયા! શા માટે? શું ક્ષત્રિય આર્યો હતા અને બ્રાહ્મણો અસુરે? દે અને અસુર વચ્ચે વારંવાર યુદ્ધો કેમ થતાં હતાં ! કહેવાતા આર્યોમાંથી ચંદ્રવંશીઓએ કેમ દેવ-સંસ્કૃતિ અપનાવી લીધી અને સૂર્યવંશીઓએ કેમ દેવ-સંસ્કૃતિની છાયા પણ ન લીધી ? તપ કરતા અસુર-ઋષિ-મુનિઓ (બાહમણ, ક્ષત્રિય કે ગમે તે)થી દેવરાજ ઇન્દ્રને કેમ પેટમાં ચૂંક આવતી હતી? આખરે “તપ” એટલે એવું તો એ શું કરતા હતા કે એમના “ આશ્રમે ” ઉપર પણ “અસુરો એ જ હુમલો કરવો પડે ?
અમર ના વધુ હુમલા ચન્દ્રવંશી ' આર્યો ”ના “ આશ્રમે ” પર થયા છે કે સૂર્યવંશી “ આર્યો ના ? ગલત આક્ષેપ હેઠળ બ્રહ્માની પૂજ કેમ બંધ કરવામાં આવી? શિવપાસનાને સ્થાને વિષ્ણુના અવતારની પૂજાનું સામ્રાજ્ય કેમ સ્થાપિત થયું? વિષ્ણુના ભક્તો કોણ હતા જેમને માટે એ આટલા બધા અવતાર લેવા પાપા ? જગતને સર્જક પહેલાં કે પાલક ?–પહેલાં કોણ જન્મે ?---શા માટે નારાયણ અને વિબસુનું એકીકરણ કરીને વિષ્ણુની નાભિમાંથી નીકળેલાં કમળ ઉપર બ્રહ્માને જન્મતા બતાવ્યા? શા માટે બ્રહ્મા એ કમળદંડના આદિ-અંત શોધવા જાય? આપણા કહેવા પ્રાગૈતિહાસ અને આઘ-ઇતિહાસના સમયના સાચા બનાવોને ધર્મના જામા પહેરાવીને અવતારવાદ ઊભો કરીને, કર્મવાદ આગળ કરીને એક અવતારના કર્મોના ફળ કે બદલા બીજા અવતારમાં મળવા કે આપવાની ધમકી કે લાલચની નીતિને શા માટે વિષ્ણુના અવતાર સાથે જોડીને, કહેવાતા અસુર-દંત્ય-રાક્ષસોને ભેગે દેવોની લીલાઓને છાવરવામાં આવી?
બને કે સાંપ્રદાયિકતાને ત્યાગ કરીને આ પ્રશ્નોના સાચા જવાબ મેળવવાનો સાચો પ્રયન કરીએ તો જણાશે કે સમાજમાં જે ઊથલ – પાથલ પાંચેક હજાર વર્ષ પહેલાં શરૂ થઈ સેંકડો વર્ષ સુધી ચાલુ રહી હતી એવા પરિણામોના પરિપાક રૂપે આપણે આજે જે છીએ તે છીએ ! એટલું જ નહિ પરંતુ, ધાર્મિક ભાવનાના ઓઠા હેઠળ આપણે આ ઈતિહાસ જાણવાની ઉત્કંઠા પણ વ્યક્ત કરી શકીએ એમ નથી ! પક્ષકાર બનીને આપણે બેસી ગયા છીએ અને આપણી સામ્પતમલીન માન્યતા મુજબનાં જે જન્મજાત ભેદભાવ આપણે આદ્ય એતિહાસિક સમયના પૂર્વજોમાં કદાચ નહાતા એનું એમના ઉપર આરોપ કરીને આય-શ્રાવિડના મિયા પ્રશ્નો ઊભા કરીએ છીએ અને કહેવાતી સિધુ સભ્યતાને વિડીય દરાવવા મરણિયા પ્રયત્ન કરીએ છીએ ! મહાન સ્થપતિ ગણાતા મયદાનવ અને વિશ્વકર્મા “અસુર હતા અને વિશ્વકર્મા દન મિસ્ત્રી હતા જ્યારે મય દાનવે પાંડ માટે જલ-સ્થ રચના કરી હતી તથા વાસુદેવ કુણના કહેવાથી વિશ્વકર્માએ આનર્ત પ્રદેશમાં “ધાર'ની નગર-રચના કરી હતી એ શું સૂચક નથી ? બ્રહ્માના પુત્ર (વામિકી રામાયણના અરયકાંડના ૧૪ મા સંગ મુજબ) કે પૌત્ર (મહાભારતના આદિપર્વના ૬૫મા અધ્યાય મુજબ) ગણાતા કશ્યપની ૨૧ પત્નીઓમાંથી અદિતિના ૧૨ પુત્ર, આદિત્યમાંથી ૩૩ કરોડ દેવે થય; દિતિના પુત્ર દત્ય થયા જેમાં હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ અને સિંહિકા મુખ્ય હતા); ધનુના પુત્ર દાન થયા છે જેમાં શબર, કપિલ અને શંકર જેવાં નામ “અનાય લાણે છે : સુરભિના પુત્ર એકાદશ યુદ્ધો થય (જેમાંથી હર, યંબક અને શંભુ આદિને આપણે “અનાય' ગણશે ૧ " દ્રાવિા ) અને જદુના પુત્ર એટલે નાગ. આ આનુવંશિક ઈતિહાસ વાહિમકી રામાયણ, વિપુરાણ, મહાભારત અને અગ્નિપુરાણમાં આપેલ છે. મને લાગે છે કે આ કથાને “વળું ” અથવા
પ્રતીક' ગણીએ તે પણ એટલું તો માનવું પડે કે પુરાણકારોએ પિતાના યુગની પારંપરિક માન્યતાને કહે કે પ્રાગૈતિહાસને આમાં વાચા આપી છે. આઘ ઐતિહાસિક સમયે એટલે કે સિધુ સભ્યતાના યુગમાં ‘આ’ અને ‘ વાવિડો' હશે કે માન, આદિત્ય દૈત્ય, દાન, રુદ્રો, ગારૂડે અને નાગો હશે? આનુવંશિક દષ્ટિએ તે બધા એને ? એક બાપના સંતાને આજે પણ અંદરો-અંદર કન્યાં “કોઝદારી
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચકું
ડિસેમ્બર ૮૧
૩પ
.
ગુના ' નથી કરતા કે જ ્-જમીન-જોરૂ માટે સર્વોચ્ચ ન્યાયાલય સુધીનાં કાનૂની દાવપેચ નથી રમતા ? હું સિન્ધુ સભ્યતાધારાને ‘ અસુર · કહુ છું એના મતલબ એ નથી કે એ ‘ આય’ નહેતા કે ‘અનાય । હતા. મને તો એમ લાગે છે કે આય' શબ્દના આપણે અ ંતિમ ૨૫૦ વર્ષમાં ખૂબ ગેર-ઉપયાગ કર્યો છે ! ઘેાડા વર્ષ પહેલાં મે એક સાયિમાં અથવા વૈદની એક ઋયા વાંચી હતી (નોંધ ન કરી લીધી એ ભેદત્ર હુ' દિલગીર છુ ) : ‘ ઇન્દ્રે એક રૂપસીને કાઈ કિલ્લામાં પ્રવેશતી જોઈ, તપાસ કરાવી તા એ કિલ્લો કોઈ અસુરને હતા ! ' અથવેદક્ત એ કિલ્લાને અને હરપ્પીય કિલ્લેબંધીને કાઈ સમ્બન્ધ નહિ હોય ? (અને ‘ના’ તા આપણે હરપ્પીય લેખ ધીને તેાડી પાડવા માટે ઈન્દ્રને જ જવાબદાર ગણુશું ?!). મારા વિદ્વાન પુરાવિદ મિત્ર . રમણુભાઈ મહેતા હાલમાં અથવ વેદને પુરાતત્ત્વીય ચિકિત્સક દૃષ્ટિથી અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસાતે એએશ્રી પોતાના પરિશ્રમનુ ફળ આપણને જણાવશે. અહીં ખાટલા વિસ્તારપૂર્વક મારી માન્યતાને શબ્દબદ્ધ કરવાના હેતુ એટલા જ છે કે જો આપણે ‘દ્રાવિડે’ને નિઃશ પણે અસુરે ન માનતા હોઈએ તેા સિન્ધુલિપિને વાંચવાના પ્રયત્નાની પૂર્વભૂમિકારૂપે એ સ ંસ્કૃતિ અને લિપિ દ્રાવિડીય કુલની હતી એવા પૂર્વાગ્રહ છેાડી દેવા જોઈએ. આપણા પ્રયત્નાના પરિણામના પરિપાકરૂપે સર્વ સંમત રાતે મા લિપિ આદ્રાવિડી સાબિત થાય તેા કાને શું વાંધા હ્રાય ? બાકી તત્કાલીન સામાજિક પરિવેશને ધ્યાનમાં લીધા વિના પૂવ્રતુથી પીડાઈને સિન્ધુલિપિના ઉકેલ શાષીએ તે! શું થાય ? એક અશકય કલ્પના કરી જોઈએઃ માને કે સામ્પ્રત*ાલીને જગતના મેટા ભાગને નાથ થઈ ગયેા. પાંચેક હજાર વર્ષ પછીના પુરાવાને હાલના ભારતની રાજ્યમુદ્રા કે રાજ્યચિહ્ન હાથ લાગ્યાં. એ પુરાવિદ્યા ઉપનિષદો, બૌદ્ધ ધર્મ, બૌદ્ધ શિલ્પ સ્થાપત્ય, મૌય સમ્રાટ અશાકનુ શરૂઆતનું ધાતકી અને પછીતુ જીવદયાવાળું સ્વરૂપ, બાથી કે દેવનાગરી લિપિ, ખ'ગ્રેજોનુ' ભારત-શાસન, આઝાદી મેળવવાની ચળવળમાં રેંટિયાનું સ્થાન ાદિ શું જાણુતા નથી અને જાણતા હોય તો પુરાણુ¥ચા માની ધ્યાનમાં લેતા નથી ! હવે, એમના હાથમાં આપણી હાલની રાજ્યમુદ્રા આવી. મથાળે સારનાથના, જેતુ નિર્માણુ અાકે કરાવ્યુ છે એમ મનાતા, સિ ંહસ્તમ્મના સિદ્ધાકૃતિવાળા ખંડિત ભાગ, એની નીચે ગાંધીજીના ટિયાના પ્રતી રૂપ ચક્ર અને એની નીચે દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં (યાદ રહે, ધનિરપેક્ષ, સ્વત ંત્ર ભારતની રાજ્યમુદ્રામાં, આર્યોની દેવ-ભાષા 'માં મુંડ-ઉપનિષદમાંથી લીધેલ સૂત્ર ' સત્યમેવ જયતે' શું કરરો પાંચ હજાર વર્ષ પછીના, આજની સ્થિતિને અને એ સ્થિતિ પાછળના સાંસ્કૃતિક વારસાને અસ્વીકાર કરનાર એ, પુરાવિદે ! સત્ર પ્રથમ તા સિ ંડ્રાકૃતિનું અટન કરશે, પછી ચક્રના મારા ગણી એનુ ાટન કરો, પછી પેલા સૂત્રને ડામેથી જમણે અને જમણેથી ડાભે વાંચનાના પ્રયત્ન કરશે અને એ પ્રયાને પેલી સિહાકૃતિ અને ચક્રાકૃતિ સાથે જોડવાના નિષ્ફળ વધુ પ્રયત્નો કરશે! નહિ કરે ? એમને કાળુ રહેવાતુ કે એ મુદ્રાની નીચે લખેલા મુડ-ઉપનિષદ-કથિત સૂત્રને અને પેલા ત્રણ સિહની આકૃતિના નિર્માતા ગણુાતા, ગરાજ્ય કલિંગના ધાતક, રાજવી અશાકને સાત પેઢીએ પણ સ્નાન સૂતક નથી ! ઠીક આવી જ પરિસ્થિતિ, સ્થૂળ દૃષ્ટિએ આથી વિપરિત સ્વરૂપ ધરાવતી સિન્ધુ મુદ્રાએંના અભિલેખાના ઉકેલના દાવાએ પાછળ નથી ? સિન્ધુ અભિલેખામાં બહુધા સૂત્ર પહેલાં આવે છે, ચિત્ર પછી (આપણી હાલની રાજ્યમુદ્રામાં એથી ઊલટા ક્રમ છે) એથી મેં વિપરિત' શબ્દ વાપર્યો છે. આપણે ઇચ્છીએ કે ઈશ્વરી કૃપાથી સિન્ધુલિપિ ઉકેલવાના પ્રયત્ના સાચી દિશામાં થાય અને માપણે આપણુ મન પૂર્વજો (ભલે એ આય હાય, અસુરા હાય કે દ્રાવિડા હોય)ના સાચા તિહાસથી પરિચિત થઈએ.
<
.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વથક
ડિસેમ્બર/૮૧
સંદર્ભ પ્રથસૂચિ 1. RAY S. K. Indus Script (1963 / 1965). 2 I. *74748 : (1) "" framanzia fosfat teruit te sqfqats gefti?, FILET', a. de
24-12-1656
(?) " faylasu s garintt 2" FAIRI !, M. 2-90-165€. 3, ASKO PARPOLA: "Tasks, Methods and Results in the Stusy of the Indus Script,"
Journal of the Royal Asiatic Society,' ( 1975). x. Iravathan Mhadevan: The Indus Script (1977). v Voichok 5 : "Enigma Un - ravelled,"; 'Sputnic', (Octo. 1980). 4. RAO S. 'R. Lothal and the Indus Civilization ( 1972 )
(?) (-EX 248911s gargan de M.30-99-1660 all 34's. $. Gupta Dr. M. N. (1) "Vedic Meter in Indus Script," Vishveshvaranand Indological
Journal: Vol. XV Pt. II (Sep. 1977). (2). Brevity of Indus Seal Inscriptions -- Why and How ?! Journal of the
Oriental Institute, Vol. XXVIII Nos. 3-4, (March - June 1979), (3) "Homeland of Aryans, " Times of India, 20-11-1975. : (4) “Nehru Fellowship,” Ibid, 2-12-1976. (5) " Indusology,” Ibid, 5-5-1978. (6) "Indus Valley Script,” Ibid, (7). "Harappans and Alpbabets,” Ibid, (?) (8): "Indus Seals,” Ibid, i.
(?) (9) "Soviet Decipherment of the Indus Valley Script" (Urpublished ).
4 MAYURI BUILDERS 4
“LAXMI PALACE!” SHOP No. 516
R,B. Mehta Marg
Ghatkopar ( East ), Bombay-400 077.
Phönes OFFICE : 679106
..
.
Resi : 977446/674570
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. ફાધર એચ. હેરાસ, અને સિક્યુલિપિ
ડો. હસમુખ ધીરજલાલ સાંકળિયા અનુ : શ્રી છોટુભાઈ મ. અત્રિ
આ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પુરાતત્ત્વવિદનું મૂળ વતન ભરૂચ (ગુજરાત , જન્મ તા. ૧૦ મી ડિસેમ્બર ૧૯૦૮. મુંબઈમાં. એમના ગુરુ ફાધર હેરાસની જન્મશતાબ્દી પ્રસંગે, ભારતીય ટપાલખાતાંની મુંબઈના કચેરીએ ખાસ ટિકિટની રચના કરી અને તા. ૧૪-૧૨-૮૧ ના રોજ મુંબઈમાં તેને પ્રગટ કરવા માટે એમને ખાસ આમંત્રણ આપેલું અને તે સાથે પ્રસંગચિત એક કે પણ અત્યાધુનિક લેખ લખવા પણ વિનંતી કરી છે. સાંકળિયાએ અંગ્રેજીમાં લેખ તૈયાર કર્યો, તેની એક નકલ તા. ૧૩-૧૨-૮૧ ના રોજ મુંબઈ જતાં જતાં • પથિક બને મોકલી આપેલી. આ લેખને કેટલોક ભાગ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના તા. ૧૩-૧૨-૮૧ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ છે, જ્યારે પૂર લેખને, શ્રી
અત્રિએ કરેલો અનુવાદ અત્રે રજૂ થાય છે,
૧, પ્રાસ્તાવિક –
ઈ. સ. ૧૯૫માં “પુરાતત્ત્વવિદ હેરામ” પર બેસતાં, ઓક્ષફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટી. બરના મતને મેં ઉલેખ કરેલું કે ફિનલેન્ડના અને રશિયાના વિદ્વાને (અને ફાધર હેરાસ) તથા અન્ય વિદ્વાનોને એ દાવો સ્વીકારી શકાય એમ નથી કે સિધુ મુદ્રાની ભાષા આઘદ્રાવિડીય હતી.'
પથિકના, ખાસ તો સિધુલિપિના ઉકેલને લગતા, આ વિશિષ્ટ અંક માટે મેં શરૂઆતમાં સ્કેન્ડીનેવીમાં અને રશિયાના વિદ્વાનો પ્રયત્નનું ટૂંકમાં વર્ણન કર્યું છે, પછી ભારતના (મહાદેવન અને રાવ જેવા) વિદ્વાનોના અને પછી ઠે. વેટર ફેરસરવિસા ( જુનિયર)ના કાર્યને કાંઈક વિસ્તાર પૂર્વ વર્ણવેલ છે. કારણ કે ફાધર હેરાસની જેમ છે. ફેસરવિસ પણે માને છે કે ભાષા આઘ-દ્રાવિડીય છે. એમણે કેટલીક મુદ્દાની વાચના પણ કરી બતાવી છે અને એવી શુદ્ધ પુરાતત્વીય પદ્ધતિઓ બતાવી છે જે, મુદ્રાઓના ભાવિ અભ્યાસમાં ઉપયગી થઈ પડશે. . ર, ફાધર હેરાસ અને અન્ય વિદ્વાનોનું પ્રદાન :
પૂ. સ્વ. ફાધર હેરાસે આજથી પચાસેક વર્ષથી વધુ સમય પહેલાં સિધુ લિપિને અભ્યાસ રૂશ કલે. આ લેખમાં સિધુલિપિને ઉકેલવાના વિદ્વાનોના મહત્વના પ્રયાસોને મેં ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે. અંતમાં જણાવ્યું છે એમ આ પ્રયાસે મુખ્યમુખ્ય ચાર વર્ગોમાં અને કેટલાય પેટા-વર્ગોમાં વહેંચી શમય, મારા ધ્યાનમાં ન આવ્યા હોય એવા પણ કેટલાક પ્રયાસો થયા હશે. પરંતુ એ ધ્યાનમાં આવ્યથી આ વણી કરણમાં સામેલ કરી શકાશે. વિગતવાર સમીક્ષા માટે વાચકેએ “સાયન્સ ટુ ડે' ના જૂન-૧૯૭૮ના અંકમાં પાના ૨૮ થી ૩૯ ઉપર છપાયેલ મારે અંગ્રેજી લેખ, “રીડીંગ ધી માઈડ ઔર ધી કરન્સ” જેવો જોઈએ. ૩. ફિનલેન્ડના વિદ્વાનું કાર્ય :
ફિનલેન્ડના વિદ્વાનોનાં પ્રકાશનમાં આટલી બાબતને સમાવેશ થાય છે. ઉપયોગમાં લેવામાં આવેલી
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ડિસેમ્બર ૧
પાંચક
ઉકેલ-પદ્ધતિ, પ્રાપ્ત થયેલાં રિામા અને ઉકેલની પ્રમાણિકતા વિરુદ્ધ અત્યાર સુધીમાં કરવામાં આવેલો દલીચેની સા ાની સમીક્ષા. મા ભામતના ઉલ્લેખ એ પ્રકાશનની પ્રસ્તાવનામાં શ્રી એ. પરપાલાએ જ કર્યાં છે. બધા જ પ્રાપ્ત મિલેખા અને કોમ્પ્યુટરની મદદથી બનાવેલ પદાક્ષરક્રમાશ (Concordance ) એટલે કે સકેત જોડાણમાં દરેક સ કૃતનું સ્થાન બતાવતા કેશ ખાતી એક આવૃત્તિ પશુ પ્રસિદ્ધ થઈ છે. ૪. રશિયાના વિદ્વાનનુ કાર્ય :
એ રીતે રશિયન વિદ્વાનોની એક ટુકડીએ સિન્ધુ િવિશે લગતા વિવિધ બાબતેની વિધિવત્ છણાવટ કરી ક
પ્રથમ લેખમાં એલસીવ આ આદ્ય ભારતીય ષિનાં ૧૫ લક્ષની યાદી આપી છે, પ્રતીકા વગેરેનાં આરંતુ એમાં કાળજી પૂર્વક વર્ણન કર્યું છે.
ખીન લેખમાં એ. એમ. કેન્દ્રાતવે આઘ-ભારતીય અભિલેખનુ સ્થાનગત આંકડાકીય વર્ગીકરણ કરીને એની લેખન-પદ્ધતિ નક્કી કરી છે, એનો પરિણામા મરધી, જ્ઞત ભાષાએ મને ભાષા-સમૂહા સાથે સિન્ધુલિપિની શબ્દ રચના અને વાક~--રચનાના ધડતરની તુલના કરવાનું સરળ બનશે.
વાયયું, વી. રાવના ‘ આદ્ય-ભારતીય અનિલાની ભાષા ` નામના લેખમાં દશ લક્ષણો નાંખતે ધારણા કરવામાં આવી છે કે આ આદ્ય-ભારતીય ભાષા ન તા સુમેરિયન, હરીન કે લેમાઈટ ભાપ્ર મળતી આવે છે કે ન સંસ્કૃત અને હિટાઈટ સહિતની ભારાપીય ભાષાઓને. મુંડા ભાષાને પણ્ મળતી નથી આવતી. તેઓ ધારે છે કે આ આદ્ય-ભારતીય ભાષાના કેટલા શબ્દોનાં મૂળ સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં કે સરકૃતમાંથી લીધેલા જણાતાં હાવા છતાં, વ્યાકરણીય રચનાની દૃષ્ટિએ વિડીય ભાષાને મળતી આવે છે.
પૂરતી અભિલેખીય સામગ્રીના અભાવે આ આદ્ય-ભારતીય ભાષાનાં વ્યાકરણ અને શબ્દોના સપૂ અભ્યાસ કરવાનું શા નથી.
બી. વાયએ, વેલચેાકનો લેખ “આદ્ય-ભારતીય અભિલેખા સાથેની વસ્તુઓ પર આકૃતિએ ' નામને છે, આ લેખના લેખક હિન્દુ ધર્મનાં ઉત્તરકાલીન દેવ-દેવીએની આકૃતિ સાથે સિન્ધુ સભ્યતાની કેટલીક આકૃતિઓની તુલના કરે છે. તેમ છતાં સિન્ધુમુદ્રામાં આવતી આકૃતિઓ અંગે તેએ નક્કર સ્પષ્ટતા કરતા નથી, ।. એસ. આર. રાવની માન્યતા ઃ—
ડૉ. રાવના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ‘સિન્ધુલિપિ અને ભાષા ' નામના લેખમાં૪ દાવા કરવામાં આવ્યા છે કે એમણે સિન્ધુલિપિ ઉકેલી નાખી છે એટલું જ નહિ પણ એની ભાષા પણ નક્કી કરી અઢી છે. લાચલ, રંગપુર અને ઝડી મુકામે સિન્ધુ સભ્યતાના અંતિમ તબક્કામાં પક્ષીઓ અને પ્રાણીઓ વગેરેની આકૃતિઓના ત્યાગ કરીને લિપિને સરળ બનાવવામાં આવી હતી એ બાબતનાં નિરીક્ષણુના એમને વિચિષ્ટ લાભ મળ્યા તેથી તેઓ આમ કરી શકયા છે એમ એમનુ રહેવુ છે,
વળી, મા લક્ષણ માહેન-જો-દડા, દેશલપર (કચ્છ), રૂપડ અને જઝઝર (પંજાબ)માં પશુ મળી આવ્યાં છે. ામ, શ્રી રાવના મત મુજબ આપણુને સિન્ધુલિપિના વિશ્વાસભેદે બે સ્વરૂપે મળે છે; પૂર્વ' (‘પકવ' !) હરપ્પીયલિપિ (ઈ. સ. પૂર્વે ૨૫૨૦થી ઈ. સ. પૂર્વે` ૧૯૦૦) અને ઉત્તર હરપ્પીય લિપિ (ઈ; સ, પૂર્વે ૧૯૦૦થી ઈ. સ. પૂર્વે ૧૫૨૦).
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧
૩૯ તેમ છતાં શ્રી રાવ કહે છે કે “પકવ” હરીય લિપિ એવા મિશ્ર પ્રકારની છે જેમાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિનાં ચિત્રો રખાંતિ સંકેતોની સાથે સાથે મળે છે. તદુપરાંત કેટલાક સંકેતે ચિત્ર જેવા લાગે છે પરંતુ શ્રી રાવના મતે એ બે કે વધુ રેખાવિત સંકેતોને જોડવાથી બનેલા સંયુક્તાક્ષર છે. આવા સંયુક્તાક્ષરીને શ્રી રાવ ચિત્રપિ જેવા' કહે છે અને છતાં તેઓ સિધુલિપિ ને ચિત્રલિપિ કે શબ્દષિપિ (Logograph) એટલે કે એક સંકેત એ શબ્દનો ઘોતક હોય એવી લિપિ માનવાને તૈયાર નથી. જ્યારે કે, રશિયાના કરવ, કેડીનેરિયાના પરપલા, અમેરિકાના રિસરવિસ અને ભારતના મહાદેવના એમ માને છે.
ઉપર જણાવેલા બધા વિદ્વાને સિક્યુલિપિની ભાષાને દ્રાવિડીય માનતા હોવા છતાં શ્રી રાવ સ્પષ્ટપણે ભાર મૂકે છે કે સિવિવિ સદના પ્રાચીન ભારતીય આર્યોની પ્રાચીન સ્વરૂપની હનિમૂલ્યામક લિપિ છે, કે પછી આઇ આર્યોનું વૈદિક આર્યો, ઈરાનીઓ અને મિટ્ટાનીઓમાં વિભાગીકરનું થયું એ પહેલાંની એમની ભાષા છે,
મુદ્રાઓનો ઉપભોગ માલની સિદ્ધ ગુણવત્તા બતાવવા સિવાય બીજો ન હોઈ શકે. એથી કાં તો સીધી વસ્તુઓ પર કે પછી એનાં. ખાં (એ. પેકિંગ) પર મુદ્રાની છાપ મારવામાં આવતી હશે. અને અગાઉ હેરાસે અને રિસરવિએ કહ્યું હતું એમ શ્રી રાવ પણ દાવો કરે છે કે પોતે વિવિધ પદાધિકારીઓની ક રાજકર્તાઓની મુદ્રા વાંચી (કે પ્રાપ્ત કરી છે. હાલમાં તો આ પણને આવેદના કુહ્યું અને પિષ જેવા એક શબ્દોનાં કૂદ્દ અને પપૃ જેવા સંક્ષિપ્ત સ્વરૂપે મળે છે. આ બાબત જે તે મુદ્રાનાં મૂળ પ્રાપ્તિ સ્થાન અને જે જે વસ્તુઓના પૂર્વાપર સંબંધમાં એ મળી હોય એ બંને પર કદાચ વધુ પ્રકાશ નાખી શકાય હેત. એક રેખાવિત પ્રાચીન લિપિની બાબતમાંventris Chawic ને એક ઘડા પર એક પ્રાચીન ગ્રીક અક્ષર મળે જેની મદદથી અજ્ઞાત માઈસેનીઅન લિપિ ઉકેલી શકાઈ હતી.
શ્રી રાવ વધુમાં માને છે કે સિધુ સભ્યતાના લોકો અગ્નિ પૂજક હતા અને યજ્ઞમાં પશુ હોમ કરતા હતા. ભાષાની જેમ ધાર્મિક માન્યતામાં પણ હરપ્પીઓ, શ્રી રાવના મતે, આઘ–આર્યોને મળતા આવે છે. હવે, આમાં એ સમજી શકાતું નથી કે હરપીઓને વારંવાર “આધ-આર્યો” કહીને શ્રી રાવ ઋવેદન કાળ કયા ભાન છે ! શ્રી રાવનાં આવાં અનેક વિધાનો પરથી માની શકાય કે એમનાં મતે આર્યો કે આવ આર્યોનું મૂળ સ્થાન સરસ્વતીની ધારીમાં હતું જેમાં હિન્દુ અને એને મળતી નદીઓને પણ સમાવેશ થઈ જાય છે.
હરપીય સંસ્કૃતિને પૂરથી નાશ થયા બાદ અહી થી (સરસ્વતી અને સિંધુ ઘાટીમાંથી) આર્યો પશ્ચિમ એશિયા તરફ રથાનાન્તર કરી ગયા જ્યાં તેઓ ઈરાની, મિકાની જેવા વિવિધ નામથી ઓળખાયા. ૬, વલ્ટર ફરસવિસ (જુનિયર)નું પ્રદાન :
Walter Fairservis (Jr) એ પિતાના, ઝીણવટભરી વિગતપૂર્ણ પ્રકાશન માં પિતાને કરાચીથી પશ્ચિમે લગભગ ૨૫ માઈલ જેટલે દૂર બે નાની નદીઓના સંગમ પર આવેલ અલાહદાને નામના સ્થળેથી મળેલી થેલી મુદ્રાઓનું રાચું પ્રાપ્તિ સ્થાન બતાવ્યું છે. અહીં એક ઓછી ઊંચાઈને દિ બે આવેલું છે. એનું ખૂબ કાળજીપૂર્વક કામ કર્યું હતું. ખેદકામ મહદંશે થરવાર નહતું પરંતુ વસ્તુઓની સ્થિતિના પૂર્વાપર સંબંધિવા તે હતું જ. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આવેલાં ઉત્તર તામ્રામકાલીન સ્થળામાંથી મળી આવેલ Graffiti ના આધારે, અલાહદાનના દિ બામાંથી મળેલી
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ડિસેમ્બર/૮૧ મુદ્રાઓમાંથી કેટલીકના લેખ ઉકેલવાને પ્રથમવાર પ્રયન કરીને ફેરસવિસ કહે છે કે જે મુદ્રાના પાછળના ભાગે કાણાંવાળાં નાકાં છે તેમાં દેરી પરોવીને માણસના દેહ પર પહેરવા માટે તે બનાવવામાં આવી હશે. આ લક્ષણ ઉપરથી તેઓ અનુમાન કરે છે કે અમુક મુદ્રા કે માદળિયું કેણ, કયારે અને ક્યાં લઈ જઈ શકે એ બાબત ચોક્કમ પારંપરિત રિવાજ હોવો જોઈએ.
વળી, અલાઉદીમાંથી મળેલી કેટલીક મુદ્રામાં આકૃતિ અને લિપિની કોતરકામની ધાર પાસેની તાણતા હજુ પણ જળવાઈ રહી છે. એ બતાવે છે કે એવી મુદ્રાને ઉપગ એાછામાં ઓછો થયો છે. એ બતાવે છે કે એને ઉપયોગ કદાચ પદદશક બિલા રૂપે થતો હશે.
મુદ્રાઓ પોતે સમાજ જીવનની અને સમાજ રચનાના પ્રકારની એમ બે બાબતે દર્શાવી શકે.
મેહન–જો–દડોમાંથી મળેલી બે વિખ્યાત મા - ચાર આકૃતિઓની વચ્ચે બેઠેલ એક આકૃતિ અને બે નાગ તથા કેટલાંક જંગલી પ્રાણીઓ વચ્ચે માટીની મુદ્રા- માં અંકિત પશુઓના પ્રકારની ચર્ચા કરીને ફેર સરવિસ પશુઓ અને દેવતા વચ્ચેના દત્તકથાત્મક સંબંધોનું અનુમાન કરે છે. આ અને આવી અન્ય વિચારણા એમને “પશુપતિ ” અને “પાલનપતિ' વચ્ચે ભેદ કરવા તરફ દોરી જાય છે.
કેસરરિસે લખેલા ગ્રન્થમાં અંતે મુદ્રા નિર્માણની પદ્ધતિ પર એક શ્રેષ્ઠ અનુછેદ કાપેલે છે ! વિવેકપૂર્વકનો તુલનાત્મક અભ્યાસ કર્યા પછી તેઓ ૭૮ સંકેત-પ્રતીકેના અર્થ અંગે ધારણા બાંધે છે. આટલા અભ્યાસને અંતે. એમને ખાત્રી થાય છે કે હરપીય મુદ્રાલેખે મહદ છે મૂતિ’વિધાનાત્મક છે.
લગભગ ૪૦ વર્ષ બાદ હવે ફેરસરવિસ હેરસને પગલે ચાલ્યા. હરપ્પા અને મહેન-જો-દડેની ભાષાને સંભવત: આઘ-દ્રાવિડીય માનીને એમણે પણ સિધુમુદ્રાનો અભ્યાસ કર્યો. એમને DEDને લાભ મળે, બીજે લાભ એ મળે છે તામ્રામ કાળનાં અનેક સ્થળોની શેધાએ એમની માન્યતાને ટેકો આપો કે સિંધુ ઘાટીની આઘ-વિડીય સંસ્કૃતિ મધ્ય ભારત અને દખણમાં ક્રમશઃ ગળાઈને દક્ષિણ ભારતમાં, કે જે પાછળથી દ્રવિડ કે મિળ કે તામિલનાડુ તરીકે ઓળખાયો, શિકીભૂત બની.
સિધુલિપિ ઉકેલવાના હેરાસના અને રિસરવિંસના પ્રયાસો પૈકી કેટલાક રસપ્રદ તે એક સરખા છે, બંને વિદ્વાનોએ કેટલીક મુદ્રાઓની વાચના આપી છે. આ બંને વાચનાની આપણે તુલના કરીએ છીએ ત્યારે સમજાય છે કે માલિકી હક બતાવતા કેટલાક સંકેત એક સરખા છે પરંતુ બીજી કેટલાક મહદંશે
પશુઓથી વીંટળાયેલી, ત્રિશળધારી, માથા પર શિંગડાને મુકુટ પહેરેલી આકૃતિ અંકિત મુદ્રાના અર્થધટન અને ઉકેલને સંબંધ છે ત્યાં સુધી આ બંને વિદ્વાનો એ કેન્દ્રસ્થ આકૃતિને દેવ તે માને જ છે (હેરસ એને અન” કહે છે, પરંતુ એ દેવની આસપાસ અંકિત પશુઓને હેરાસ વિવિધ માનવ જાતિઓનાં સૂચક ગણે છે જ્યારે કે ફેરસરવિસ એમને માત્ર પશુઓ જ મને છે. ( કારણ કે તેઓ એ મુદ્રાંક્તિ લેખને “પશુઓના રક્ષ”, વેદના “પશુપતિ 'ને મળ અથ, વાંચે છે). .
. આમ દ્રાવિડ મળલક્ષી બે વિદ્વાની માન્યતાઓ વચ્ચેનો ફરક આપણા મનમાં કુદરતી રીતે કેટલીક શંકાઓ જન્માવે છે. આપણે જાણતા નથી કે કોણ સાચા છે. આપણને એની પણ નવાઈ લાગે છે કે એમની ધારણાનાં મૂળ સાચાં હશે?! તેમ છતાં કેસરવિસે આપેલી લગભગ ૧૭૫ ચિત્ર સંકતોની વાચનાને અભ્યાસ કર્યા બાદ કહેવું જોઈએ કે એમની ધારણું સુગ્રથિત જણાય છે. ફેસરવિ સાચા છે કે નહિ એ કહેવું મારા માટે અટકળબાજી જેવું થશે. પરંતુ ફેરસરવિસે પશ્ચિમ અને મધ્ય ભારતની
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{થક
ડિસેમ્બર/૧ - તામ્રામકાળની સંસ્કૃતિઓની ઘડી Graffiti સાથે જે સામગ્રી આપી છે તે જોતાં એમ જણાય છે કે તેઓ સાચા હોઈ શકે.
વાઘ, ગેડે, મગર, વૃષભ, પાડે વગેરે જગલી અને પાળેલા પ્રાણીઓની સુંદર રીતે કોતરેલી આકૃતિઓ શું બતાવે છે? માત્ર એ પ્રાણીઓનું તત્કાલીન અસ્તિત્વ બતાવે છે, કે બહાદુરી જેવા એના ગુણ બતાવે છે? શું એ શક્ય છે કે આવી પશુઅતિ મુનિઓ લશ્કર કે વહીવટના મુખી કે વડાની ઘાતક છે? જે મુદ્રામાં વાવ, પાડા કે ગેંડા જેવા પશુઓની વચ્ચે કેન્દ્રસ્થ કે મહત્વના સ્થાને મગર અંકિત થયેલ હોય એના આધારે આવી માન્યતા આગળ ધરવામાં આવી છે.
હવે મુખી માટેનો વિડીય શબ્દ “પ્રથમ’ છે એ આધારે, મગરીકૃતિ માટે બે મૂલ્ય નક્કી થઈ શકે: Mutal સ્વર વનિ (ઇ, અ, ઉ) નું કે Modal સ્વર-વનિ () નું મૂલ્ય અને “મુખી કે મુખ્ય માણસ” નું અર્થ મૂલ્ય. વાઘ, પાંડે, ગેડ અને હાથી આદિ પશુ અંક્તિ અન્ય મુક્તઓ જણ આવાં અથ-લક્ષણ સૂચક હોઈ શકે છે કે પછી આવી ચિત્રાંકિત મુદ્રાઓ લશકરી કે અર્ધ-લશકરી જાતિઓ વંશ-પદની ઘાતક હેય. આ પ્રકારના અભ્યાસના પરિણામે અનેક મહત્વની મુદ્રાઓનાં અર્થઘટન હવે પ્રાપ્ત થયાં છે. દા. ત. એક મુદ્રામાં એક વિશિષ્ટ સ્ત્રીને વૃક્ષ પાછળથી એક વાઘ પર હુમલે કરતી બતાવી છે. શન્ય વાચના છેઃ “બહાદૂર ક્ષિકા જે વાઘ જોડે લડે કે રમે છે. “ફેરસરવિસ કહે છે કે હરપીયા સદર્ભથાં શક્ય ગણાય એવી આ માદળિયા પદ્ધતિ છે. ૭. હરપીય પંચાંગ
મોહન–જો–દડમાંથી હાથી દાંતની એક શલાકા મળેલ. સમરસ ઊર્વકપ (Section) વાળી આ શલાને વ્યાસ ૦.૬ સે. મી. અને લંબાઈ ૧૦૨ સે. મી. જેટલી છે. એની ત્રણ બાજુએ ઉપરે સ કે અંક્તિ કરેલા છે. એના કાળજી અને ચાતુર્યભર્યા અભ્યાસ પછી ફેર સરવિસ એવા નિર્ણય પર આવે છે કે આ શલાકા હરપ્પીય પંચાંગ ધરાવે છે. ચંદ્રના ભ્રમણનું નિરીક્ષણ દર્શાવતી આ માપપટ્ટો છે. એના પરથી તારવી શકાય છે કે દરેક ૩૦ માંથી એક દિવસને અડધે ગણતા. પરિણામે ૨૯ દિવસના સોચા ચામાસની હરોળમાં હરપ્પીય મહિને ઊભો રહે છે. આ શલાકાની સહાયતાથી હરપી, માસામાં આકાશ વાદળ છાયું હોય તો પણ, કોઈ પણ દિવસ જે તે માસન કેટલામો દિવસ છે એ નક્કી કરી લાલા હતા. પરંતુ વર્ષને કોઈ પણ માસ નક્કી કરવા માટે કરપીએ આવી જ યુક્તિ અપનાવી હશે એમ આપણે અનુમાન જ કરવાનું રહેશે. કારણ કે માસ નક્કી કરતી આ પ્રકારની શલામને પત્તો, મેકકેને મળેલી અને તેઓ જેને “હાથી દાંતના અંબાર” કહેતા એવી આવા અનેક શલાકાએ હાલમાં, કમ ભાગે, અનેક સંગ્રહાલયો વચ્ચે વહેંચાયેલી પડી હેવાથી, લાગે થી.
હરપીને આધારે ઘઉં, જવ, તલ, કપાસ વગેરેની ખેતી પર હતો એ બરાબર ધ્યાનમાં હોવાથી ખેડૂતનાં પંચાગને આ હાથી દાંત-નિમિત શલાકા પર આપેલાં પંચાગ સાથે સરખાવીને ફેસરવિસે હરપીના ખેતી-આધારિત વર્ષની કામ ચલાઉ માહિતી તૈયાર કરી છે. હરપ્પીય પ્રતીકો અને મુદ્રાંતિ પશુંઓને વિદ્વતાપૂર્ણ અને વિશદ અભ્યાસ કરીને, કેટલાંક સામાન્ય નિરીક્ષણો સાથે રિસરવિણ ચોક્કસ તારણે રજૂ કરે છે.
સર્વ પ્રથમ તે એ કે પુરાતત્વીય સામગ્રીના આધારે જે ધારણું બંધાયેલ કે અન્યાશ્રિત અને વહીવટી પ્રથા ધરાવતી ચુત સમાજ રચના આ વખતે હશે એને મુદ્દાને પુરા ટેકો આપે છે, સિન્ધ મુદ્રાભિલેબેની નીચે મુજબની વાચનાને અર્થ પરથી આ સમજી શકાય છે
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ
વેલિર
ડિસેમ્બર,૮૧
પથિક મુદ્રાભિલેખ અરાસન
સહુનો રાજા અલાન
પ્રાંતિક રાજા
મુખી (?) કલન
અધીક્ષા. વિલમ્પન
અધ્યક્ષ વિલમ્પન
વહેંચણી અધિકારી અધ્યન
ધર્મ ગુરુ હરપ્પીય સમાજ કામ-ધંધાને આધારે જ નહિ પણ ગોત્ર કે જાતિના આધારે પણ વહેંચાયેલ હતો. - બીજું કે ધર્મની બાબતમાં મુકુટધારી દેવ, (૨), સર્વ રક્ષા, જંગલી પશુઓના મુખ્ય દેવ હેય એમ જણાય છે. એનું બિરુદ છેઃ “સમૂહને એકઠા કરનાર.', આની સામે “પાલનપતિ” “અર–મારમ' એટલે કે ગુપ્ત રાજવી તરીકે ઓળખવામાં આવતા. એનું પ્રતીક છે પીપળાનું પાન. એનામાં અનેક શક્તિઓ હતી એમ જણાય છે.
ઉપર જણાવેલ બંને ધાર્મિક વર્ગો વચ્ચે સ્વીકૃત સંબંધ સ્થપાયેલા હશે એમ જણાય છે. મુદ્રાંતિ પશુઓ કુદરતી રીતે જ વંશ-પદ-દશક પ્રતીકો જેવાં જણાય છે. જે વિવિધ ગાત્ર-વંશનું પ્રતિનિધિત્વ કરે છે. દેવને પ્રસન્ન રાખવા માટે એ સમયે મંદિરો પણ હશે. (એરુ' અથવા “સાતનું મંદિર” આને એક દાખલે છે, પરંતુ એ મંદિશ સૂર્ય, અગ્નિ અને કદાચ પજન્યની આરાધના માટેનાં હતાં.
ઉપર જણાવેલી માન્યતાઓ ખરેખર બહુ દૂરગામી છે. ફેરસવિસ પણ સંપૂર્ણ રીતે સભાન છે કે એમની કાર્યરીતિમાં એટલી જ ખામી છે કે એ પિતે દ્રવિડીય ભાષાઓના વિદ્વાન નથી એટલું જ નહિ પણ દક્ષિણ ભારતમાં બેલાતી બોલીઓને ઉપયોગ પણ એમણે કર્યો નથી. તદુપરાંત પૂર્વ—દ્રાવિડીય અને સામ્પ્રત દ્રાવિડીય ભાષા વચ્ચે કાળને જબજસ્ત માળે પડી ગયો છે. આપણું પશ્ચિમેત્તર સીમા અને એની આસપાસને પ્રદેશ પ્રાગૈતિહાસિક કાળની જેમ એતિહાસિક કાળમાં પણ સતત વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ બની રહેલ છે એની પણ તેઓ ગણના કરે છે. અને છતાં પણ જે હરપ્પીય મુદ્રાઓની - લઘુતમ સપાટી પરથી ગુરુતમ અર્થ શોધવામાં આવ્યો છે એ મુદ્રાભિલેખમાં નામમાત્રના ભારતીય આર્યોનાં શબ્દ ન હોય તે એ બહુ આશ્ચર્યજનક બીના ગણાય ! કોઈપણ હરપીય ક્ષેત્રમાંથી દ્વિભાષી અભિલેખે ન મળવા છતાં હરપ્પીય લેકોનાં મન વાંચી લેવાને ફેરસરવિસા પ્રયત્ન ખરેખર હિંમતભર્યો અને અભિનંદનીય છે. ઉપસંહાર:છેઉપર જણાવેલી માન્યતાઓ અને અર્થઘટને રસપ્રદ હેવા છતાં તમામ ભારતનું સમર્થન તે ત્યારે જ મેળવી શકશે જ્યારે કોઈ દ્વિભાષી લેખ કે અન્ય પુરાવો, કાયમ માટે એને સાચાં ઠેરવે. હાલની તકે તે સિબ્યુલિપિ ઉકેલવાની દિશામાં થતા તમામ પ્રયત્નોની આપણે નેધ માત્ર લઈ શકીએ, - આવા તમામ પ્રયત્નને ચાર વિભાગમાં વહેંચી શકાય : - '૧, ધારણાપ્રધાન કે ઊમિપ્રધાન:
(8) લેગડનઃ આઘાભી અને સિધુ સંકેત, પૂર્ણ શબ્દો.
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર૮૧ (ખ) પેટ્રિક ; ચિત્રાત્મક કે ચિત્ર-શબ્દાત્મક, મુદ્દાઓને ઉપયોગ અધિકારીઓ કરતા. (ગ) પ્રાણનાથ રાયઃ ચિત્રલિપિ આવબ્રાહ્મીના અક્ષરની બનેલી હતી.
(૧) સ્વામી શંકરાનન્દ : તાંત્રિક , પદ્ધતિસર અને વિધિવત (દ્રવિડીય પૂર્વગ્રહયુક્ત)
(ચ) પર પલા, ફિનલેન્ડના અને અન્ય.
(છ) રશિયાના એલેકસીવ અને અન્ય. ૩ પદ્ધતિસર અને અર્થઘટનાત્મક
(જ) હંટર : લિપિમુખ્યત્વે કન્યાત્મક, મૂળાક્ષરી નહી, બ્રાહ્મી સાથે સંબંધિત અને માટે સ્વરાન્વિત. (૪) હેરાસઃ સ્વરાન્વિત નહિ પણ વિચારાવિત આ વિડીયો
() ફેર સરવિસઃ સ્વરાવિત નહિ પર વિચારાન્વિત અને આઘ દ્રવિડીય ૪. અર્ધ પદ્ધતિસર અને અર્થ ઘટનાત્મક
(6) એસ. આર. રાવઃ આદ્ય વૈદિક અને વન્યાત્મક
આપણે હેરાસ અને ફેરસરવિસનાં કે લેન્ગડન, હન્ટર અને રાવનાં અર્થઘટનોને સ્વીકારીને સિધુલિપિને આધ-દ્રાવિડીય કે આદ્ય-બ્રાહ્મી કે આધ-વૈદિક–ગમે એ માનીએ પરંતુ હાલની તકે તામ્રામ કાળની કહેવાતી Graffiti અને અશકથી શરૂ થતા, બ્રાહ્મી લિપિમાં લખાયેલા અભિલેબેની વચ્ચે લગભગ એક હજારથી વધુ વર્ષોનો ગાળે પડે છે એ ભૂલવા જેવું નથી.
સંદર્ભ સૂચિ: 1. Sankalia, K. D., Indica, Vol. 13 (1976) p. 11 and Antiquity, 50 (Cambridge
1976) p. 17. 2. Asko Purpola, Sepo Koskenniemi, Simo Purpola and Pennti Aaltv, Further Progress
in the indus Script Deci pherment, Copanbagen, 1970. Soviet Studies on Harappan by G. V. Alekeev, Yu. V. Knorozov, A. M. Kondratov, and B. Va. Volchok, Tr. by Hem Chandra Pande (and) Ed. by Henry Field and
Edith M. Laird. Published by Field Research Projects, Florida, 1969. 4. Abori Vol. LXI, 1980 (Poona, 1981). 5. Excavations at Allahdino, 1 Seals and Inscribed Material, Papers of the Allahdino
Expedition - 1976,
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ગ્રામ્ય :
૯૯, વિકટારિયા રોડ,
મુંબઈ-૪૦૦ ૦૧૦
પટેલ એન્ડ કંપની
ટિમ્બર મરચન્ટસ એન્ડ કેન્ટ્રકટર્સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકટારિયા સૌ મિલ
ડિમ્બર મરચન્ટસ, ૯૯, સ્પ્રે, વિકટારિયા શડ, મુંબઇ-૪૦૦ ૦૧૦
ફોન : ૩૭૨૯૩૬
એક્સિ : ૩૭૨૯૩૬ ફોન બિલ : ૩૭૩૫૫૩ રહેઠાણુ : ૬૭૨૮૫૧
: મુખ્ય એપ્સ :
૧૩૪, રામભાઉ ભાગલે રોડ, ગારપદેવ શડ, મુ`બઈ-૪૦૦ ૦૦૩
પટેલ સૌ મિલ
૧૩૪, રામભાઉ ભાગલે રોડ, ( ગારપદેવ રાડ) મુંબઈ-૪૦૦ ૦૩૩ ફોન : ૩૭૩૫૩૫
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
STEEL WINDOWS & DOORS
Hot-dip Galvanised
A life time guarantee against corrosion for local use or exports.
Available from
SEN-HARVIC
The largest factory of its kind in India
H. O :
Works :
37, Abdul Rehman Street,
Bombay 400 003
T.P. 327740
Industrial Estate Road No. 5, UDHNA-394 210
( Surat-Gujarat ) T.P. 88875
Use Standard Windows as per I. S. 1038
SAVE TIME & MONEY
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
WANT TO PACK YOUR PRODUCTS SAFELY?
Contact us for your requirements of:
* BITUMENISED WAVERPROOF PAPERS;
• JUTELINED WATERPROOF PAPERS;
* BITUMENISED POLYTHENE-LINED PAPERS;
. POLYCOATED KRAFT PAPERS;
• POLYTHENE-LINE HESSIAN
CLOTH & BAGS;
PAPERLINED HESSIAN
CLOTH & BAGS;
• DOUBLE HESSAN BAGS;
* HDPE WOVEN SACKS.
POLYFAB
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'Phone: 324737
INDUSTRIES
B3461(X)
67. BHANDARI St. BOMBAY-400003
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરણને કાંઠે
- છો. મ, અત્રિ પૂર્વાલાપ
આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપરથી તા. ૨૧-૭-૭૨ ના રોજ, એક નગર એ રિબે” નામનું મારું લખેલ દસ્તાવેજી રૂપર પ્રસારિત થયું હતું. મૂળ લખાણ લાંબું હતું. બધા જ લખાણુનું રેકોડીગ સેમિનાથ મુકામે હિરણના કાંઠે આવેલ નગરા ટિંબાના ચાલતા ઉખનન વખતે ઉખનન સ્થળે જ કરવામાં આવેલું હતું. ઉખનન રાજ્યના પુરાતત્ત્વ ખાતા અને પુણેની ડેક્કન કોલેજના સંયુક્ત ઉપક્રમે થયું હતું, ઠે. સાંકળિયાએ “પુરાતત્ત્વવિદ ને અને “ સૂત્રધાર ને પાઠ વાંચેલે. બાકીના પાત્રોના પાઠ બંને સંસ્થાના કર્મચારીઓએ વાંચેલા હતા, જેમનાં નામ નીચે આપ્યાં છે, મને પણ બલવાનું હતું. બાકાશવાણીએ એ રેકોડીગમાંથી સંક્ષિપ્ત સંકલન કરીને રૂપકનું પ્રસારણ કર્યું હતું. સિંધુ સભ્યતાની સમકાલીન અને એની અસરવાળી પરંતુ સ્થાનિક ભાત ધરાવતી પ્રભાસ સંસ્કૃતિ સર્વ પ્રથમ આ અગાઉ આ સ્થળે નોંધાયેલી, હિરણને કાંઠેથી પથ્થરયુગના ઓજારો અને રિબાના ઉપલા થરમાંથી ઈ.સ.ના પાંચમા સૈકા સુધીની વસાહતનાં ચિહ્નો મળેલાં. એ ઉપકનું મારું મૂળ લખાણ નામ માત્રના ફેરફાર સાથે, બાકાશવાણીના સૌજન્યથી અત્રે રજુ કરું છું. પાત્રપરિચય : ૧. સૂત્રધાર : શ્રી છે. મ, અત્રિ
૨. પુરાવિદ : ડે. હ. પી. સાંકળિયા ૩. આદિમાનવ ઃ ડે. કે. દા. અંસારી ૪. પ્રભાસ પહેલાંની સંસ્કૃતિના માનવો : () પુરુષ છે. ડે. મ. કે. વળીકર ર. ડે. ચં. મ. મજમુદાર, (ખ) સ્ત્રી : સુશ્રી ગૌરી પુ. લાડ ૫. પ્રભાસ સંસ્કૃતિની સ્ત્રી : ડે. સુમન પંડયા ૬. ચમકદાર લાલ રંગની સંસ્કૃતિની સ્ત્રી : સુશ્રી નિવેદિતા કે. બગા ૭. મજૂર અને મજૂરણે ?
(1) ભીખા જીવા, (૨) જેઠી માંડા, ડ3) ઝીણી ભવાન, (૪) વાલી વાસા અને (૫) વા વાસા ૮. ઠીકરી રાખવાના ચાના રક્ષક : શ્રી પિ. ડા. ચુડાસમા, ૯. રેખાકાર : (૧) શ્રી ૨. બા. સD, (૨) શ્રી ચં. ગે. પડવળ અને (૩) શ્રી પિ. શિ. ખત્રી. ૧૦. છાયાકાર : શ્રી વિ. કે. નાગપુર ૧૧. ચિત્રકાર : શ્રી શં. કા. કુલકણું. ૧૨. ક્ષત્રપાલીન માનવ : શ્રી મા. ગં. અત્યંકર ૧૩. ભૂરતરશાસ્ત્રી : શ્રી શં. અ. સાળી નેપી : પ્રભાસ પાટણ મુકામે, સોમનાથના મંદિરથી પાંચેક કિલોમીટર દૂર, હિરણ નદીને તીરે, શીતળાના
મંદિર પાસે આવેલ નગરા-ટિંબાનું પુરાતત્ત્વીય ઉતખનન હાલ થઈ રહ્યું છે. ઉખનન કરનારા
તરફથી રજૂ થાય છે......હિરણને કાંઠે.. સૂત્રધાર : આ છે હિરણ નદી. એને તીરે આવેલાં ભાઠામાંથી એકાદ લાખ વર્ષ પહેલાંનાં પાષાણયુગી
આદિમાનવના બનાવેલાં પથ્થરનાં ઓજારે મળી આવ્યાનું સાંભળ્યું છે. કેવાં હશે એ એજરો? પુરાવિદ : એક ધારવાળાં, બંને બાજુ ઘડેલાં, પીપળાનાં પાન જેવાં, ચાકુનાં પાનાં જેવાં, સમાન અંતર
વાળાં, બીજના ચંદ્રને આકાર જેવાં અને ત્રિકોણાકાર; મેટાં, મધ્યમ, નાનાં અને અતિ નાનાં.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
xe
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧
થિક
પથ્થરના એક ઉપળ ઉપરથી બ્લિકાં ઉતારી એને ઘડવામાં આવતાં અને પછી જરૂરિયાત મુજબની ધાર કાઢવામાં આવતી, ક્લિકાં ઉતારી લીધા પછી ઉપળના જે અંદરના ભાગ બાકી રહે એને ગલ કહે છે. જાતજાતના એજારશના ઉપયાગ અનુમાને નક્કી કરેલા છે. એ ઉપરથી 'મ≈માં એને Hand Axe. Cleaver, Scraper, Blade વગેરે કહે છે. સૂત્રધાર : આવાં એજારા ધડનારા શ્રાદિમાનવ એને ઉપયેગ શી રીતે કરતા હશે ? આદિમાનવ ( જાણે કે આચિતા પ્રગટ થઈને) : હાથ-કુહાડીના ઉપયાગ અમે જમીનમાંથી ક ંદમૂળ ખેાદવામાં, જાનવરતુ શરીર ઉધાડવામાં અને હાડકાં ભાંગવામાં કરીએ છીએ. સુત્રધાર : ઝાડ કાપવામાં નહિ ?
આદિમાનવ : ના...ના. કલીવરના ઉપયાગ પ્રાણીઓના શરીરમાંથી માંસ કાપવામાં થાય છે.
સૂત્રધાર : આ...લીવરની ધાર તે અમારા લોખંડના કુહાડાની ધારની જેમ પહેાળી છે. આનાથી ઝાડ પણ કાપતા હશે. કેમ, ભાઈ આદિમાનવ ?
આદિમાનવ : ના, જી. ઠાપવાના, ભાંગવાના, ધસવાના વગેર્ કામ માટે અમે જુદી જુદી જાતના એકધારી એજારા વાપરીએ છીએ. દાત. ( અન્યત્ર જોઈને) એ...એ...પેલી જાય...હું પણ જઉં છું. (દાડવાનેા અવાજ ).
હશે ?
સૂત્રધાર : એક લાખ વર્ષોં પહેલાં થઈ ગયેલા આદિમાનવ બાદ અહીં કાણુ વસ્યું પુરાવિદ : આદિમાનવ ખાદના હજારો વર્ષ સુધીના તિહાસ મળતા નથી. પર ંતુ,
આશરે ચારેક હજાર
વર્ષોથી યે પહેલાં અહીં' માનવ સ ંસ્કૃતિ વિકસી હતી, પરંતુ એને હજુ પૂરેપૂરી ઓળખી શકાઈ નથી. પ્રભાસ પહેલાંની સસ્કૃતિનાં માનવ : પુરુષ (૧) : કયાંથી ઓળખા અમને ? તમે પુરાવિદો તા અમને પ્રભાસ પહેલાંની સંસ્કૃતિના લોકો કહેા છે ને ? કારણ કે, અમે માટીનાં જે વાસણા બનાવીએ છીએ એ, નથી જાડાં કે નથી ર'ગથી દોરેલાં ચિત્રાથી સુોભિત !
સ્ત્રી ( પાછળથી ફૂટીને ખેલતી હેાય એમ ) : એથી શું ? પણ...આપણે નખથી કે અણીદાર સાધનથી કોચી-કોચીને આપણાં માટીનાં વાસણાને સુશાભિત કર્યાં નથી કરતાં ?
પુરુષ (૧) : હા, અને અમારા ઉપરથી પ્રેરણા લઈને જ અમારા પછીના લોકો પાતાના વાસણા ઉપર રંગથી ચિત્રા ારશે એ ન ભૂલશા, હા પુરાવિદ !
પુરાવિદ : ખરું છે. પણુ તમારાં વાસણા રંગમાં પણ સુંદર નહિ અને પકાવવામાં પણ કચાશ જણાઈ છે, પુરુષ (ર) (ખાજુમાંથી કૂટી પડતા હોય એમ) : એનું કારણુ અમારું જીવનધારણ પણ કદાચ હોય. કુદરત સામે અમારે અમારું સતત રક્ષણ કરવું પડે છે. એક વખત તા આ જ હિરણુ નદીમાં એટલું મા...ટુ' પૂર આવેલુ કે અમારા માટા ભાગના વસવાટ લગભગ સાફ થઈ ગયેલા. જે નાશી ગયા તે જ બચ્યા. ઘણાં મકાન પડી ગયાં. બધે જ પૂરનાં પાણી ફરી વળેલાં અને પછી તા મોટા ભાગમાં કાંપ જામી ગયેલા. તે દિવસથી અમે જરા દૂર...પે...લી બાજુ રહેવા ગયા છીએ. પરંતુ...( અદૃશ્ય થઈ જાય છે ). ( સ્ત્રીના ગીત ગાવાના અવાજ) સૂત્રધાર : પ્રભાસ પહેલાંની સ'સ્કૃતિની તરત પછી તે પ્રભાસ સમૃતિ આવે ને ? હશે કોઈ એ સંસ્કૃતિના ભટકતા જીવાત્મા આ ટિ’ખા ઉપર ? અરે! આ કોણ દેખાઈ રહ્યું છે ?...ત...મે ? પ્રભાસ સ’સ્કૃતિની સ્ત્રી : તમે જેને યાદ કરે છે તે ! શી રીતે હું કે કોણ્ છીએ અમે? તમે તે! ફીકરાની ભાષા જ સમજોને
છે
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્વિક
ડિસેમ્બર/૮૧ પુરાવિદ : (સ્વપ્નમાં બેલતા હોય એમ ): આ થરની પણ ખરી ! તમે બેલે તો : સ્ત્રી : હા, તે અમે માંસભક્ષી જ છીએ ! માટીના વિવિધ વાસણમાં માંસ ખાઈએ છીએ. અમે ખાધેલાં
માંસની કરચ સેટેલાં અને વાસ, ઠીકરાં અહીં પડયા જ છે ને ? તમને મળતાં પણ હશે. તમને ચિત્રોને શેખ છે ? અમારાં વાસણ ઉપર લાલ અને કિરમજી રંગની રેખાઓ દોરીને
અમે વિવિધ ભાત પાડીએ છીએ. મને કાળે અને લાલ રંગ ખૂબ જ ગમે છે ! પુરાવિદ : ખરું પણ માનવ, પશુ કે વનસ્પતિનાં ચિત્ર દોરતાં તમને નથી આવડતું ! સૂત્રધાર : કયાંથી આવડે ? જ ઓને તેમનાં વસ્ત્ર નીચે કાળું અને ઉપર લાલ ! (સ્ત્રી પગ પછાડીને ચાલી
જાય છે) કેમ... કેમ ? રીસાઈને ચાલ્યાં કે શું ?...ગયાં એ તે ! પ...ણ...પણ હાથમાં માટીનું
ચમકદાર લાલ રંગનું વાસણ લઈને આ બીજી સ્ત્રી કોણ આવે છે ? ચમકદાર લાલ રંગના વાસણની સંસ્કૃતિની સ્ત્રી : ન ઓળનું આ વાસણને ? તમે કદી રંગપુર ગયા
છે ? ત્યાંના લોકે પણ આવાં જ વાસણો વાપરે છે. અમે આમાં ફળ રાખીએ છીએ. સૂત્રધાર : પણ આ થાળી જેવા આકારની નીચેનો ભાગ વળી શું છે ? સ્ત્રી : એ થાળીનું ટેકણ છે, અને એની નીચે એની બેસણી છે. સૂત્રધાર : પણ એનું કાંઈ નામ પાડશે કે નહિ? પુરાવિદ (વચ્ચેથી) : Dish-on-stand. સ્ત્રી : શું કહ્યું? સુત્રધાર દાંડા ઉપર રાખેલી, એની સાથે ચોંટેલી થાળી .. પણ આવા વાસણ બધે જોવા નથી મળતાં.
તમારી પાસે... સ્ત્રી : અમારા પૂર્વ વિદેશ ગયેલા .. સૂત્રધાર : કયો દેશ ? પુરાવિદ : ઈરાન ! સ્ત્રી : એ જે હોય તે.... ત્યાંના લોકો આવા વાસણ વાપરતા, ત્યાંથી નમૂનાના બે-ત્રણ લાવેલા. હવે
તે અહીંના કુંભાર પણ સરસ રીતે આ બનાવી જાણે છે. અમારા એક પડોશી આ ફૂલ- પાત્રમાં
પૂજા વખતે પુષ્પ પણ રાખે છે ! સૂત્રધાર: મને તમારું ઘર જેવું ગમશે. બતાવશે? સ્ત્રી : ચાલેને. (ત્રણે ચાલે છે). સુત્રધારઃ (ચાલતાં-ચાલતાં) તમારા ગળામાં આ માદળિયું શેનું છે? એ પણ ઈરાનનું તો નથી ને ? સ્ત્રી : એમ છે ત્યારે ! આવું માદળિયું આ ગામમાં કોઈ પાસે નથી. મારા ભાઈ આ પણ વિદેશથી....
ક્યાંથી... ઈરાનથી લાવે. સૂત્રધાર: આમાં આ શેનાં મેં કતરેલાં છે? કુતર અને હરણ જણાય છે. તમારી વાત ખરી લાગે છે.
પૂરા ભારતમાં આવું માદળિયું મેં જોયું નથી. એ. કેમ અટક્યાં ? શ્રી : આ મારું ઘર. સત્રધાર: વાહ કેવું સરસ દેખાય છે? પથ્થરની ભીંત, ઉપર માટીને ગારે છાંદેલ અને છાજે તે
વળી ઘાસ-પાનનું. અંદર આવું ? સ્ત્રી : આવ ને ! સૂત્રધાર ઃ આટલે નાને ઓરડે! અને આવડી મોટી કોઠી છે !
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
ડિસેમ્બર૮૧ શ્રી : અરે આ બાજુની ઓરડી તે આથી પણ નાની છે. સુત્રધાર : ૫ણું આમાં રહે છે શી રીતે ? સ્ત્રી : તમે જુઓ છે એમ ! આ અમારું રસોડું અને આ કોઠાર. છતમાં ટાંગેલાં આ સિકાઓમાં
ખાવાની ચીજ-વસ્તુઓ રાખીએ, વધુ છે પણ શું? કોઠીમાં અનાજ અને ખાવા-પીવા માટેનાં આ...માટીનાં, સાદા લાલ રંગનાં થોડાં વાસણો, અને એથી પણ ડાં, ખાસ પ્રસંગે વાપરવાનાં આ ચમકદાર લાલ વાસણા. મારી માસીને ત્યાં મહેમાન આવેલાં એટલે પેલું ફળપાત્ર
એ લઈ ગયેલાં. એ પાછું લાવવા જ હું ગઈ હતી. સૂત્રધાર : હા, વાસણે તે બધાં જ માટીનાં ! વાડકા, બેઠકવાળા પ્યાલા, થાળી, ખુમચા અને ઘડા. વાહ!
માટીનાં ચિત્રિત વાસણેની જ તમારી સંસ્કૃતિ જણાય છે. પણ એકંદરે આટલાં થોડાં
વાસણેથી જ તમે ચલાવો છે? સ્ત્રી : હાસ્તો વળી. આવાં રૂપાળાં ચિતરેલાં વાસણોનું અમારે કથારેક જ કામ પડે. ચિત્ર તમને ગમ્યાં? પુરાવિદ (ખંડની બહારથી આવતો અવાજ) : હા. પણ પ્રભાસની સંસ્કૃતિની માફક આ સંસ્કૃતિના
ચમકદાર લાલ વાસણ પણ જુદી જુદી રેખાઓ વડે જ વિભૂષિત કરેલાં છે. માનવ, પ્રાણી કે
વનસ્પતિનાં ચિત્રો જોવા મળતાં નથી. સ્ત્રી ; કેણ બોલે છે એ ? સૂત્રધાર ઃ ભૂલી ગયાં? પેલા પુરાવિદ લોકોને સમજાવતા જણાય છે. હું જઉં ત્યારે એમની પાસે? સ્ત્રી : ભલે. આવજો !
(મજ તગારા ફેકતા હોય એવો અવાજ ). સૂત્રધાર: અહીં કશુંક ખોદકામ થતું હોય એમ જણાય છે. લાવને પૂછું આ ભાઈને... આ
શું થાય છે, સાહેબ ? પુરાવિદઃ પુરાતત્વીય ઉખનન. સૂત્રધાર શા માટે? પુરાવિદ અજ્ઞાત ઈતિહાસને જાણવા માટે. સૂત્રધાર ટિંબે ખેદવાથી એ કેમ જણાય? અંદરથી જૂના લેખ નીકળે પુરાવિદ ન પણ નીકળે, અમે નિર્જીવ રિએ નથી ખોદતા. સજીવ માનવીના બનાવેલા અને વાપરેલા
પ્રાચીન અવશેષોને સંભાળપૂર્વક બહાર કાઢીએ છીએ; કહે કે ગત થઈ થયેલા માનવીને અને એની સંસ્કૃતિને આ શસ્ત્રક્રિયા મારફત ફરીને સજીવન કરીએ છીએ. જે યુગનું ઉખનન ચાલતું હોય એના અવશેષો ઉપરથી તે યુગની સંસ્કૃતિ અમારી આંખ સામે તરવરે છે. રાત્રે એનાં જ સ્વપ્ન આવે છે. જાગ્રતાવસ્થામાં અભાનમણે જાણે કે એ જમાના માનવી અમારી સામે ખડે થાય છે. અભ્યાસ હશે તો તમને પણ આવા અનુભવો જરૂર થાય. આવાં શાસ્ત્રીય ઉખનનેથી પ્રાચીન સંસ્કૃતિ અને એના લે વિષે ઘણું ધણું, ન જાણતા હોઈએ એવું,
જાથવાનું મળે... સૂત્રધાર: અહીંથી શું જાણવા મળ્યું? કાંઈક દાખલો આપશો? પુરાવિદ દાખલા તરીકે ચમકદાર લાલ રંગનાં માટીનાં વાસણની સંસ્કૃતિને નાશ થયા પછી સેંકડે
વર્ષ સુધી અહીં લેકે વસ્યા નહોતા. વળી, પ્રભાસ પહેલાંનીથી માંડી દરેક સંસ્કૃતિના લેકામાં કદાચ અક્ષરજ્ઞાન નહોતું એમ અત્યાર સુધીના ઉખનન પરથી જણાય છે.'
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથદ
ડિસેમ્બર,૮૧
મૂત્રધાર : બીજું શું જાણવા મળ્યું ? પુરાવિદ : હજુ તે આરંભ છે. આ બધું શાસ્ત્રીય પદ્ધતિથી જાણવામાં, નિર્ણો બાંધતાં પહેલાં,
ઘણી ઘણું કામગીરી કરવી પડે છે. અહીં કામ કરતા ભાઈ બહેનને પૂછવાથી કાર્ય–પદ્ધતિ
ઘણે ખ્યાલ આવશે. સૂત્રધાર : હા, એ સાચું. ( પસાર થતા એક મજૂરને સંબોધીને) એ ભાઈ, તમારું નામ? મજુર-(૧) : ભીખા છવા. સૂત્રધાર = કામ? અજર-(૧) : મને બતાવવામાં આવે એ જગ્યાએ ત્રિામની ટૂંકી ધારવાળી બાજુથી ધીમેધીમે ખાવું છું. સૂત્રધાર : પહેાળાં પાનાં તરાથી કેમ નહિ? મજૂર-(૧) : કોઈ જૂની ચીજવસ્તુ ધરતીની અંદર દટાયેલી પડી હેય એને ભૂલથીયે ત્રિકમ લાગી જાય
તો એને બહુ નુકસાન ન થાય એ માટે સૂત્રધાર : બધું તમે મજરે જ ખેદ છે? મજુર-(૧) : ના.......ના કાંઈક નીકળવાના અણસાર જણાય, માટીને ઘર બદલત જણાય કે કાંઈ
પણ ધીમેધીમે નીકળતું હોય ત્યારે આ સાહેબો જાતે જ ખેદે છે, કી કૂકીને, એ પણ નાની
અમથી છરીથી ! સૂત્રધાર (ખાઈમાં કશુંક વીણતી જણાતી મજૂરણ-બહેનોને સંબોધીને) : બહેને, તમે શું કરે છે? મજુરણ (૨) ખેદેલી માટીમાંથી ઠીકરાં, મણકા, હાંડકાં, શંખ, છીપ, કડાં અને તમામ છુટી ચીજ.
વસ્તુઓ વીણીએ છીએ. કોલસા પણ લઈ લઈએ છીએ. કેટલીક વસ્તુઓ તે આ સાહેબે ચીપિયા વડે પલાસ્ટિક (પિલીથિલીન)ની કોથળીમાં રાખે છે અને બે પતાકડામાં કશુંક લખીને
પિતાની પાસેના ઓલ્યા ચેપડામાં ચે કાંઈક લખે છે. સુત્રધાર : આ બધું કયાં રાખે છે એક સાથે જ રાખે છે? મજુરણ (૩) : ના રે ના; ઘરેથરનું અને ખાઈએ-ખાઈનું જુદું જુદું. મજુરણ (૪) : અને આમને આમ ન રખાય. જે પણે બધાં ઠીકરાં દેવાય છે. એ...ને પણે સાફ કરેલા
પટમાં ખાનાં નાનાં બનાવ્યાં છે ને છે ત્યાં થરથરને માલ ખાઈના નંબર મુજબ રાખીએ છીએ,
જેમ ટપાલીઓ ગામેગામનાં કાગળ નખનોખા ખાનામાં રાખે એમ. સૂત્રધાર : આ ભાઈના હાથમાં તાવીયા જેવું શું છે ? મકર (૫) કામને કારણે થતી ખાઈની ચારે બાજુને એવળી મે મૂકી શકાય એવી સીધી બનાવું છું, સૂત્રધાર : કમ વળી ? મજુર (૫) એથી ટિંબાના નોખા ખા થર એમાં બરાબર વરતાઈ આવે છે. ઠીકરાં ચેકના રક્ષક : દરેક યર પિતાના રંગ, બંધારણ, એમાં ભળેલા અવશેષ વગેરેને કારણે બીજા
થરથી જુદા પડે છે, દરેક ઘરમાંથી મળતા અવશેષોના સમય ઉપરથી જે તે થરને સમય પણ નક્કી કરી શકાય છે. ચાલો આપણે ઠીકરાં જ્યાં રાખેલા છે ત્યાં જઈએ.
'(ડાઈગ કરનારાને, માપના આંકડાં બેસવાનો અવાજ ). સત્રધાર; આ ડાંસ રેખાકાર (૧)ઃ અમે ખાઈના વંકાપનું રેખાંકન બનાવીએ છીએ, રખાકાર (૨) : ખનનમાંથી નીકળી આવેલ મકાનના રેખાંકન કરીએ છીએ.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ડિસેમ્બર
પાક છાયાકાર ? હું તે આ બધી પ્રક્રિયાને દસ્તાવેજી પુરાવા માટે કચકડામાં મઢી લઉં છું. સુત્રધાર: હે હે આટલાં બધાં ઠીકરાં !
(ઠીકરાં મૂકવા આવનાર મજૂરણને અવાજ : “આ ઠીકરાં ક્યાં મૂકું ?”). સુત્રધાર : વાહ, ઝાડની છાયામાં આ ભાઈ ચિત્રો બનાવવા આવે છે ? પ્રકૃતિના પ્રેમી જણાય છે ! ચિત્રકારઃ માનવી પણ પ્રકૃતિનું જ અંગ છે ને? હું પ્રાચીન માનવીના અને એણે બનાવેલી ચીજવસ્તુ
એનાં રંગીન ચિત્રો દોરું છું. સૂત્રધાર : એમ ! ચિત્રકારઃ હા, છ. ઉખનનમાંથી ઈમારતના અને ઘરવખરીને મળતા સ્થાવર – જગમ અવશેષ ઉપરથી
જે તે વસ્તુ એની અસલ સ્થિતિમાં કેવી હશે એનું અનુમાન કરીને આ ચિત્ર બનાવું છું.
જુઓ આ આદિમાનવનું જીવન ! સુત્રધાર બહુ સરસ.. ચિત્રકાર અને આ છે જુદી જુદી સંસ્કૃતિને અહીં વસેલા કાર્યરત કુંભારે અને તેની કળા. સૂત્રધાર: શાબાન કલાકાર ! જે વસ્તુ પુરાતત્વવિદ લાંબા વ્યાખ્યાન કરીને પૂરેપૂરી ન સમજાવી શકે તે
તમારા દોરેલાં આ ચિત્રોથી ઘેડી ક્ષણોમાં જ સમજાઈ જાય છે ! ચિત્રકાર પણ તે માટે અમારે કલાકે – દિવસે – મહિના અને વર્ષો સુધી સાધના કરવી પડે છે! સૂત્રધાર: ઓહ ! વિવિધ પ્રવૃત્તિઓ મળીને તપશ્ચર્યાનું જાણે કે કારખાનું છે. અને આ ભાઈ ? રખાકાર (૩) : મળી આવેલાં ઠીકરાંને એનાં ખાઈ, થર, યુગ, આકાર, પ્રકાર, રંગરૂપ વગેરે પ્રમાણે
ગોઠવીને એના ચિત્રો બનાવું છું. ઠી ચોક રક્ષક : અમારો ભરોસાપાત્ર આધાર છે આ ઠીકરાં. દાયેલી ખાઈના પહેલા સાત થરમાંથી
મળેલાં આ ઠીકરાં જુઓ. પુરાવિદ : ઈ.સ. પહેલાંના પાંચમા-ચોથા સૈકાથી ઈ.સ.ના પાંચમા સૈકા સુધીનાં આ ઠીકરાં છે. એ
જમાનામાં લેઢાનું જ્ઞાન પણ લેકેને થયેલું. ક્ષત્રપ-ગુપ્ત કાળનાં ચકિત આપવાળાં માટીનાં
વાસનાં આવાં ઠીકરાં સૌરાષ્ટ્રમાંથી ખૂબ મળે છે. સૂત્રધાર (સ્વપ્નમાં બેલત હોય એમ) : જાણે કે આ કાળનો માનવી કશુંક કહી રહ્યો છે? ક્ષત્રપાલીન માનવ : અમારા મકાનના બાંધકામમાં અમે ચુને વાપરીએ છીએ. માટીનાં બનાવેલાં વાસ
ઉપર અમારા પૂર્વજો લાલ રંગનો એપ ચઢાવતા, રામથી આવેલા લોકેએ એ બનાવવાની રીત
એમને શિખવાડેલી. પુરાવિદ : હા, પરંતુ ઈસુની પહેલાંના સમયમાં લાલ અને કાળાં, માત્ર લાલ કે માત્ર કાળાં વાસણ
પણું વપરાતાં, અહી તો ખૂબ જ મોટા પ્રમાણમાં સૂત્રધાર (ઘેનમાં) ; બે કાનવાળું આ લાંબુ પાત્ર શાનું છે?. આવી માદક સુગંધ શેની આવે છે? ક્ષત્રપાલીન માનવ : એ માકુંભ છે, એમાં મદિર છે. બંને વિદેશથી આવે છે. સૂત્રધાર (ઘેનમાં) : તમે લેકે માંસભક્ષી તે છે જ, મદ્યપાન પણ કરો છો? (જવાબ નહિ),
અરેરે ! પૂછતાંની સાથે જ અદશ્ય. (ભાનમાં આવીને) વારુ, અહીં ખેદકામ શા માટે શરૂ કરેલું? પરાવિદ : શ્રીકૃષ્ણ અને યાદવે સાથે આ ભૂમિ સંકળાયેલી છે. પરંપરાગત માન્યતાઓની ચકાસણી માટે,
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર/૮૧
સૂત્રધાર : તા...તા...અહી. સ્વપ્ન જેમ આવી ચઢતા પ્રાચીન મદ્યપીએમાંથી પણ કાઈ તેા યાદવ શી પણ હશે, આપ કાંઈ પ્રકાશ પાડો
પુરાવિદઃ હજુ બહુ વહેલુ છે. આાવતા શિયાળે આપણે ફ્રરીતે ઉત્ખનન હાથ ધરશું ત્યારે આધાર સહિત કદાચ કશુંક કહી શકાશે. હાલ તા એટલું અનુમાન થઈ શકે છે કે ભાગવતાદિ પુરાણામાં જે લાહમુસળની વાત છે તે કદાચ લેહયુગની દ્યોતક અને ખાસ તા પથ્થરયુગી સંસ્કૃતિના લોકો પર લાહયુગી સંસ્કૃતિના લોકોની સરસાઈની ઘોત હોય ..ખીજુ`...આ કિલ્લાના અને મુરજના અવશેષો દેખાય છે એ અતિહાસિક ઢાળનાં છે...ગ્રામવિસ્તારતું શહેરીકરણુ થતુ દેખાય છે....વધુ તો હવે પછીના ઉત્ખનન બાદ જાણી શકાશે,
સૂત્રધાર : વારુ, અહીં પ્રભાસ પહેલાંની સંસ્કૃતિ બાદ પૂર આવેલું અને લાકા આ સ્થળ છેડીને અન્યત્ર ગયેલા અને ત્યારબાદ ફ્રી વસેલા. આ બનાવ અંગે કાંઈ વધુ જાણી શકાશે હું
પુરાવિદ : અનેક પ્રાકૃતિક કારણેાસર આમ ખનતુ હાય છે. ભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્ખલન પ્રક્રિયા અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવતી હોય છે. ભૂસ્તરશાસ્ત્રી આ અંગે જણાવી શકશે.
ભૂસ્તરશાસ્ત્રી : પૂર, ભૂ-ચાલન, ભૂકંપ વગેરે કારણેાથી વસાહતા નાશ પામે છે. લાકો કામચલાઉ એ સ્થળ છેાડી દે છે, અને ફ્રરીને પણ વસે છે.
સૂત્રધાર : આવા ફેરફારના સમય આપ કેવી રીતે નક્કી કરી છે?
ભૂતરશાસ્ત્રી : ભૂ-ચાલનને કારણે ધરતીના થરામાં ફેરફાર થાય છે. થર ઉપર-નીચે થઈ જાય છે, એમાં સળ પડી જાય છે, કે એ ત્રાંસા થઈ જાય છે. આમ વેરવિખેર થયેલા ચરા ઉપર જે થરની રચના થાય એ નવા થર સમાંતર થતા હોય છે. સૌથી ઉપરના વરવિખેર થયેલા ચર અને એની ચે ઉપરના સમાંતર રચાયેલા થરના સથય નક્કી કરી શકાય છે અને એના આધારે ભૂ-ચાલનના સમય નક્કી થાય છે.
સૂત્રધાર : વસાહતી થર અને અવશેષોના કાળ-નિર્ધારણની કાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ખરી ? ભૂસ્તરશાર્થી : અનેક પદ્ધતિ છે. એમાં કારખન−૧૪ ની પદ્ધતિ વધુ જાણીતી છે,
(ધર વાગવાના અવાજ. મજૂરાના છૂટવાના આનંદી લબલાટ ).
સૂત્રધાર : શું-શું હશે આ ભેમની ભીતરમાં ? શ્રીકૃષ્ણ: શરણું... મમ !
ગીરનુ ગેરેટેડ ૧૦૦/ઢકા શુદ્ધ ઘી મેળવવા માટે
વૃંદ્રાવન અમૃતલાલ માતા
ઘી, અનાજ અને કરિયાણાના વેપારી મેટી શાક મારકીટ સામે...જૂનાગઢ આર માટે સપર્ક સાધે
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुलीनमकुलीनं वा वीरं पुरुषमानिनम । चारित्र्यमेव व्याख्याति शुचि वा यदि चाशुचिम् ॥ -वाल्मिीकि મનુષ્યનું આચરણ જ એમ બતાવે છે કે આ કુલીન છે કે અકુલીન, વીર છે કે કાયર અથવા પવિત્ર છે કે અપવિત્ર.
Office : 369124
Fac : 372254
“Jay Jalaram"
નૂતન વર્ષાભિનંદન
ઘર ઘોષ્ઠ: જળ અન્ન પા પા ! तत्र श्रीविजयो मूतिर्बुवा नीतिमतिर्मम ॥
કર્યા વગર કંઈ મળતું નથી. કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, હાક મારતે જા, મદદ તૈયાર છે.
રમેશકુમાર શામજીભાઈ
પાવરલૂમ કાપડના વેપારી
પાંચકુવા, માધવબાગ સામે, મૂળચંદ આસારામ બિહડપ,
અમદાવાદ-૩૮૦ ૦૦૨
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
બરોડા
www.kobatirth.org
IO
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડેરી
સધે ગામડામાં સહુકારના પાયા ઉપર દૂધ ઉત્પાદકોની મ`ડળીએ રચી ખેડૂતને ખેતી સાથે દૂધ ઉત્પાદનના પુરક ધંધા તરફ પ્રેર્યાં છે. તે સાથે શહેરના લેાકેાને શુદ્ધ અને પૌષ્ટિક દૂધની જરૂરિયાતની સાથે સુગમ ગાયસાથી તેમજ શુદ્ધ ઇલાયચી યુક્ત શ્વેત સુગમ શ્રીખ’ડ વગેરે પૂરી પાડવાનું હાથ ધર્યુ છે,
શુદ્ધ અને પૌષ્ટિક દૂધ ખાલગણને મળી રહે અને જનસમહમાં તેના વ્યવહાર વધે એ હેતુથી સ્થાપાયેલા આ સ'ધ દૂધના ચેાગ્ય વિતરણ માટે અથાગ પ્રયત્ન કરે છે. જેના એક ભાગરૂપે દિવસભર શહેરમાં દૂધ મળતું રહે તે માટે જ્યુબીલી ખાગમાં, કમાટીબાગમાં મિલ્કખારની ગાઠવણ કરી છે.
અરાડા કેરીનું ઘી તમામ ઋતુઓમાં એક ઉત્તમ ખાદ્ય પદાર્થ છે. આપના રવાસ્થ્ય માટે હુમેશા ખરાડા ડેરીના દૂધ તેમજ ઘીના આગ્રહ રાખો.
ડેદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
ખરેડા ડેરી, વાદરા---૩૯૦ ૦૦૯
For Private and Personal Use Only
KRUTI
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસપુર મિકસનું કાપડ એવું કાપડ કે જે તમને ફેશનની પાંખે ઉડાડે છે.
પિલીસ્ટર ! કોટન સુટીંગ તથા શટીગ
પિલીટ કોટન ફિલામેન્ટ વેફટ શટીગ પિલીસ્ટર કોટન ! ટેકસાઈઝડ ફિલામેન્ટ વેફટ શટગ તથા સુટીંગ
સુપરફાઈન છેતી, પોલીટર / કેટન છેતી બ્લીટ્ઝ, ડાઈડ તથા પ્રીન્ટેડ પિપલીન, કેટીંગ તથા ડેનીમ લેંગકલેથ તથા ઉત્તમ ગુણવત્તાવાળા અનેક બીજી કાપડની જાતે
ધી સ ર સ ૫ ૨ મિ સ લિમિટેડ
સરસપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૧૮.
ટેલીફેન્સ : ૩૭૪૦૧૭, ૩૭૪૦૬૬, ૩૭૪૧૬૮, ૩૭૬૧૯ ટેલીગ્રામ : રૂપસરસ
ટેલેક્ષ : ૦૧૨ – ૩૮૮
દરેકે વાંચવા વસાવવા લાયક પ્રકાશને પરમ પુરુષ શ્રી રામકૃષ્ણ
ઉષા જોશી
૩૦-૦૦ હું કે
હીરાલાલ ફોફલિઆ
૯-૦૦ સનાતન સમસ્યાઓ
માવજી સાવલા
૪–૦૦ અંતર્વેદી
મકરંદ દવે , દષ્ટિ મંગલ
મેહનલાલ મહેતા
૨૦-૦૦. હથેળીના નારા
પ્રોશિમ રાવળ
કે ૦-૦૦ ઓછી મૂડીના ઉદ્યોગે
ચંદ્રકાન્ત પાઠક
૪ -૦ ૦ મણિલાલ નથુભાઈ દ્વિવેદી આત્મવૃત્તાંત
ધી. છે.
૨૧-૦૦ મહાભારત કથા-૧-૨-૩
કરસનદાસ માણેક
૧૦૨-૦૦ મહાભારતની બાળવાર્તા ૧ થી ૬ એધાણ ગ્રંથાવલી ૧ થી ૩
૮ ૦-૦૦ અન્નપૂર્ણ
ધનવિદ્યા મહેતા
૪૦-૦૦ પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર હતાસા પાળ નાકા સામે, ગાંધી રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧ ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
૩૦-૦૦
મેવાણું
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સિન્ધુ શતકમ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ અંગ્રેજી પદ્મ : શ્રી બી. બી. લાય ગુજરાતી પદ્યાનુવાદ : શ્રી . મ, ત્રિ
j&>
પ્રવેશક
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી નવી દિલ્હી મુકામે ચાલતાં ‘પુરાતત્ત્વવિદ્યાલય'માં ઈ. સ. ૧૯૬૩થી૬૫ દરમિયાન પુરાતત્ત્વની ૨૦ માસની સૈદ્ધાન્તિક અને ક્ષેત્રીય તાલીમ લેવા માટે સરકારશ્રીએ મને પ્રતિનિયુક્ત કરેલ. વિદ્યાલયના નિયામક હતા શ્રી બી. બી. લાલ. રાજરથાનના શ્રી ગગાનગર જિલ્લાના કાલીબ’ગાં ( આ નામની અગ્રેજી જોડણીને કારણે ઘણાં એના ઉચ્ચાર · કાલીન ગન' (ર) ગામ પાસે આવેલા હરપ્પીય ટિખાના ઉત્ખનન વખતે તેઓશ્રીના નિકટ પરિચયમાં હુ` આવેલ. સરકારી સેવામાં દાખલ થયા પહેલાંના મારા ઊંચું-ઊંચુ થતા કવિજીવ રાજસ્થાનના રણમાં હરપ્પીય હિઁખાતે જોઈને પાંગરી ઊઠેલા. જોડકા બનાવવા લાગ્યા. શ્રી લાલ સાહેબના ધ્યાનમાં આવ્યું. મને પોતાના તજીમાં મેલાવવાને બદલે જાતે જ મારા તખ઼ુમાં આવીને, પોતે ઉપયુક્ત સમૃત મથાળા હેઠળ અ ંગ્રેજી પદ્યમાં લખેલી કૃતિની ટાઈપ કરેલી નકલ મારા હાથમાં મૂકીને એને ગુજરાતીમાં પદ્યાનુવાદ કરવા કહ્યું. તા. ૩-૮-૬૪ સુધીમાં મેં એ કાર્ય પુરૂ કરેલ. મારી ફાઈલમાં એની હસ્તપ્રત પડી હતી, શ્રી લાલસાહેબનું અંગ્રેજી પદ્ય છપાઈને પ્રસિદ્ધ થયું છે કે કેમ એની મને જાણ નથી. મારા પદ્યાનુવાદને ૧૭ વર્ષ પછી ‘પથિક્ર'ના ખાસ અંકમાં સ્થાન મળે છે એતા મને આનદ છે. શીકમાં ‘શતકમ્' શબ્દ હોવા છતાં મૂળમાં ૧૪૮ શ્લાક હતા. શ્રી લાલસાહેબે પાછળથી કાપીને ૧૦૦ કરી નાખેલા પરંતુ એ અંગેની અતિમ માહિતી મારી પાસે નથી. હું કવિ નથી. પિંગળ ભણવાને કારણે કવિતા નહિ પણ છંદોબદ્ધ પદ્યરચના કરવા મથામણ કરતા. આ રચના પણ ભાષાનુસારી વિવિધ છંદમાં પદ્ય બહુ જ છે. –ચામાં કયારેક લઘુ-ગુરુની છૂટ લીધી છે : હવની જગ્યાએ દી કે દીધની જગ્યાએ હ્રસ્વ વર્ષોં આવે છે, જો એ જોડણીની જ ભૂલ ન હોય તે! મૂળ રચનામાં મહત્ત્વની વાત એ છે કે મોહેન-જો-દડા, હરપ્પા, કાલીબંગાં અને લાચલના ઉત્ખનના આધારે જ એ લખાઈ છે. નાટયાત્મતા અને પદ્યરચના શ્રી લાલસાહેબને આભારી છે. મૂળઅ ંગ્રેજી રચના પ્રસિદ્ધ થઈ હશે તે નાટચાત્મકતા કે કાલ્પનિક આલેખ સિવાયની દરેક શ્લાક પાસે એને સંબંધિત પુરાતત્ત્વીય સામગ્રીનું ચિત્ર છાપેલુ હશે. હું એમ કરી શકયા નથી એ અદલ દિલગીર છું. આ ખામીના બદલે મે કાઈ-ડાઈ જગ્યાએ પાટીપમાં વાળવાનો પ્રયત્ન કરે છે. શ્રી લાલસાહેખે મને આ અનુવાદ ગમે ત્યાં છપાવવાની મૌખિક છૂટ આપી હતી.
—અનુવાદક
114
પ્રાથન
ચારે હજાર વર્ષોથીયે વધુ પહેલાં, ભારત-પાક ઉપખડાના પશ્ચિમોત્તર ભાગમાં મહાન સભ્યતા વિકસી હતી. એ પ્રદેશની મુખ્ય નદીના નામ ઉપરથી એનું નામ પડયુ. સિન્ધુઘાટીની સભ્યતા, જોકે સિન્ધુધાટીના પ્રદેશથી ધણું દૂર સુધી એવું ક્ષેત્ર ફેલાયેલુ હતુ : પશ્ચિમે બલુચિસ્તાનમાં સુત્કાજેન્ડારથી પૂર્વે ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર સુધી અને ઉત્તરે પંજાબમાં રુપાથી દક્ષિણે ગુજરાતમાં ભગતરાવ સુધી,૨ ઇજિપ્ત, મેસેાપાટામિયા કે ચીનની કાઈ સમકાલીન સભ્યતા ખાટલા વિશાળ ક્ષેત્રમાં પથરાયેલી નહાતી,
પુરાતત્ત્વવિદેશના ત્રિકમ પાવડાથી પ્રકાશમાં આવેલાં પુરાવશેષો એ બાબતની સાક્ષી પૂરે છે કે હરપ્પીય લોકો સ ંસ્કૃતિ અને તર્કનિકી ક્ષેત્રે સિદ્ધિના ઉચ્ચતમ શિખરે પહેાંચેલા હતા, 'સિન્ધુ સામ્રાજ્યના વહીષ્ટ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ ડિસેમ્બર ૮૧
પથિક અને પ્રાદેશિક રાજધાનીઓમાંથી થતું હશે. નગર-આયોજનનું તે તેમની પાસે નિશ્ચિત કર્યું હતું. દા. ત. પાકિસ્તાનમાં સિલ્વને કાંઠે આવેલ મેહેન-જો-દડે, સિન્ધની પિષક રાવી નદીને કાંઠે આવેલ હરપ્પા અને ભારતમાં (હવે સુકાઈ ગયેલી) ઘગ્ગર નદીને કાંઠે, રાજસ્થાનમાં આવેલ કાલીબંગાની વસાહત બે ૨૫ષ્ટ ભાગોમાં વસેલી હતીઃ પશ્ચિમે કિલે અને પૂર્વમાં હેઠાણ ગામ. કિલ્લાની અંદર (ઓછામાં ઓછું મેહન-જો-દડેમાં, જ્યાં વિશાળ પાયા ઉપર ઉખનન થયેલાં છે. કેન્ડાગાર, સભાખંડ, વિદ્યાલય, સ્નાનાગાર અને (સંભવત:) પૂજા સ્થાન. હેઠાણ ગામના રસ્તાઓ પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ જતા, વપરાયેલાં ગંદાં પાણીનો નિકાલ કરવા માટે ભય-ભીતર મેરીઓ,
વજનિયાં અને માપિયાં, મુદ્રાઓ અને મુદ્રાંકનો સુજિત વ્યાપાર તરફ આંગળી ચીંધે છે. ગુજરાતમાં ખંભાતના અખાતની નજીક, ભેગાવો નદીને કાંઠે આવેલ લેથલમાંથી ફુરજા ઉપરાંત એક એવી મુદ્રા પણ મળી છે જે ઈરાનના અખાતમાં આવેલી તત્કાલીન વસાહતોની મુદ્રાને મળતી આવે છે. સામે પક્ષે સિધુ સભ્યતા પ્રકારની મુદ્રાઓ મેસેપિટામિયાના વિવિધ સ્થળોએથી મળી આવી છે. આ પુરાવશેષો એ બાબત અકાટય પુરાવો પૂરો પાડે છે કે એમની જરૂરિયાત વિદેશ–વ્યાપાર માટે હોય તો હરપીય લોકો વિદેશ–વ્યાપાર કરતા હતા.
લલિતકળામાં પણ હરપ્પી મેખરે હતા. સેલખડીમાંથી બનાવેલી ઉપર્યુક્ત મુદ્રાઓ બારીક કોતરણીને એ ઉમદા દાખેલે પૂરો પાડે છે જે વિવે અન્યત્ર ભાગ્યે જ જોયા હશે, સિધુની પાષાણ પ્રતિમાઓ, બે હજાર વર્ષ પછી થયેલા ગ્રીકોની પણ ઈર્ષા પાત્ર બનવાની ક્ષમતા ધરાવે છે. તકનિક દષ્ટિએ, ધાતુ-પ્રતિમા બનાવવાની પદ્ધતિ પણ ઠીક ઠીક વિકસી હતી.
આ પુસ્તિકામાં, આ સભ્યતાનાં કેટલાંક દશ્ય, અંગ્રેજી પદ્યમાં, વાર્તાની ઢબે આપવામાં આવ્યાં છે, પદા-કંડિકાની પશ્ચાદભૂ તરીકે સમ્બન્ધિત દષ્ટાંતનાં ચિત્રો પણ આપ્યાં છે. કથા-પ્રસંગમાં આવતી સખી અન્ય કોઈ નહિ પણ, જ્યાં સ્થા-દો ભજવાય છે એ મોહન-જો-દડોમાંથી પ્રાપ્ત થયેલી નારીની ધાતુપ્રતિમા છે.
પાદ નેંધઃ
૧. શ્રી લાલ સાહેબની મૂળ અંગ્રેજી પદ્ય-રચનાની આ પ્રસ્તાવના છે. ૨. અંતિમ ૧૭ વર્ષ દરમિયાન થયેલાં સંશોધનને પરિણામે સિધુ સભ્યતાનું ક્ષેત્ર, મેહન-જો-દડેના
સંદર્ભમાં, નીચે મુજબ છે :
ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે મહારાષ્ટ્ર સુધી અને પૂર્વે મકરાણથી પશ્ચિમે દિલ્હી સુધી. ૩: કાલીબંગાની હરપ્પીય વસાહતમાં હેઠાણગામ પણ કિલ્લેબંધ હોવાનું પાછળથી થયેલાં ઉખનનેના
પરિણામે જાણવા મળેલ. કચ્છના ખડીર વિસ્તારમાં આવેલ છેળાવીરા ગામની પાસે આવેલ “કેટડા” નામની હરપ્પીય વસાહતનું હેઠાણનામ પણ હિલેબંધ હેવાની શક્યતા છે.
–રશિયાના બે માંધાતા, બગેનીન અને પૃચ્ચે ભારતમાં આવેલા ત્યારે હરપ્પીય વસાહતમાં માત્ર રાજ્યકર્તાઓને લગતા વિસ્તાર કિલ્લેબંધ હોવાની વાત ઉપર કટાક્ષ કરલે કે હરપ્પીય રાજકર્તાઓ આમજનતાને ઈશ્વરને ભરોસે મૂકી દેતા હતા ! એને જવાબ કાલીબંગાં અને જોળાવીરા આપી દે છે !
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પથિક
ડિસેમ્બર/૮૧
તમાં, એટલુ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે જે ખાખતના પુરાતત્ત્વીય પુરાવા નથી મળ્યા એની વિગત કે ચિત્ર દાખલ કરવામાં નથી આવ્યાં.
નવી દિલ્હી, માર્ચ-૧૯૬૪.
~Kushlapatiř
૪. શ્રી લાલસાહેબે પોતાની મૂળ કૃતિની ટાઈપકરેલી તલમાં પાછળથી સુધારા કરીને આ તખલ્લુસ હાથથી લખેલુ' છે, ઉચ્ચાર ?
શાલ
શય્યા કામળ ને ઋતુ શિશિરની, રાત્રી ય વીતી ઘણી, કાંશ્મીરી ઊનના વીંટી લઈ સા, પડયો હતેા હેરથી; ના યાગી, નવ ભક્ત, હિન્તુ કમ આ, વ્યાપી પ્રભા ખંડમાં ? વાસેલાં મુજ હુરતથી, ઊંધી ખા દ્વારા ય
આપે ગયાં ! ૧
સુધરા
જો શ્યામા તરૂણી રૂપસી રસભરી રહેજ
શ્વાસે શ્વાસે શ્રમેથી સ્તન સહુ ધડકી
www.kobatirth.org
વઓ પહેર્યાં હતાં ના બિલકુલ અરે,
હાર લેાભાવતા 'તા;
નેત્ર તેત્રે રસીલાં પૃથુતર મળતાં,
સૂકતી ઊભી,
પારદર્શી હતાં કે ?
મદાક્રાન્તા
આવકારી હસીને. ૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આલી કાંઈ રજત સ્વરમાં રક્તખિમ્બાધરાથી, મુદ્રા કેવી મધુરકરની કણેાથી મઢેલા; શાભે ડાખા ઘૂંટણુ પર ને હસ્ત ખીજો નિત છે, ખેચી જાણે લઈ જતી મને કેાઈ અજ્ઞાત લાકે [૨૩
અનુષ્ટુપ વિસ એની જવા લાગ્યા, શું ય સમજ્યા વિના, સાપાતા ચઢવા લાગ્યાં, એ સહસ્ર હશે. થયાં; ચન્દ્રિકાવત આપશે, હુ" ને એ માત્ર એ હતાં, પૃથ્વીનાં અન્ય કા' પ્રાણી, શ્નવાંછિત ન ત્યાં હતાં ! ૪
tr
પૂછ્યુ મે અહીં શા માટે,
-અનુવાદક
લાવી નિર્જન સ્થાનમાં ? ” ઉત્તર કાંઈ ન દેતાં, શારા પશ્ચિમે કર્યો; શાનમાં સમજાવ્યું કે ‘ જાવુ છે બહુ દૂર ત્યાં,' આરામહીન હૈ રામ ! થયે। આરામ અદ્ભુત !-૫
મનહર
મારી સાથે ચાલતી એ પૂણ્ ચ મુખીને, અધ-ચન્દ્ર જરા જોઈ, પછી જોયા પોતાને; પડયો પીળા લજ્જાથી એ, દાથો જાણે એકદમ, શ્યામ ધનપદ્મ વાંસે છુપાવ્યુ` પેાતાનું મુખ. - ૬ જરા એને એકવાર વિજયીની જેમ જોઈ, ખાલી ચન્દ્રમુખી જાણે ધટડી રૂપેરી ખ; “ યાગ્ય વેળા થઈ ચાલે, જોવા કાંઈ અવનવુ, તમને બતાવુ' આજે સ્વગ પૃથ્વી ... પરંતુ ” 23–9 ચાલ્યાં અમે આનંદથી, મૌનમાં ય હતી મજા, સ્વગ' ભલે રહ્યું દૂર, મજા હતી સ્વ ́જા; માત્ર મજા ? ના, ના જરા કુતૂહલ પણ હતું.. ચઢવાથી ચે ઊતર્યાં, પાંચસે સાપાત વધુ,—‹
અદાક્રાન્તા
જોવા લાગ્યા ચકિત થઈને સૂર્યનાં કિરાને, જે આાવતાં દ્રુતતરગતિથી વીધી એસટ્ટ; ન લેતાં 'તાં પરમ સુખથી યુ અનેા કે હુજાર,૪ પ્રિયાને શું ? નહિ, નહિ, નહિ !
સુપ્રિયા~શી નદીને
ઇન્દ્રવજા
જોયુ' સખીએ, ત–ન સુંદરીએ, કર્યો ઇશારા લઘુ નાવડીને;પ
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
' ,
':
મનહર
ડિસેમ્બ૮૧
પથિક સામે કિનારે જવું 'તું અમારે,
સાબરનું શિશુ નાનું, ખારૂં અને ભોળું ભાળું, નોકાની સાથે તરતા વિચાર-૧૦ કાંઈ પણ ચિંતા વિના, રહ્યું બસ ચરતું : }}', હરિગીત
થોડી ક્ષણ વીતી અને જ્ઞાન થયું એમને, નદીકિનારે માછીમારો બેઠા 'તા બગલાની જેમ, ‘હતું એ તે પશુ કઈ મા શિકારી જે ૧ –૧૮ રિલાવીને જાણે કેઈ, લટકાવીને હું કે કોઈ; હતું રીંછ જોયું અમે, શું એ નહિ શિકારી? ખાવી દયા, મને ગમતી તે પણ,
નાટક-ચેટક દૂર, દેડવાં પ્રાણ બચાવી ! છે કે માછલી જોઈ તડફડતી, જાણે સ્પર્ધા દડવાની હોય, એ વેગ હતા, જોઈ રહી 'તી રૂપસી, મુજ ,
આપત્તિ શું અંક નહિ, જીવન-નાટક ને !-૧૯ જેની જાણે જલકુકડી" !—૧૧
એક શ્વાસે દેડી અમે પહોંચ્યાં ગામ ભાગોળે, અનુટુપ
સમૂહમાં આવતાં જ ભયમુક્ત થઈ ગયાં; નાવિકે એ પૂછ્યું એને, “કોણ આ અતિથિ નવા ?” ધન્ય-ધન્ય, શૂરવીર !” માયું મહેણું માનિની, મિતુ. એણે કર્યો ચૂપ, નેત્રોને નચવી જરા; બેઠાં બંને ધાસ ખાવા, પીપળાની એક નીચે–૨૦ રહ્યાં મૌન બધાં કિન્તુ, હસતાં સખી-મુખના,
અતુટુપ અર્થની કપનાયે હું, કરી શક્યો નહિ ખરા.-૧૨
માનવી માટીનાં જાયાં, માટી-કામે રચ્યાં હતાં,
કેળવતા નર માટી, ઢાળતી’તી ઈટો સ્ત્રીઓ; સૂારે બાજુ ફેલાયેલી ધરતી લલુડી હતી,
ભૂલકાં પ્રભુનાં પ્યારાં, ગમ્મત કરતાં હતાં, સતા તા ખેતરોમાં ઘઉં-બાજરાના છોડ;
થતાં ને કરતાં ખુશ, નવી છ યુક્તિઓ-૨૧ હતા જાણે મથતા એ, મૂકી-ઝૂકી સુણવા, ધબકારા મારે દિલે અજાણુતા ઊઠતા. – ૧૩
જોઈને કાંઈ ખાવાનું, બચ્ચાંનાં એક હાથમાં,
માર્ગમાં ઝપટી બિલ્લી, હતું એના શું ભાગ્યમાં? મૂડી નાવ મુડતું ને ખેતરમાં અમે ચાલ્યાં,
બેઠ” તે ધાનપાળેલ, રેતીના ઢગલા પરે, નિમંત્રણ દેવા લાગ્યા, લીલા-લીલા વટાણા; મજા લીલા વટાણાની જાણે માત્ર ખાનારા,
દેડથો બિલ્લી ભણું તૂત, માખીઓ પણ પીતી રસ, એનાં રમ્ય ફૂલ તણા-૧૪
ભાગી એ ભાતું છોડીને -૨૨ હતાં એંવાયેલાં અમે બની મસ્ત માખી જયમ,
સામેની બાજુએ ત્યાં જ, નિંભાડ બળતું હતું, જેમાં ત્યાં તે અરે! અરે ! તારા ઘેળે દિવસે; હતી ત્યાં પાકતી ઈયે, હશે એ કેટલા ટને?
તારા કદી નાચે ખરા?' પૂછયું મારા વિવેક, ખરે અગ્નિપરીક્ષા જ, જડ-ચેતન સર્વને, તારા નહિ એ તે કિન્તુ, હતો કળાયેલે ભરપ-૧૫ સર્વદા સર્વ સ્થાનમાં ગુરૂતા અર્પતી પરમ-૨૩ હઠા થઈ દૂર અને દૂર વધુ ચાલ્યાં અમે,
બાંટતે આવી ઈટથી ખૂબ ઉત્સાહપૂર્વક, જોયું. એક અનુપમ દશ્ય નાટકીય ખરે
ઊંચાં-ઊંચાં ગૃહે વાળો કઓ એક વ્યવસ્થિત “આવે છે શિકારી” એમ ગંધથી શંકિત થઈ;
તેહના ભાગ બે મુખ્ય, પૂર્વ કે પશ્ચિમે હતા, સાબર જોડું એ થતું'તું બેચેન કંઈ-૧૬
તે બેચેત કઈ ટેક ગાઉની એની, પરિધિ આશરે હતી-૨૪ ઊભાં-ઊભાં ઘૂમી ચારે બાજુ જોયું સાબર, તંદ્રાને તેડતી બોલી સખી કે “પૂર્વ–ભાગમાં, કાન કરી ઊંચા જરા, ચેતેલી-શી નજરે રહે છે જે સામાન્ય, આપણી સ્થિતિનાં સહ, અપાર શ્રદ્ધાથી જોઈ, પિતાના પતિને જરા, પશ્ચિમ ભાગમાં રે” છે અમારા ધર્મ–રાજવી, સાબરી તે બેઠી રહી હતી જોકે ભયાકુલા-૧૭ તથા રાજ્ય-પરિવાર સદા દર્શન-દુર્લભ !”—૨૫
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ધરી ૮૧
પ્રવેશ્યાં હર્ષથી બંને હેઠાણ પુરમાં અમે, રસ્તાઓ જેહના સર્વે જતા ઉત્તર-દક્ષિણે; ગલી બીજી બધી નાની કાપતી કાટકણમાં, આ રીતે ગામની સારી હતી સુંદર ભેજના-૨૬ નાનાં-મોટાં ગૃહે સર્વે, બાંધ્યાંતાં યોગ્ય માપમાં, અંગ્રેજી પદ્ધતિ જેવી, બાંધણીની હતી લા; મુખભાગ બધા સાદા, જણાતા શુષ્કસા હતા, ગમે જે આધુનિકોને, હતી કે એવી શુષ્કતા-૨૭ પરંતુ સ્વછતાને તે સ્તર ઊંચો બહુ હતું, ગામનાં સર્વ માર્ગોમાં છવાઈ બંધ મોરીઓ; હતાના દિલ્હીની જેમ ખાડા પાણી ભર્યા કયહીં, નિસાસા નાખતા લેક વર્ષોમાં તે જ્યહીં-તહીં-૨૮ વિશાળ ઘર દેખાયું સખીના પરિવારનું. ગામના અગ્નિ ખૂણામાં વસેલા વાસમાં હતું; નહતી પિટની ચિંતા ગૃહ એમ બતાવતું, મારામાં, કહું સાચું તે, ઈર્ષો–-ભાવ જગાડતું-૨૯
હગીત બેલી સખી કે “અહીં રહું છું હું બહેન પિત્રાઈ સાથે માત-પિતા તે દક્ષિણમાં છે બહુ અહીંથી દૂર ગયાં; માફ કર મને યાદ ન રતું પુરતણું એ પૂરું નામ, એક નદીના મુખ પાસે છે એ વસેલું એટલું યાદ-૩૦ આવ્યા'તા અહીં ગઈ વેળાએ
જ્યારે પિતાજી એ પુરથી, કરી પ્રશંસા વાત કરતા વહાણનીને કુરાની; વાતેથી શું ? લાવ્યા'તા એ ચીજો મઝાની નવી-નવી,” બોલી, હરખાતી, થોભીને વેણીમાંથી સૂચિ ખેંચી-૩૧ સૂચિ બતાવી ફરી બોલી કે “ફરે પિતાજી દેશ-વિદેશ વ્યાપાર અથે કરતા રે'તા બ્રમણ સમુદ્ર પશ્ચિમ કે; લઈ જાય છે વસ્ત્રો તેઓ અને સુગંધી વસ્તુ ઘણી, બદલામાં લાવે રત્નો ને સામગ્રી શુંગાર તણી – ૨
અનુ૫ ખેતરવા હતાં ચાલ્યાં વાતને રસ લૂંટતાં, પહોંચ્યાં ગૃહની પાસે પિત્રાઈ ભગિની તણું; સખીને આવતી જોઈ પૂછડી પટ્પટાવતે, શ્વાન, પદો પહેરે સ્વાગતાર્થે કુદી પડયે-૩૩
ઈન્દ્રવજી ડોકાઈ કોઈ મુખ બારીમાંથી વઘુ : “અરે એ કયમ આજ જરદી,
પાછી ફરી તું, વીતી ઠીક રાત્રી ક” છોડી દીધી ત્યહી વાત અધીર -૩૪
અનુષ્ણુપ શર–સંધાન શી દૃષ્ટિ ફેંકી મારી પરે અને, ગાલ ચ્યા લાલ લજજાથી ત્વરાથી બહાર નીકળી; ‘હશે તે બહેન, વિચાર્યું : પિત્રાઈ સખીની નક્કી, મળ્યાં અમે અને એની ધનુષી ભમરો ઢળી –૩૫
ગૃહનો સર્વ શૃંગાર ભગિનીએ કર્યો હતો, ખડે બે-ચારના કિડુ હતા ત્રીસેક જેટલા; હતી જન્મેલી એ બંને ભાગ્યને લઈ સાથમાં, ઘડવું ભાગ્યને 'તું ઘડતું ભાગ્ય એમને –૩૬ અવ્યક્ત ભાવના સવે પિત્રાઈ ભગિની તણી, થતી'તી વ્યક્ત આચારે ગૃહમાં, સર્વ કે” તણા; ઉપેક્ષા ભાવથી કિંતુ હતું આ જોડલું દુઃખી કરે ચીં-ચી સદા બંને બિચારાં શુક-સારિકા,-૩૭ કહ્યું મારી સખીને, જે ચિંતા કાંઈ ન સેવતી, યાદી દેતાં ભગિનીએ “પૂજાથે જવું આપણે _આજે છે ધર્મનું પર્વ તહેવાર શ્રેષ્ઠ વર્ષના, અરે, ભૂલી ધર્મ જેડે તને ના નાન-સૂતક.”-૩૮
ધર્મિષ્ઠા ભગિની મારી સ્નાન ખાતર સ્નાન હું આવીશ કરવા સાથે સ્નાન તે ગમતું મને; પરંતુ સ્નાનની પહેલાં પેટ-પૂજા જરા કરી લઈએ તો કહે કેમ, વેળા શું એની ના થઈ ?”-૩૮ પડી ભેઠી ભગિની, ને છતાં યે શાંત ભાવથી, સંબંધી મુજને બેલી (કરવા માત્ર સ્પષ્ટતા): “શેતાન છોકરી આ છે, અતિથિ ! કરજો ક્ષમા ! અસમ્બહ, અધામિક વાતમાં મસ્ત રે' સદા.”-૪૦ શિરાવ્યાં શેર-શી બંને સ્વાદિષ્ટ તાજી વાનીઓ, પૂજા પહેલાં ન ખાનારી બહેને ચાખ્યું એ નહિ; દેવ–પૂજા કરી પહેલાં પેટ-પૂજા પછી કરો', ધર્મની આવી આજ્ઞા શું હશે સત્ય સનાતન ?-૪૧
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૧ પહેરી શ્રેષ્ઠ પરિધાન બંનેએ ટાપટીપથી, રાજ્યની પ્રભુ-શક્તિના સુપ્રતાપી પ્રતીકશે, સ્નાનાને સજવા માટે લીધી શંગાર–મંજાણા; ગરવો ગઢ એ દાતા ગર્વને સર્વને હતે.–૫૦ દર્પણ, દાંતિયો ને, તે ન જાણે શું ભર્યું હતું, હતા એ ગઢમાં રેતા, પુરના ધર્મ – રાજવી, સ્નાનાર્થે, પૂજનાર્થે ને થયાં સૌ ચાલતાં અમેજર
રાજ્ય-ગુરુ, રાજવંશી, અને અન્ય મહાજને; એમના ધર્મની આજ્ઞા કર્તવ્ય ગણતી હતી, બીજા એ જન રેતાં'તાં, હતું જીવન જેમનું પૂજાને સહુ કો માટે વિશેષ પર્વણી–દિને; અંતિમ ઢબમાં રહેતું', પરી-લે-કથા સમું.-૫ તથાપિ વામપંથી ત્યાં નો'તા એમ નહિ ખરે, હું અને સખીઓ મારી, પ્રવેશી ભયભીત–શાં, સર્વ તત્રે સ્વતંત્રો એ સ્વાતંત્ર્ય શું જતું કરે?–૪૩ ઉત્તરી દસ્વાજેથી, ગરવા ગઢમાં ગયાં; હતા એ માનતા ચગ્ય પર્વને ખૂબ માણવું, હતા ઢળાવ તે ધીમે, ચઢવો તે સહુને પડે,
ઘૂમવું તડકામાં બે રમવું શતરંજથી; સપાટ પીઠ–શા ભાગે પહોંચવા કાજ ઉપલા-પર રસિયાં બાળકો સર્વે કૂદાકૂદીનાં હેય તે, નિવાસે, ભવને કાંઈ, સ્થાપત્યો, આલયો તયા, ધર્મનું પકડી નાડું દેષ દેવો ઘટે નહિ-૪૪ રાજયમાં નામ પામેલાં, હતાં ત્યાં ગર્વથી ખડાં; મેટે ભાગે જ કિંતુ હાલ ધમ–પરાયણ, ડાં–શાં બહારથી જોયાં, છતાં એવી મઝા પડી. ધર્મનાં પર્વનું દશ્ય તેથી ત્યાં નજરે પડયું; ઈચ્છતો સર્વ જેવા હું, કિન્તુ જોઈ શક્યો નહિ-પ૩ ગામનાં મુખ્ય દેવની પૂજાથે પશ્ચિમે જતાં
નાનાગાર દીઠું એક, લંબાપરે દીસે રૂડું, હતાં ટોળે વળી લેકે; અમેય પશ્ચિમે વળ્યાં-૪૫ ભાવે જલ બિલેિરી, યુવાન-દિલને બહુ હેઠાણ પુર નીચેથી અમે ધામે જતાં હતાં, પાસે સાંકડે એની મા એક જ હતું, દેખાય ત્યાં જરા દૂર મિલ્લે ઉપરકેટનો ! વસ્ત્રાગાર ભણી સર્વે સ્નાનાથને લઈ જતે -૫૪ ઊભેલી છાતી કાઢીને દીવાલે ગઢની ઊંચી, જોઈને જલને દેડી સખી તે જલધેલી–શી,
બુરજો યોગ્ય સ્થાને ને ઊંચાઈ ત્રીસ ફૂટની !-૪૬ અરે-અરે કહું ત્યાં તે કૂદીને કુંડમાં પડી ! પડયા ત્યાં નજરે મારી ઊભેલા બુર પરે, પડી તે છો પડી કિન્તુ વછૂટો વટહુકમે, કદાવર રક્ષકે જાણે ભરતા ચેક, બેલતાઃ બનેના બાયેલા કૂદ', વદી એ તાળી પાડીને.–૫૫
મૂકીને શાણપણ નેવે સત્તાને નમવું ઘટે !” હાય વિધે ! નહિ શીખ્યો તરતાં, આવડે થયે, હત દૂર છતાંયે આ દશ્ય લાગ્યું ડરામણું - ૭ બુદ્ધિ લાગી થવા હેરી, ત્યાં એક તુક્કો મૂક્યો જમણા હાથમાં રાખી ભાલાં લાંબાં ચળકતાં, “ન વાતી ટાઢ જે હેત, ડર ના તાવન હતું, ડાબા ખભા પરે ધીંગાં ધનુષ્યો લટકાવીને;
બતાવી તે તને દેત, કિન્તુ લાચાર છું સખે !”-પ૬ પીઠ પરે ગ્રહી ભાથાં ઝાઝેરાં બાણથી ભર્યો',
બિમારી તે હતી બહાનું, કહેવું મિતુ જોઈએ, બરમાં સામસામા આવ-જા કરતા હતા.-૪૮
આશીર્વાદ બની છુપા, વિધિની કા' કૃપા ખરે;
વિના રંગાઈ જાતે હું જોઈ રંગાયેલી શક્યો, કાંસામાંથી બનાવેલાં સાધનો સહુ એ હતા,
તરતી સુંદરી મસ્ત, સાર્થક નયને થયાં !–૫૭ તથાપિ મજબુતીમાં જણાતાં શ્રેષ્ઠ યે હતાં;
મન્દાશ્ચાતા ગમે તે હોય, તે સર્વે રાજ્ય કરતાંતાં ખરે,
આવી છે ! તરતા-તરતી. સુંદરી એક કાંઠે વિના લેખડે લોખંડી પંજાથી સહુની પરે.-૪૯
ભુજાઓનું ધનુષ રચીને, વેણીને શ્રી મૂકે. પહોળાઈ હતી જેની ફ્લગ એક આશરે, મોતી માની ટપ ટપ થતાં. વારિનાં બિંદુઓને, લંબાઈ સઘળી એની બેક ફલીંગની હશે; દોડવો કેવો ઝટ ચણ જવા, બાપડે. હંસ એ.-૫૮
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોષક
ડિસેમ્બર/૧ અતુટુપ
વ્યાઘ-શાં પશુઓ પાસે, છે ઘૂમે, પરવા નહિ, શબ્દના અર્થ સાચામાં, હતી એ સહુ સુંદરી. સિંહાસને બિરાજે છે, અલિપ્ત સ્થિતિ સર્વથી.-- આ વસ્તુતઃ સૌને, સૌંદર્ય સલુણું સદા, વાતને દેર ઝાલીને, વળી કો' રસિકે કહ્યું : અને જે જોયું મેં તે તે, ન–યું થાય ને હવે, “યા ડ ય છે એમાં,૮ પ્રજવલે અગ્નિ જ્યાં સદા; જોયા પછી ય ર કિન્તુ, ભૂલી લેશ જવાય ના –૫૯ દરેક કુંડની વચ્ચે, હેય છે એક વેદિકા," " હતી એ રમણી વામા, એના જેવી બીજી કયહીં. કહ્યો ના હેમનો વિધિ, ઓચિંતા ચાલતા થયા.-૬૭ કદાપિ, કહું છું સત્ય, જઈ જીવનમાં નથી; બીજાને પૂછું તે પહેલાં. દીઠા કો દાઢી ધારીને,1° દર્શને થયું ના પૂણે, માત્ર દૃષ્ટિ પડી હતી, નાસાગ્રે સ્થિર દષ્ટિને, ત્રિપદ ઉપવસ્ત્રનો; કટાણે બારણું અધ, વાસેલું ઘરનું હતું !– ૬ ધર્મનાં ઉપદેષ્ટા કે યોગી કી' મત યોગમાં, ઘરમાં રમણ સાથે, દાસીઓ હાયમાં હતી,
જનોનાં જન્મ જૂનું છે, વિખ્યાત પૂર્વ જેહમાં.-૬૮ ગમે ત્યારે ગમે તેવી, આજ્ઞા એની ઉઠાવતી; પૂજામાં બંને બેનોને, વેળા લાંબી બહુ વીતી, કદલી–પત્રથી પીઠે, નાગ-શી વણી હેળતી, બગાસું એક ખાધું ત્યાં, શાંતિથી આવતી દીઠી; બીજી લઈ ચાટલું સામે, રમ્યતાને વધારતી-૬૧ નરોએ ધર્મ તે પાળે, વાત એ કિન્તુ છે નક્કી, અંજનશલાકા લઈને, વામાનાં દીધું નેત્રમાં,
ધર્મની ગતિને નારી દેનારી શક્તિ છે ખરી.-૬૯ પાતળી રખ બે કીધી, નેત્રો દીધ વધુ થયાં ! “ધમખાનાલ ચાલે.પિત્રાઈ પ્રેમથી વદી, વિશાલાક્ષીને શા માટે, કામાક્ષી કવિઓ કહે, “ જીવન-તત્ત્વનું સમ્યફ સત્ય ત્યાં પ્રાપ્ત થાય છે; કામનાં બાણશાં ને, જોઈને સમજ્યો હવે !-૬૨ સંદેશો પ્રભુનો દેવા, માગ સાચે બતાવવા, હરિગીત
મહાત્મા જ્ઞાની આવ્યા છે, દુર્લભ મળવા સદા.”-૭૦ રહ્યું અધૂરું દિવા-રવ, પીઠ પકડી કોઈ હલાવતું', દક્ષિણ ભાગમાં ચાલ્યાં, સોએક વાર જેટલું, સા. નાતા સખી–ભગિના એ સ્વપ્ન બીજામાં સરી પડું રચેલે ખંડ ખંભથી. સંભવ્ય નજરે પડયો, ત્યાં તે એણે અધ-નિંદરતી, સખીને પકડીને ખેંચી, ઉત્તર-દક્ષિણે છે ને, પાંચ પશ્ચિમ-પૂર્વમાં, બેલી ડગ લાંબા ભરતી એ,
દીર્ધા કે વીથિકા જેવા વિભાગો શોભતા હતા.-૭૧ ચાલે પૂજા-સ્થાન ભણી.”-૬૩ વ્યાસપીઠે વિરાજેલા, મહર્ષિ વદતા હતા : અતુટુપ
આચરો સર્વ કાર્યોને, ધર્માર્થ વૃત્તિ કેળવી; ના નજીક, નહીં દરે, પૂજાનું સ્થાન એ હતું,
નિમય ક્રિયમાણેથી, પ્રારબ્ધ માનવી તણું, જતાં ને આવતાં ત્યાંથી ભાવિકો લીન ભક્તિમાં “વાવે તેવું લણે ’ને છે, સિદ્ધાંત સત્ય સર્વદા.”–૭ર ધર્મનાં વ્રત રે'નારી, વકાસી મુખને જરા, સભાજનેને જોતાં એ, જણાઈ આવતું હતું, ભગિની ગઈ ત્યાં ખેંચી, સખીને, મુજને તથા.-૪ પ્રભાવિત થયાં 'તાં સૌ, ધર્મનાં ઉપદેશથી; સ્વતંત્ર સર્વ તંત્રે હું, દેવસ્થાને ગયો નહિ, કિન્તુ ઝંઝા જીદગીની આકરી સૂર્ય-તાપ-શી, બહેને ઉભએ પહેાંચી, ત્વરાથી ગઈ અંદર કરી દે ક્ષણમાં શૂન્ય, એસ-બિંદુ-પ્રભાવને --૭૩ પૂજામાં ભાગ તે દૂર, નમવાએ ગો નહિ, ધમાખ્યાન થતાં પૂરૂં, ચાલ્યાં ગૃહભણી, વદી, પસ્તા બાદમાં ખૂબ, દેવમૂર્તિ દીઠી નહિ ૬૫ પિત્રાઈ પાત.થી ભૂખી : “વેળા ભોજનની થઈ; રસ્તે જતાં જ દ્વારા, તથાપિ જાણી એ શો, વિવિધ વાનીએ આજે, કરવી બંધ રાખીને, ત્રિમુખી દેવ છે માંહી, મસ્તકે ઈંગ શોભતું; માર્ગમાં મળી જાય છે, કેળાંની લુમ લેઈશું.”–૭૪
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બ/૧ “જણાતી ના મને ભૂખ, જરા- ધારું છું વળી, સપમ દિવસે આવા, પ્રભુ જે હોય તે કહીં, તમારી ભગિનીએ ના, બહુ ભૂખી હશે થઈ; મજૂરી પૂરી સાથે, અગતે મળવો ઘટે.”—૮૩ સવારે કલે નાતે, ભારે ભજન-શે હવે, લોકમેળે” થતી રાજી, મેળા–ઘેલી સખી વદી, ખાવાની હજુયે એથી, રુચિ ના મુજને થતી.-૭પ સંબોધી સ્વ-ભગિનીને, “જેવાને આપણે જશું; માટે જે મારું માનો તે, જેવા કાંઈ વધુ ચહું કદી તારા ન-કાશને, આવે ના અંત, જાણું છું, આલ અહીંના લાવ્ય, દર્શનીય વળી બીજું; અતિથિ ટાંકણે છે તે, વિવેકે રાખવો ઘટે.”—૮૪ તમારી ભૂખનું દુઃખ, ટાળવા કાજ માર્ગમાં, પૂછવું વ્યર્થ ભગિનીએઃ “ખાવાનું શું થશે પછી ?” મળી જાશે કથહીંથી તે, કેળાં થોડાં ખરીદશું.”– “છેડી દે ફાલતુ ચિંતા, મૂંઝામાં બેની ! તું જર!” “મારી ના કરશો ચિંતા, અમારા અતિથિ, તમે છટાથી વિજયીની કો', સખી ખુશ થતી વદી : ઉપવાસે પૂરેપૂર, કરો હેલ છે મને;
“વાર્ષિક ભોજ છે રાત્રે, બદલે વાળજે ત્યહીં.”—૮૫ આપણે ફરીને ચાલે, ઉત્તરાદા જરી જવું, થતી તે મસ્ત મસ્તીમાં, પિતાની છત માનીને, શોબોય ના જડ જેટ, બતાવું એવું કંઈ નવું.૭૭ માણવા લેકમેળાને, આનંદે ચાલી આગળે; થોડીક વારમાં પહોંચ્યાં, રમૂજે કરતાં અમે, | કિલ્લાની દક્ષિણે પહોંચ્યાં, જોયું ત્યાં રાજ્ય મેદનું, સ્થાપત્ય કાષ્ટ-નિમિત્ત સંમુખે ભવ્ય ને ઊંચાં; માઝા મૂકી મઝા માણે મનથી મુક્ત માનવી-૮૬ મેટી-મોટી ઇટ કરી પીઠ માથે હતું ખડું, લોકોને લેક માટે ને, લેકોપી એ ભર્યો હતો, ચાળીશ ફૂટ ઊંચું કે એથી ડું વધું-ઘટુ.-૭૮ આવતાં'તાં અનેકો ત્યાં, જનારૂં કોઈ ના હજુ ! વિભાગે પીઠના ત્રીસ, સયુક્લિક કર્યા હતા, મહેરામણ મનુષ્યોને, થંભાવી શ્વાસને ય દે, ઈટ ની ચેકડી દ્વારા, હવા-માર્ગો રચ્યા હતા, પરંતુ સઘળાં કષ્ટ, વધારે મેદમાં કરે.-૮૭ હવાની આવ-જા થાતી, કોઠાગારે રહ્યા કરે, “અમારે લોકમેળે આ”, બેલતું કે ઈ ગવથી : ધાન્ય એમાં સંઘરેલું, એથી તાજું સદા રહે-૭૯ માત્ર ના ખેંચી લાવે છે, જનાને બહુ દૂરથી; પીઠની ઉત્તરાદે ત્યાં, અડીને પીઠને વળી, વિદેશ સાથનાં હિતુ, વ્યાપાર-વ્યવહારનાં, મંચ-શી ખૂબ ઊંચીને, પહેળી એટલી હતી; સાધન હતુઓમાં ને, કરે છે હાય સર્વથા.”—૮૮ એની માથે ઊભા તા કે, મજૂરે શ્યામ, ધૂળિયા,
પ્રત્યક્ષને પુરાવો શું જોયું ત્યાં એક હાટમાં, મહેતાં કપડાં પૂરાં, ઉઘાડાં અંગ ઢાંકવા.-૮૦
પડેલાં એક બાજુએ, બાંધેલાં દાગીનાં પરે; રાખીને એટલી બાજુ, કાઠું ગાડું ઊભું હતું, વાળેલી ગાંઠને માથે, મૂકેલી ભીની માટીમાં, મજુરો અને એમાંથી, ભારા કે ખેંચતા હતા; વિશિષ્ટ મારી'તી મહેર દેશની શાખના સમી –૮૯ ખાંચામાં, દૂર એનાથી, ભારાનાં ભરથી ભર્યું , “ જ વિદેશ એ વસ્તુ” વિચારતો ત્યાં “એ રહ્યાંઊભેલું બીજું ગાડું યે, ખાલી ત્યાં કરવું હતું.-૮૧ એ રહ્યાં, બેલવા લાગી, ફુલાવી મુખને સખી; “નરકે પડજો આવા, શેઠ સવે દયાહીન,” હાટડી ઝવેરી કરી, બતાવી, ચાલતાં, વદી : પડો કાને મજુરોને, બબડાટુ દુઃખથી ભર્યોઃ નવી ભાત મળે જો તે, લેવાં છે પીન, બુટિયાં.”—૯૦ કરીએ લેહીનું પાણી, મજૂરી કરી કાળીને, વસ્તુઓ વેંચવા માટે, ગોઠવેલી અવનવી, આપણે સુખ-દુખની એને ના પરવા જરા–૮૨
જેતે, ત્યાં સ્થાન દોરાયું, જાણીતાં શીશ-કૂલમાં; વાર્ષિક ભેજ આજે છે, લેકમેળે ખરેખર, અમારી કામવાળી જે, આવેલી રાજસ્થાનથી, ભરાશે આજ, કિન્તુ રે, મજુરી આપણે શિરે પહેરતી મસ્તકે નિયે, તેને એ મળતાં હતાં.-૯૧
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પથિક
ફૂંફાળી સખીએ સારી, ગમતી વસ્તુ કો' કિન્તુ વ્હેલેથી ધારણા ન્હાતી, છતાં એની ભગિનીએ,
www.kobatirth.org
હાટડી ખૂબ હોંશથી, એને હાથ પડી નહિ; ખરીદી કરવા કશી, સુત્ર –મુદ્રિકા લીધી.-૯૨ મજાક નર ના કરે?
fr
વામા જો ખરીદે વીંટી, ' ‘વાવે તેવુ' લણે' એવુ, મહષિ-વાકય સત્ય છે; તમારા ઉપવાસાનું, મત્યુ વી'તી રૂપે ફળ, કરા ના કામના સાથે જતું ના કર્માં નિષ્ફળ 1''−& ૩ રમૂજી સખીતી મારી, ભગતી રમૂજી હતી, મજા માણવા ખાતર, રમૂજ મેં કરી હતી; કરીને ક્રિન્તુ કો' અન્ય, ાં, તે લગી શેધવા મારે તેને માટે વસ્તુ કાંઈ ખરીદવા.-૯૪ ભાયાત કરીને વેચે, ખજૂર કોઈ ફેરિયા, વળી ધેર બનાવેલી, તલની ધારી-પુરીઓ; મઝાના કોપરાપાકે આવું તે કૈંક વે ંચતા, ભર્યાં પેટે પ્લુટે પાણી જોતાં, એ બધું જોખતા.-૯૫ રમૂજ વસમી લાગી, મને ના, સખીને નક્કી, ગાંસડાં–પોટલાં કેરી માલ-ગાડી ખરે ખની 1 તથાપિ ભગિની ખાલી શાહુકારણુ ચીનની ; માન્યતા—મા મારાંને ઠોકુ માથે ન અન્યની !''-૯૬ જો મા, એ ! અપાવી દે,'' બાળક કોઈ ગાંગરે, બાજુની હાટડી પાસે,દેવ-દીધેલ એ હશે ! માન્યા ના વસે ’ જેવી, ધમકીતે અવગણી, ભેંકડા તાણીને મોટા, ચત્તોપાટ પડયો હડી !–૯૭ રમકડાં હતાં ખાસાં, ઢગલા ખરીદ્યાં છતાં, મહેારુ શિ’ગડાંવાળું, લેવુ'તું ખાળ-રુદ્રને; ડાલતાં મથાળા પેલા, પઢ઼િયા ય ખરીદવા, હડીયા ગાદ લઈ ખેઠે, રે ભવાની ! યા ા.-૯૮ કાર બનવા માએ, જો કે યત્ન પૂરા કર્યો, પરંતુ આખરે તે એ, હૃશ્ય માતનુ હતુ'; વાંદરી માટીની એણે, દીઠી, જે 'ઈ ખાળને, અપાવી ના શકે તેાયે, ખેઠી'તી છાતીએ ધરી !-૯૯
ખરીદી સધળુ દીધું, માગ્યું જે કંઈ લાડકે, લાડના લટકામાં, વધુ બે-ચાર વસ્તુઓ;
ડિસેમ્બર/૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમ
અચળ હાડના પાણા, કઠોરે પીગળેલા મધ્ય ભાગ,
ખરે ક પતા, પૃથ્વીને, હેતુરૂપ ના ?−૧૦૦ જોતાં જતાં હતાં અમે, લૂગડેથી ઉતારીને; માટીનાં લાલ વાસણે, ચિત્રા જેની પરે હતાં-૧૦૧ આવી કો' ગ્રામ્ય-નારી ત્યાં, જુદી જે તરી આવતી, જાડાં વસ્ત્રો પહેયેથી, ગ્રામ-વાસી જણાતી'તી; લાવેલા ઢગલા એક, વાસણા જાત-જાતનાં, દુકાનદારને કહ્યું, તે માથે લખવા શું.-૧૦૨ જમણી બાજુથી ડાખી, એને મે' લખતાં દીઠે, એના લખાણને કિન્તુ, ઉકેલી નવ હું. શકયો;૧૨ લખે શુ વાસણા માર્ચ, ધણીના નામના વિના. કલ્પના સાચી છે કે ના, શકુ તે કહી કિન્તુ ના−૧ ૦૩ અવાજ ભૂંગળાંમાંથી, સાંભળ્યેા લારતઃ “આવ્યા છે. કુશ્તી ખાજો કે, દેશથી બહુ દૂરના; કુશ્તીના દાવ એકાદ; આવે! ને જમાવવી, કુશ્તીના શાખીના આવા, જોજો આ તક જાયના !''૧૦૪ નહેાતી લઢવી કુશ્તી, તથાપિ ત્યાં અમે ગયાં, કુંડાળુ કરીને માટું, પ્રેટ્સકેા સૌ ઊભા હતા; ‘શાખાસ', ‘ધન્ય’ના નાદ, હવામાં તરતા હતા. ચાહ્યા દાવ બહુ લાંખા અમે તેય ઊમા રહ્યા-૧૦૫ હૃષ્ટપુષ્ટ અને ધીંગા, નરબા । ઉત્તરી, ખેસ તા દાવ જે સાથે, જીતતા તેહને સદા; દર્શાવી વીરનું નીર, નરબંકા જીતી ગયા, વિજયાનંદમાં કિન્તુ, ગુમાશ્રુ શિરતે અહા !-૧૦૬ એચિંતુ સખીએ પૂછયું: 'જોયુ છે અ ંતુ તમે, વૃષભ-6 જાણીતું ’” “મને ના ગમતુ જરી;’ ઉડાવી વાતને દીધી, હીતે નહિ તેા વળી, ઢસડી કયાં ન જાણે તે અમને ન્યુ માં જતી !-૧૦૭ “સ્પર્ધા ના પ્રાણીઓ કેરી અન્ય કા' ગમતી મતે, ધાડ--દોડ ગમે ક્રિશ્ચન્તુ તને ય ગમતા હશે ?' “કયું પ્રાણી ?'' પૂછ્યું પાની નવાઈ સખીએ મતે,૧૩ પ્રશ્નની રીતથી એના હું એ સ્તબ્ધ થયા અને--૧૦૮
માની, હાટ ને વસ્તુ, બાજુની હાટડીમાં ત્યાં, દ્વારમાં ગાવતા'તા, દોરેલાં રંગથી કાળા,
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુજંગી
ડિસેમ્બર/૮૧
પથિક બોલું ત્યાં પ્રાણુઓકે ફરતું સંગ્રહાલય, શબને શાતિમાં રવા અહર્નિશ, સ્મશાનમાં, દેખાતાં, જંગલી જેવા પ્રાણીઓ પાંજરે પૂર્યા; સર્વદા ઉત્તરે શિર રાખી લાંબુ સુવાડીને-૧૧૬ ગયાં; જેમાં વાઘ, ગેંડા, એકત્રંગી, બીજાં ઘણાં,
ખાડામાં શબની સાથે સામગ્રી ખાન-પાનની, ચીઢવે બાળકે પાજી તેથી એ વિફર્યા હતાં.-૧૦૯ રાખીએ, મૃત તે પામે છે એનાં અન્ય જન્મમાં; નાશ-ભાગ તણે શોર-બકોર કાનમાં પડવો, ઘડા, થાળી, છીબ આદિ માટી પાત્રોય રાખીએ. હાથી કે વિફરી ગાંડે, દેડા દેડી કરી રહ્યો અને સ્ત્રીઓની સાથે તે શૃંગાર-સાધન બધાં !''-૧૧૭ શક્તિ કે લાલચથીએ, કઈને વશ ના થયો, બિહામણું હતું દશ્ય, નાશી આનંદ ક્યાં ગયો?-૧૧૦
ઈન્દ્રવજી દુ:ખાત મૃત્યુ તણી ઘેરી છાયા,
સર્વત્ર જાણે હતી ખૂબ વ્યાપી; ચીસ પાડીને દોડતા જોઈ સૌને,
સૂર્યો ય પાંડુ પડીને અમારી, વિશે વધુ દેડવા એય લાગ્યો;
લંબાવતે બહુ દૂર છાયા-૧૧૮ જ કોઈ બે–દયાન ત્યાં માર્ગ માં જે,
શિખાડતી ગરજ, જે ઊડી ત્યાં, શાયો ભાગી ના, હાય ત્યાં હાથી પહેઓ !-૧૧૧
હતી અનેઃ “રજ સર્વ અંતે ? ઉપાડી અને સુંઢથી, ઘા કરીને,
છે કાળ સૌને શીખવે સદાયે લઈને ફરી ચૂંઢમાં, ચીરી નાખ્યો
ધૂળેથી આવ્ય, ધૂળમાં તું જાણે-૧૧૯ રડે બાળકે, પત્નીને આવી મૂચ્છ,
એ ધૂળમાંથી ઊઠતો અવાજ, વિધિની અરે પૂર આવી ગતિથી-૧૧૨
બક્ષે અમારી ચિત્તવૃત્તિ મૂળ;
જાણે કહેતા: “સુખ કે દુઃખને આપવા,
સહેવા જનમ્યા, દુઃખણી માતને દૌર્ય
નહિ શેચવાને”-૧૨૦ વિનવતાં કહ્યું બાળકો પ્રતિ
અનુષ્ટ્રપ ફરજ તારી જે, પાળવી રહી, બાંધેલે પાકી ઈટોને, દેખાય એક ત્યાં ફ, બચતું મૃત્યુથી કોઈ શું કદી?”-૧૧૩ ચારે બાજુ વળી ટાળે, પુરની પનીહારીએ; ભગિનીને કઈ દીસતાં બહુ કુવા-કાંઠડે જીવન, માણતી, ભરતી તથા, ગરીબ આ જ, અગ્નિદાહ તે સિંચની હસ્ત છુટાથી, ગપ્પાં, હાંતી ઘણ-૧૨૧ મૃતકને શકે આપી શું કહો,
દેહા મદદ તેમને યોગ્ય કે કરે-૧૧૪
મુકી ગાગર કાંઠડે મેં મચકોડી છે, ભગિનીએ વીંટી આપી પેલીને,
ભરતી હાડે બોલી ત્યાં આધેડ નારી એક હૃદય ભારી લઈ ચાલતાં થયાં;
જોઈ ને તે બાઈ શું વર્ણસંકરી છે, “પ્રભુ તને ગમે એજ થાય છે
નીતિને નેવે મૂકી છે એ એકની એક-૨૨ મન મનાવતાં શાંતિ પામવા-૧૧૫
વેપારી દીકરીની મમતી રાત ને દિન, અનુષ્ટ્રપ
ઝાલી હાથ વિદેશીના છેડી લાજ-વિવેક; ચાલતાં-ચાલતાં બોલી ભગિની શાંતિથી ધીમે; છેડીઓને આજની જઈએ કંઈ છુટછાટ, “અગ્નિદાહ નહિ કિન્તુ ભૂ-દાદ આપીએ છીએ; પણ આ તો પીતી ફરે એના પિતા વસે વિદેશ !'-૧૨
લલિત
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુજંગી
અનુટુપ
૮િ૧
ઈન્દ્રવજી. “અરે એથી શું ?” વાતનો દોર ઝાલી,
“વહાલી ભગિની, હતી ચિત્તવૃત્તિ વદી એક બાળા, બુઢીને ચિઢાવી;
શુન્ય, ક્ષમા શું કરવી ઘટે ના ? “નથી પ્રિમ કોણે કર્યો ? કે કરે ના?
છે ઘેલછા હૈ, ન કટાક્ષ યોગ્ય, અમે સર્વ એમાં રહી શર ઝાઝી”—૧૨૪
આશા પર શું ન જીવે જો સૌ?”-૧૩૧ અનુષ્ટ્રપ પંચાત આ બધી શી છે?”સખીને નેત્રથી પૂછયું
દયા કે આવતાં ચન્દ્ર, સખીની ચિત્તવૃતિની, “કૂતરાં ભસતાં રે' છે,” સખીએ નેત્રથી કહ્યું:
આશાનાં કિરણે ક્યાં, હમદર્દી બતાવવા; “કૈણું બંધ કરે એનાં મુખેને ? પીઠ પાછળ,
“જુઓ,” વચ્ચે પડથી કુદી, ભસતાં મૂકીને હાથી મસ્તીમાં મસ્ત રે સદા”-૧૨૫
ભૂલે સૌ મન દુઃખને, ઈન્કાર્ટુપ
અંધકારે સદા માટે, કદી ઠ” ભટકે નહિ!”—૧૩૨ દેખાય સામે ઘર તે અમારૂં.” . પ્રકૃતિસ્થ થઈ બંને, પ્રભુનો ઉપકાર એ, યુક્તિથી એણે વિષયે બદલે
હસતાં મુખડાં પાછાં, થઈ હસું-હસું રહ્યાં; પડેલ ભાગ છે ડે, ચણા કરીને નથી,
હેઠાણપુરનો કિન્તુ, દક્ષિણ ભાગ હું અરે, સમારકામ ચેડાંથી, મઝાનું બનશે ફરી-૧૨૬
મુંઝવતી ક્ષણોમાં એ, પૂર જોઈ શક્યો નહિ૧૪–૧૩૩ ઈન્દ્રવજી
ઈન્દ્રવજી પિતાજી ઈ છે દઈ ભેટ દેવા,”
જલ્દી પહોંચ્યાં ભગિની-ગૃહે જયાં, ખીલી હવે તે રૂ૫-સુન્દરી શું ?
બેઠાં અમારી સહુ રાહ જોતાં; સ્વીકારશે જે...” અટકાવી દીધી
હતાં અતિથિ બહુ ભવ્ય ખંડે, દાબી જરી હાથ ભગિનીએ ત્યાં !—૧૨૭
અકેકને ઓળખ મારી દીધી-૧૩૪ અનુષ્યપ પ્રતિયા થઈ તૂત, ક્રિયાની ભગિની તણી,
માગી ક્ષમા એમની મોડું થાતાં,
લાગી કહેવા ભગિની બધું એ; થયાં બાહ્ય ક્રિયા-શૂન્ય, ક્રિયા-યુક્ત થયાં મન;
મેળા વિષે, એ દુઃખપૂર્ણ મૃત્યુ, વાર્તાલાપ થશે બંધ, સખીયે શોચમાં પડી,
એ શિર વિચાર-સૃષ્ટિમાં સૌની, એવામાં સહુ દીસતાં-૧૨૮
સાટે લડનાર કુરતી–૧૩૫ તું શું આ વિચાર્યું મેં, નિસાસો એક નાખીને,
અનુટુપ ધરતી પરનું સ્વર્ગ ? જેવા જે ભટકો વગે!” ગોખ--થા પાંચ વિભાગો, હતા એ ભવ્ય ખંડમાં, તેડીને હિમ-શી શાંતિ, આખરે ભગિની વદી એક મુખ્ય દ્વાર પાસે, ચાર ને ચારે બાજુએ “જણાઓ છો તમે લે કે, થાકેલાં બહુએ હવે”—૧૨૯ વરતુઓ ગોઠવેલી જે, હતી વિભાગવાર તે, ના-ના...” પૂરું કહું ત્યાં તે,
અપૂર્વ દેતી આનંદ, જોનારાને ક્ષણે-ક્ષણે-૧૩૬ હા,” બેલી ઊી સખી, પડતાં દષ્ટિ ત્યાં મારી પાષાણ--પ્રતિમા પરે, “મારાથી ?” પૂછીને પ્રશ્ન, ધીમેથી ભગિની વદીઃ રાખોડી રંગની ઝાંખા, ચેવો , અંગભંગીથી;
બદલી ટેવને ભારી, જરૂર નાખવી ઘટે, નટરાજ જે મારે ત્યાં, તેના જેવી ખરે ખરી, સુખની ઘેલછામાં છે, વલખાં મારતી રહે !”—૧૩૦ જોતાં એને સ્મૃતિ જાગી, સતાવી ગૃહની રહી-૧૩૭
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્બિર/૮૧
L
પાપક નટરાજે વસી જીભે, કરાવી સ્તુતિ શિલ્પની, મારી ને મિત્રેની વચ્ચે આવ-જા જે કરતા, અજ્ઞાત ભાવથી મારા, વિચારી ભગિની રહી જીવનનાં દર્દો મહીં જગાડતા સમતા-!–૧૪૩ નક્કી લેભાવતું શિપ,”પષ્ટતા એથી આ કરી;
મદાઝતા “ઉત્તરી સખીને દેવા, ભેટ તે ખરીદી લીધી-૧૩૮
સુરાપાને સખી રત બની, મત્ત થઈ ઝુમતા ,
ભૂયાં, બંને જ-સજીવને, ભાન ના વૃત્તિ કેરું; ખાવાનું આવાહન ત્યાં થયું કે,
બેડી જધા પર સખી અને હસ્તમાં હસ્ત લીધા, ચાલે' કહીને ઊભી હાથ જોડ;
આલિંગે ને નયન મીચીને પહેલાં તમે એમ સહુ કહે ત્યાં,
એથી એષ્ઠ દખ્યા -૧૪૪ જાતાં લજાયે સહુની પહેલાં !-૧૩૮
અંતે એણે બિછાવવી શરૂ જાળ કીધી રૂપેરી, મનહર ગયાં સહુ પહેલે માળે, ભોજનના ખંડ મહીં,
“પ્રકૃતિ-શી સહચરી વિના પૂર્ણ પુરુષ છે ના;”
ચોંકી ઊો કુદરતી રીતે સ્પષ્ટ સુણાવી દીધું , દીઠાં પાઉં-રોટી, માંસ-મચ્છી અને શું નહિ ? કેળાં જાણે હતાં કે'તાં “અમે છીએ સર્વોપરિ,
મારું છે ને જીવન અધૂરું,
પત્ની છે પ્રેમ રૂપ!”—૧૪૫ દીપતુંતું ભય સર્વે, પડઘીદાર યાળ મહીં–૧૪૦ ભાત વહાલા મને બહુ, કિંતુ અહીં હતા નહિ.
એમાં સાચું સુખ નવ મળે, બંધનો જ્યાં રહેલાં, શરમાવું શાને મારે, પુલાવ ન કેને ભાવે? શા માટે તે નર સહુ તમે, બંધનમાં રહે છે ? બજારમાં દીઠા'તા જ્યાં, ત્યાંથી લઈ લેવા હતા. ૧૫ ચાહે જે તે ઉભય રહીશું, નારીઓ સાથે તારી...", મનદુ:ખ તણી પેલી, દશામાં એ સૂઝયું નહિ!—૧૪૧ “ ના-ના, નાના, કદી નવ બને.” મધુતા એ ભેજ્ય કેરી, ગમી એવી જીભડીને,
- રાષથી ચીસ પાડી.-૧૪૬ તેડવો મેં જ મારે જૂને, વિક્રમ ભોજનને;
વસંતતિલકા પીણાની પણ હદ થઈ, ખાસ જાણે છીપે નહિ! “હાલા હવે ઊડવું છે, નહિ કે તમારે , ધારશે શુ લેકે સર્વે, એની પણ ચિંતા નહિ-૧૪ર જાણે ટહુકી કુસુમે! કહ્યું કાન પાસે ; “ધારશે શું લોકે સર્વે ” 'તી એની જરા તમા, “પ્યાલો અહીં ગરમ થાય તો મો છે, હેત એને અગણિત પ્યાલા પીણું પાનારા; તૈયાર સિબ્ધ પર કર ન લેખ ? ”—૧૭
ઉપસંહાર
લલિત વરસી'તી કૃપા, ઈશની બહે, વરસશે સદા, બંધ થૈ જશે? પૂછતી ” સદા, બુદ્ધિ મુજને કદીય પાત્રતા માહરી હતી? કદીય ના હોતે, ભાવ ઈશમાં, વગર ભાવના સિદ્ધિ શું મળે? હૃદય તે સદા, કિતુ બેલતુ:
“સ્મરણ માત્રથી ભાવ જાગશે !”
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પશુપક
ડિસેમ્બર ૨૧
પાટીપ
૧. માહેન-જો-દડામાંથી મળેલ નૃત્ય કરતી નારીની કાંસ્ય પ્રતિમા.
૨. માહેન-જો-દડા.
૩. ચોથા અને આઠમા શ્ર્લોકનાં થઈ ૪૫૦૦ પગથિયા થાય. સિન્ધુસભ્યતા લગભગ એટલા વર્ષ જેટલી પ્રાચીન છે. સમુદ્રતટથી નવી ફિલ્હી કરતાં માહેન-જો-દડાની ઊંચાઈ લગભગ ૧૦૦ કુટ જેટલી ઓછી છે એથી એટલાં પગથિયાં વધુ ઊતર્યોની કલ્પના.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. સિન્ધુ નદી.
૫. અગલે અને જલકુકડી આલ કાકિ ભાષામાં કાલ્પનિક છે, બાકીનાના પુરાવા વિવિધ સ્વરૂપે મળ્યા છે. ૬. લાલ. તત્કાલીન નામ આપણે જાણતા નથી. એની બાજુની નદી ભાગાવા,
૭. મુખ્ય પૂયામૂર્તિ, હાય તા પણ, સશ્રૃંગ ત્રિમુખી દેવની જ હશે કે અન્ય, એ કેમ કહી શકાય ? માટે પછીના કલાકમાં કિન્નરૃત્તી આપી છે.
૮. યજ્ઞકુંડા હોવાનું પણ કોઈ એ કહ્યું, પાતે જોયા નથી, કેમ આમ ? કાલીખ*ગાંમાં યજ્ઞકુંડાનાં ઉત્ખનન વખતે શ્રી લાલ સાહેબે મને કહેલ કે માહેન-જો-દડામાંથી પણ ચજ્ઞકુંડા નીકળ્યા તા હશે પરંતુ એ વખતે ‘ દૃષ્ટિ નહિ હાવાથી ધ્યાનમાં નહિ આવ્યા હાય !
૯. કાલીખ’ગાંમાં ચજ્ઞકુંડની વચ્ચે વેદિકા મલી છે; કું'ડની ઉપલી ધાર ઉપર ચાનિ નહિ. સામ્પ્રતકાળે બનતા યજ્ઞ. કુડામાં વેદિકા નથી હોતી, યાનિ હોય છે.
૧૦. માહેન-જો-દડામાંથી મળેલ પ્રતિમા.
૧૧. આવા ધર્મોપદેશના દરતાવેજી પુરાવા ની મળ્યા, પરંતુ ભારતની ધરતી ઉપર બીજો કયા ઉપદેશ હાચ ૧૨. સિન્ધુલિપિમાં લખાયેલ વાંચ્યું નહિં. કારણ કે લિપિ હજી નિશ કપણે નથી ઉકેલાઈ.
Phone : Gram :
૧૩. સિન્ધુ-સભ્યતામાં ઘેાડા નહાતા એ માન્યતા ઉપર આધારિત વાતચીત. ત્યારે સુરકાકડાનું ઉત્ખનન થયું નહોતું. ૬૪. ઉત્ખનન-કાય માં આખા ટિએ ખાદી નાખવામાં નથી આવતા.
૧૫, સિન્ધુ સભ્યતા ધારકો ધ" ઉત્પન્ન કરતા હતા, ચાખા નહિ. એમ છતાં એની આયાત કરતા હરશે, અને એથી ચેાખાથી પરિચિત હશે એવી માન્યતા, કારણ કે વજનનાં માપ ચાખાભારનાં મળ્યાં છે.
૨૬. શ્રીમતી લાલનુ નામ.
Office : 361261
* IMPORTEX ''
Factory : 361333
Shailesh Paper Co.
Dealers of :
NEWS PRINT PAPER – PRINTING PAPER ETC. SPECIALIST OF PAPER REEL CUTTING
Resi. : 26598
SHAILESH TRADING C 0.
GOVT. AUTHORISED AGENT FOR S. T. C. QUARTER
Digumber Jain Mandir Building, Khadia Char Rasta, Ahmedabad-380001.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શુભેચ્છા સહ ઃ
જે. ટી ત્રિવેદી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક એટની
રામ'જિલ, જારિયા મસ્જિદ પાસે, તિલક રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧.
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
૧.૧
૨.૨
૩,૩
૪.૪
૧.૫
.
રાજ્યના પુરાતત્ત્વખાતાના સૌજન્યથી.
નોંધ : - ઈ. સ, ૧૯૪૮ થી ૧૦૮૦-૮૧ સુધીમાં વિવિધ વિદ્યાએ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારાના પુરાતત્ત્વખાતાંએ નોંધેલા તમામ ટિંબા / સ્થળેાતા આ યાદીમાં સમાવેશ કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે. પરંતુ, જિલ્લા-તાલુકાની પુનઃ રચનાને કારણે કેટલાક કિસ્સામાં તાલુકા-જિલ્લાના નામમાં ફરક પડવા સંભવ છે. એવી રીતે કેટલાક કિસ્સામાં અને નજીૠતુ ગામ અને ગણતરીમાં લેવાઈ ગયાં હોય એમ બનવા પણ સભવ છે, જો કે એવાં પુનરાવન શકય તેટલાં ટાળ્યાં છે. આ અસ્થાયી યાદી બાબત કશી માહિતી આપવાની કે પૃચ્છા કરવાની થતી હોય તેા રાજ્યના પુરાતત્ત્વ નિયામકશ્રીના સંપર્ક સાધવા વિનંતી, ૨. આ અસ્થાયી યાદી જિલ્લા-તાલુકા-ગામ-ટિખાવાર કાવારીમાં આપી છે. ૐત્ખનકના ખાનામાં ૧ થી ૨૦ ના આંક મુજબની માહિતી યાદીને તે આપી છે.
જિલ્લા
અમદાવાદ
.
७.७
૮.૮
૯૯
૧૦.૧૦
૧૧.૧૧
૧ર.ર
૧૩,૧૩
૧૪.૧૪
૧૫.૧૫
૧૬.૧૬
૧૭, ૧૭
tet
૧૯,૨
૨૦ ૩
૨૧.૪
૨૩.૫
૨૩.૬
ગુજરાતમાં સિન્ધુ સભ્યતા-હરપ્પીય સંસ્કૃતિનાં અવશેષા ધરાવતા ટિ ખા—સ્થળેાની યાદી
,,
23
27
,,
23
23
"2
""
22
,,
22
,,
22
"3
અમરેલી
""
23
,,
22
""
તાલુકા
ધંધુકા
در
*
"
22
વાળકા
23
32
,,
""
23
23
,,
www.kobatirth.org
")
વિરમગામ
અમરેલી
""
29
કુંકાવાવ-વડિયા
در
22
ગામ
અલ
33
આકર્
દેવગાણા
પડાણા
બરવાળા
ભીમનાય
હડમતાળા
કા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠાસર
કાનાસુતરિયા
33
જવારજ-ગુંદી વચ્ચે માલાસર તલાવડી
જવારજ
તરસીપાડ
નવાપુર
મેટાલ
સરગવાળા
શિહેર
માચિયાળા મેટા
વેણીવદર
ખિલારી
દેવગામ
ખાંભણિયા રાંદલ-દેવડા
ડિ
ભીમપાતળ
For Private and Personal Use Only
મટેવાલ
પાવટેશ્વર
ઝાલેરિયા
મહાકાળી
ચલ
ઢાંકણિયા રૂપાવતી
જૂની ખરવાડ રાંદલિયા
ઉત્ખનક
[111 TIT
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૮૧
ગામ
દા
ઉખનક
કમ ૨૪.૭ ૨૫.૮
જિલે અમરેલી
તાલુકો કુંકાવાવ-વડિયા
વાસાવડ
s
ખળાવાડ ઉખેડા રાજથળી
૨૬.૮
સતાથળી સાંતલપુર સુલતાનપુર
ભાટીવાડી ભુમાળ મઢી. સીમાયા
કોડીનાર
બાબરા
દેરડ
૨૭.૧૦ ૨૮.૧૧ ૨૯.૧૨ ૩૦, ૧૩ ૩૧૧૪ ૩૨.૧૫ ૩૩. ૧૬ ૩૪.૧૭ ૩૫.૧૮ ૩૬.૧૯ ૩૭.૨૦ ૩૮.૨૧ ૩૯.૨૨ ૪૦.૨૩ ૪૧.૨૪ ૪૨.૩૫ ૪૩,૨૬ ૪૪.૧ ૪૫.૨ ૪૬.૩ ૪૭.૪ ૪૮.૫ ૪૯.૬
કેડીનાર, કાજેતર નવાગામ ટીમાણું
ધુપાણિયા મડેવા મહાદેશીઓ
રાણીગામ બરવાળા
દેવળિયો
નેસડે મેટા દેવળિયા દેવળિયો
બેડિયો જુનવદર
લાખાવાવ કોઠારા ભેદી-વાંકુ વચ્ચે પીર કોટડા
પીરવાળા ખેતર ખેડાઈ ચાન્દ્રાણી
જગર કેટડા-ભાડલી. ગરાણી
મરપા કે નરપા દેસલપુર-ગુંતલી કોટડા નેત્રા-ખીરસરા ગઢવાળી વાડી
| | | | | | | | | | | | | | | | | | | | | | | | | જ | | | |
લાઠી
અબડાસા
અંજાર
૫૦.૭
નખત્રાણા
૫૧.૮
૫.૯ ૫૩.૧૦ ૫૪, ૧૧ ૫૫.૧૨ ૫૬. ૧૩ ૫૭.૧૪ ૫૮.૧૫
as
લુણું વિડી કોલ ક૯યાણપર
ભચાઉ
ખારીકા-ખાંઠા
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૧
કચ્છ
ભચાઉ
કંથકોટ
ખે ખરાદેરા કોટડો
ધોળાવીરા
૫૯.૧૬ ૬૦.૧૭ ૬૧.૧૮ ૬૨.૧૯ ૬૩.૨૦ ૬૪.૨૧ ૬૫.૨૨
મનફરા મેવાસા શિકારપુર કુરણ કુરણુજની માધાપર મેધપર
વાલમિયો કોઠારા કોટડા
૬૭.૨૪ ૬૮.૨૫
રામપર
વેકરા
૭૦ ૨૭ ૭૧.૨૮ ૭૨.૨૯ ૭૭.૩૦ ૭૪.૩૧
સુમરાસર
નેનનીધાર કટેશ્વર
11 ! ! 'II | | | | | | | | | | | | | | | | | |
માંડવી
મુન્દ્રા રાપર
૭૭,૩૪ ૭૮.૫
કેરાસી ડુંગરપર મેરીએ
૭૯.૩૬
નવીનાળ લુડવા સમાગમા ગેડી ચિત્રોડ જાટાવાડા જેસડા રાણાવાવ રામવાવ દિવાખાગઢ લાખાપર સુણવા
૮૦.૩૭ ૮૧.૩૮ ૮૨.૩૯ ૮૩.૪૦ ૮૪૪૧ ૮૫,૪૨ ૮૬.૪૩ ૮૭,૪૪ ૮૮.૪૫ ૮૯.૪૬ ૯૦.૪૭ ૯૧.૪૮ ૯૨.૪૯ ૯૩.૧ ૯૪.૨
સુરકોટડા પાબુમઠ
લખપત
સુવઈ સેલારી કોઠારા નાની છાર લખપત
ટોડીઓ કેટ
| | | | | | |
કારીમાં
ખંભાત
ઈન્દરનાજ કનેવાળ
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
પક
ખંભાત
વાઘા તલાવડી
ઢડા
જાફરાબાદ
ખાખરસર ગલિયાણું ગુડળ ગોરદ ચિત્રોડા પાદરા બુધેજ રાખ વડગામ વાઘજીપુરા કલ્યાણપુર કોટડા ચન્દ્રાવડા ટંકારિયા નગડિયા ભેટકડી રાણપરડા
જામનગર
કલ્યાણપુર
વાંકાનેર
• • • • •
અકાળિયો હુબકવડલી વાંકાનેરિયા
૯૯૭ ૧૦૧.૮ ૧૧.૯ ૧૨.૧૦ ૧૦૩.૧૧ ૧૦૪.૧૨ ૧૦૫.૧ ૧૦૬.૨ ૧૦૭,૩ ૧૦૮.૪ ૧૯૫ ૧૧૦.૬ ૧૧૧.૭ ૧૧ર.૮ ૧૧૩.૯ ૧૧૪.૧૦ ૧૧૫.૧૧ ૧૧૬.૧૨ ૧૧૭.૧૩ ૧૧૮.૧૪ ૧૧૯૧૫ ૧૨૦.૧૬ ૧૨૧.૧૭ ૧૨૨.૧૮ ૧૨૩ ૧૯ १२४.२० ૧૨૫.૨૧ ૧૨૬.૨૨ ૧૨૭ ૨૩ ૧૨૮.૨૪ ૧૨૯.૨૫ ૧૩૦.૨૬
I. | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
કાલાવડ
રાંદલના દડવા (?) કાલાવડ જસાપર જેસલપુર
સિંકલિ કેટ શામળા રાંદલિયો સેનાલ
ખંભાળિયા
જામજોધપુર
ભાયખાખરિયા મેટી કાલાવડ
કાટા મોડપુર ગેપ નિરમા અમરા અલિયાબાડા ફિલા
જામનગર
જામનગર
| |
ભેડ
મેરા
|
લાખાબાવળી
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કિ
૧૪૧.૨૭
૧૩૨,૨૮
૧૩૪.૨૯
૧૩૪, ૩૦
૧૩૫,૩૧
૧૩૬.૩૨
૧૩૭,૩૩
૧૩૮,૩૪
૧૩૯,૩૫
૧૪૦.૩૬
૧૪૧,
૧૪૨.૨
૧૪૩,૩
૧૪૪.૪
૧૪૫.૫
૧૪.૬
૧૪૭,૧
૧૪૮.૨
૧૪૯.૩
૧૫૦,૧
૧૫૧.૨
૧૫૨.૩
૧૫૩,૪
૧૫૪.૫
૧૫૫.૩
૧૫૬.૭
૧૫૭,૧
૧૫૮,૨
૧૫૯,૩
૧૬૦,૪
૧૬૧.૫
૧૬૨.૩
૧૬૩,૭
૧૬૪,૮
૧૬૫.૯
૧૬.૧૦
જામનગર
"3
13
"3
""
33
જૂનાગઢ
ލ
""
23
"3
બનાસકાંઠા
"}
..
ભરૂચ
""
""
.
"7
"}
ભાવનગર
33
1)
33
35
33
1,
>>
,,
જામનગર
નડિયા
33
33
,,
"
23
ભાણવડ
33
પોરબ’દર
ઉના પાટણ-વેરાવળ
33
,,
વાથ
સાંતલપુર
>>
અલેશ્વર
""
ભરુચ
ઢાંસેટ
""
ઉમરાળા
32
ور
23
,,
www.kobatirth.org
""
ગઢડા
ડિસેમ્બર/૮૧
વસઈ
વીરપર
તરાણુ
પીઠડ
ભાલ ભા
મેડિકા
રસનાળ
હડિયાણા
ભણુગાળ
રાણપરડા
ઉના
*જેતર
પ્રભાસપાટણ
કિંદરખેડા
ખાંભાદર
""
એણુપ
ઇદ્રાણુજ
શેખડા
નાંગલ
મેઘમ
મેહગામ
મનાય
કટિયાજાળ
હાંસેટ
,,
છાસિયાણા
તાંતણા
બાજાવદર
""
વાંગધ્રા
,,
સમઢિયાળા
23
,,
અડતાળા
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ખીનાનગરી
લાખણ
જયક
મૂળપદર'
ફૂલકીટ
નગરી
પાણીએ
શ્રીનગર
ચવતેશ્વર
કીમ નદીનાં મુખ પર
ભગતરાવ
બેલાડ
! ! - {
જીયા વહેરાવા ચારણિયા ફૂલવાડી"
ખેતરવાળા
111112112
૧૨
ઢ
૩૫.
-
। । ।
EFF
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
પથિક
ભાવનગર
ગઢડા
અડતાળા-જના ઇતરિયા ઇશ્વરિયા છે નાના ગઢડા
ઘેલોણું ઇશ્વરિયો
| | | | | |
સીડફામ હનુમાન એરિયે
ચિડા ચેસલા તતાણી રસનાળ રાજપીપળા
કાદવાળો પસેગામ --
૧૬૭.૧૧ ૧૬૮.૧૨ ૧૬૯.૧૩ ૧૭૦.૧૪ ૧૭૧.૧૫ ૧૭૨.૧૬ ૧૭૩.૧૭ ૧૭૪.૧૮ ૧૭૫.૧૯ ૧૭૬.૨૦ ૧૭૭.૨૧ ૧૭૮.૨૨ ૧૭૯ ૨૩ ૧૮.૨૪ ૧૮૧,૨૫ ૧૮૨,૨૬ ૧૮૩.૨૭ ૧૮૪.૨૮ ૧૮૫.૨૯ ૧૮૬.૩૦ ૧૮૭.૩૧ ૧૮૮.૩૨ ૧૮૯ ૩૩ ૧૯૦,૩૪. ૧૯૧.૩૫ ૧૯૨.૩૬ ૧૩.૩૭ ૧૯૪.૩૮ ૧૯૫.૩૯ ૧૯૬૪૦ ૧૯૭.૪૧ ૧૯૮.૪ર / ૧૯૯.૪૩ ૨૦.૪૪ ૨૦૧.૪૫ ૨૨.૪૬
રાણપરા (3) રામપરા
ખંડેરિયા
| | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
લાખણુંસા
ભૂખલીધાર મકવાણા હેળીવાળા
ઘોઘા તળાજ પાળિયાદ
રેવતેશ્વર બેડિયાર
બોટાદ
તગડી દાત્રડ બાબરકોટ કાનિયાડ બુધેલ હાથમાં
લાયાવાડ
ભાવનગર
વલભીપુર
દરેડ
રાણીગામ
નેસડી
”
મોટી ધારી
ખોડિયાર મેટી ધરાઈ
| |
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
- ડિસેમ્બર/૮૧
|
મહેસાણા રાજકોટ
પાટણ ઉપલેટા કોટડા સાંગાણી
--
સુજનીપુર દુમિયાણું અરડાઈ ખરેડા ખાંડાધાર ધુડશિયા
ગોંડળ
પાદરિયો કાબા ધોરવાડી ભાલગામ દાદ ધુતલપુર પાલી પણ ઝડી
| | | | | | | | | | |
બીલડી માંડા (?) વાસાવડ વેરાકોટડા શ્રીનાથગઢ સાજડિયાળી આટકેટ
જસદણું
આંબરડી
૨૦૩,૧ ૨૦૪.૧ ૨૦૫.૨ ૨૦૬.૩ ૨૦૭૪ ૨૮.૫ ૨૦૯.૬ ૨૧૦.૭ ૨૧૧.૮ ૨૧ર.૯ ૨૧૩.૧૦ ૨૧૪,૧૧ ૨૧૫.૧૨ ૨૧૬.૧૩ ૨૧૭.૧૪ ૨૧૮.૧૫ ૨૧૯.૧૬ ૨૨ ૦.૧૭ ૨૨૧.૧૮ ૨૨૨.૧૯ ૨૨૩.૨૦ ૨૨૪,૨૧ ૨૨૫.૨૨ ૨૨૬ ૨૩ ૨૨૭.૨૪ ૨૨૮.૨૫ ૨૨૯.૨૬ ૨૩૦.૨૭ ૨૩૧.૨૮ ૨૩૨.૨૯ ૨૩૩.૩૦ ૨૩૪.૩૧ ૨૩૫.૩૨ ૨૬.૩૩ ૨૩૭,૩૪ ૨૩૮.૩૫
ડાઈ ડુંગરી બસટેન્ડ પાસે માલગઢ દેવધાર ડુંગરપર તેલાવ
-
ગઢડિયા ગોળધાર કે ગાંડલાધાર (2)
પારેવડા
| | | | | | | | | | | | |
જામકંડોરણા
માલગામ રાજથલી
લાયન કાળાપણું ટિબરાણુ તરધડા
જેતપુર
સાણથલી ખાટલી ખેતડી (2) મેવાસા રાયડી કેરાળી પીડિયા પીપળિયા વાડાસડ ઝાંઝમેર વેગડી ખાખરાખેલા
ધોરાજી
બેલેરા
: : : : : : : | | |
પડધરી
ગઢડા
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર,૮૧
પથિક
બડકા.
મોરબી
રાજકોટ
૨૩૯.૩૬ ૨૪૦.૭૭ ૨૪૧.૩૮ ૨૪૨૩૯ २४३,४० ૨૪૪.૪૧ ૨૪૫.૪૨ ૨૪૬.૪૩ २४७.४४ ૨૪૮.૪૫ ૨૪૯,૪૬ ૨૫૦.૪૭ ૨૫૧.૪૮ ૨૫.૪૯ ૨૫૩.૫૦ ૨૫૪.૫૧ ૨૫૫.૫૨ ૨૫૬.૫૩ ૨૫૭.૧ ૨૫૮,૨ ૨૫.૩ ૨૬૦૪ ૨૬ ૧.૫
લોધીકા વાંwાનેર
સુરત
ઓલપાડ
તારણું
લાખણ અદેપર ઉદયપુર () અજમેર ખરી
જીખરિયા જોધપુર (છે. મનસર
અજમેર હજનાળી હજનાબીબી ડુંગરપર
ગઢળિયા જામ અાંબરડા 8) માલગોડ ઠેબચડા હલેન્ડા ગોધાપાદર પાળ કાનપર
ભુવામાદર તારકુડા (0. ભુતકેદરા () મેટા સાગર ધનકીને અધી તકેદ વરથાણુ હસનપુર જોખા ધાતવા ગવીયર ડુમસ
માલવણ અાંતરેલી ખેતડી ચોટીલા
પાટડી વડગામ દેવળિયા ચાંચીમાણ જોબાળા જોબાળિયે
તળાવડીને પાણશીણ -
કામરેજ
ચોર્યાસી
૨૬ ૩.૭ ૨૬૪:૮ ૨૬૫૮ ૨૬૬.૧૦ ૨૬૭,૧ ૨૬૮ ૨
પલસાણું ચોટીલા
સુરેન્દ્રનગર
સાડ લખતર લીંબડી
૨૭૦,૪ ૨૭૧.૫ :૨૭૨.૬ ૨૭૭,૭ ૨૭૪.૮.
*
પાણશીણા
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પંચક
૨૦૫,૯
૨૭૬.૧૦
૨૭૭.૧૧
૨૭૮,૧૨
૨૭૯,૧૩
૨૮૦.૧૪
૨૯૧.૧૫
૨૮૨.૧૬
૨૮૩,૧૭
૨૮૪,૧૮
૨૮૫,૧૯
૨૮૬.૨૦
""
સુરેન્દ્રનગર
""
p
"1
""
"2
37
,,
22
22
સાયલા
33
"
,,
"
*
મૂ
*
?
www.kobatirth.org
?
સાયલા
""
ડિસેમ્બર/૮૧
રંગપુર
૧. શ્રી એસ. આર. રાવ, ૨. ડૉ. કે. વી. સૌન્દરરાજન, ૩. શ્રી જગત્પતિ જોશી, ૪. શ્રી યુ. મા. ચિતલવાલા,
૫. ડો. કે એમ. મામીન.
૬. શ્રી પુ. કે. પડયા.
૭.
'.
૯.
19
૧૦. પ્રથમવાર : ડૉ, એસ. સુબ્બારાવ અને શ્રી
પુ છે. પડયા.
ખીજીવાર : ડૉ. હ. ધીં, સાંકળિયા તે શ્રી જ, મુ. નાણાવટી.
""
સઢિયાળા
P
?
?
?
ચાચિયાણા
?
ખબરકાટ વાંટાવ
* ઉત્ખનકાનાં નામ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
* સિન્ધુ સંસ્કૃતિ ના ખાસ અ♦ પ્રત્યે શુભેચ્છા :
આ ગભીરસિંહ પી. જાડેજા ( પ્રકાશ ચરમાવાળા) ભાવનગર,
કરીયા
ગાની
કાસે
ખાનપુર
ગાની
દેવળિયે
ભુતકાટડા
૧૧. શ્રી આર. ટી. પરીખ, ૧૨. શ્રી એસ. માર. રાવ. ૧૩.
૧૪. શ્રી છે. મ. અત્રિ અને મૈં, પહેલ.
૧૫. . આર. એન. મહેતા.
૧૬. શ્રી પુ. પ્રે, પડવા, શ્રી જ. મુ. નાણાવટી અને શ્રી મ. અ. ઢાઢી.
૧૭, શ્રી દિ. પ્ર. મહેતા,
૧૮. ડી. માર. એન. મહેતા અને, એસ. એન. ચૌધરી,
For Private and Personal Use Only
૨૧
૧૯.
"3
૨૦. , ચીન અને શ્રી જગત્પતિ જોશી, ૨૧. શ્રી વત્સ અને શ્રી એસ. આર. રાવ.
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શુભેચ્છાઓ સાથે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
✓
ધૂમકેતુ ૫ રિવાર
૨૩, *ર્ણાવતી નિવાસ, સૌરાષ્ટ્ર સાસાયટી, શ્રી ધૂમકેતુ ભાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૭,
206
ગૌરીશ કે ર એ ન્ડ સન્સ
વૈશાલી એન્ટરપ્રાઈઝ મમતા ટ્રેડર્સ આશ્ચન ટ્રેડસ
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Compliments From :
EXPRESS HOTEL R. C. Dutt Road, BARODA. CENTRALLY AIR CONDITIONED.
Close to Airport, Rly. Station and All Industrial Areas. Conference Rooms for 20/200 Persons with all Facilities. Marriage Parties Arranged.
Hotel Luxury Taxis Available from Airport-Rly. Station. For Instant Reservation Call :
BARODA : Telex : 0175-311 Tel. : 67051-2-3-4 BOMBAY : Telex : 011-2127 Tel. : 269131-2–3
265348
KRUTI
Western Sales Corporation
Dyes : Chemicals Pravasi Vihar, 2, Shree Krishna Factory Compound,
Pratapnagar Road, VADODARA-390 304.
Phone : 51749
Gram : 'BESTDYES'
KRUTI
.
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
-
个
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરામદાયી ખસ તથા ટુરીસ્ટ સપ્લાયર્સ અને કમિશન એજન્ટ
જીરાવાલા ટ્રાવેલ્સ
ફેશન ઃ ૩૮૫૬૩૬
કિશોર રેસ્ટોરન્ટની ઉપર, રીલીફ્ રાડ, કાલુપુર ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦ ૦૦૧,
ભારતભરમાં વિવિધ સ્થળોની યાત્રાપ્રવાસના મનપસદ કાર્યક્રમા ચેાજનાર
જીરાવાલા ટ્રાન્સપેાર્ટ કાં.
ખંડેરાવ માર્કેટ પાછળ, વાદરા.
એલ ઇન્ડિયા ટુરીસ્ટ ટ્રાન્સપે સર્વિસ
KRUTI
સહકારી સંસ્થાને સહકાર આપે।
ગુજરાતી સાહિત્યના તમામ પ્રકાશકે તેમજ લેખકોના મળતાં પુસ્તકે હાજર રાક્રમાં મળશે. તમામ સામયિકાનાં લવાજો અત્રે સ્વીકારવામાં આવે છે.
પુસ્તકાના ઓર્ડર મળેથી આપના નજીના રેલવે / એસ, ટી. સ્ટેશને અમારા ખર્ચે પુસ્તકો પૂરાં પાડીશું.
પુસ્તકોની યાદી બનાવવા સસ્યાએ બહાર પાડેલ વિસ્તૃત સૂચિપત્ર મગાવા, અને મડળે પ્રાશિત કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો અવશ્ય વસાવે.
ગુજરાતી સાહિત્ય પ્રકાશક વિક્રેતા મંડળે નક્કી કરેલ ધેારણે મિશન આપવામાં આવે છે. બજારમાં મળતાં તમામ પુસ્તકો પૂરાં પાડવા માટે અમે સદાય પ્રયત્નશીલ રહીએ છીએ.
'બુભાઈ ડી. પટેલ પ્રમુખ
મળા યા લખા
ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ.
સંસ્થા વસાહત, શવપુરા, વાદરા. ફોન ન. : ૫૪૯૧૬ શાખા : કોંગ્રેસ ભવન, રાજમહેલ રાડ, મહેસાણા ( ઉ. ગુ. ) ફોન નં. : ૩૪૨૬
KRUTI
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપુરાતત્વીય ઉત્નનનના શ્રી ગણેશ
શ્રી છે. મ. અત્ર
ભાવનગર જિલ્લામાં ગઢડા તાલુકાના ચિરોડા ગામને પાદર દશેક તંબુઓ નાખીને પડેલા એકાદ ડઝન જેટલા પુરાવિદો એરિયા નામના હરપ્પીય ટિંબાનું વૈજ્ઞાનિક ઢબે પુરાતત્વીય ઉખનન હાથ ધરવા કટિબદ્ધ બન્યા છે.
રાજ્યના પુરાતત્વ નિયામક શ્રી અત્રિની રાહબરી હેઠળ દેશી-વિદેશી પુરાવિદોના આ જૂથમાં પહેલી જ વાર અમેરિકાના વિદ્વાનો સમાવેશ થાય છે, જેમાં બે સ્ત્રીઓ પણ છે.
વારાણસીમાં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી એક સંસ્થા ચલાવે છે. એનું નામ છે ભારતીય અભ્યાસ માટેની અમેરિકી સંસ્થા.” એ સંસ્થા અંતર્ગત “ કલા અને પુરાતત્વ કેન્દ્ર ” ચાલે છે. એ કેન્દ્ર તરફથી યુનિવર્સિટી મ્યુઝિયમના ક્યુરેટર છે. પહેલની આ કામ માટે વરણી કરવામાં આવી છે.
સને ૧૯૪૧ માં જન્મેલા છે. પરહેલ માનવજીવન વિજ્ઞાનમાં એમ. એ. અને પીએચ.ડી. થયેલા છે. એક વર્ષ સુધી એમણે અમેરિકી લશ્કરમાં ફરજ બજાવી છે. સને ૧૯૭૨ થી તેઓ માનવજીવન વિજ્ઞાન અને દક્ષિણ એશિયાના પુરાતત્વમાં પ્રાધ્યાપકી કરી રહ્યા છે. સન ૧૯૭૧-૭ર માં, સોમનાથ પાસે નગર ટિંબાના ઊત્પનનમાં તેઓ આવેલા. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ફરીને એમણે ક્ષેત્રાષણ કરેલું. સિધુ સભ્યતા અંગેનાં એમનાં ચારક પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. માનવજીવન વિજ્ઞાન અને પુરાતત્વ વિજ્ઞાનના સુમેળથી બનતા નવપુરાતત્ત્વ વિજ્ઞાનના તેઓ હિમાયતી છે. માનવજીવન વિજ્ઞાનની દષ્ટિએ આપણી પ્રાચીન સંસ્કૃતિને સમજવા મથતા છતાં થરવાર ખેદકામમાં પણ તેઓ આગ્રહી છે.
રાજ્ય પુરાતત્વખાતાના ચારેય અધીક્ષક પુરાતત્વવિદો આ કામમાં ફાળો આપી રહ્યા છે તેમ છતાં ખાતાના પશ્ચિમ વર્તુળને વડા શ્રી યુ.. ચિતલવાલાને સંપૂર્ણ સંશોધન કાર્યક્રમને લગતી ખાસ કામગીરી સોંપાઈ છે.
અમેરિકી સંસ્થા તરફથી ડે. પિસ્ટહેલની સાથે આવેલ વિદ્વાનમાં શ્રી પાઉલ રિસમન ઉક્ત યુનિ. વર્સિટીમાં માનવજીવન વિજ્ઞાનમાં પીએચ.ડી. કરી રહ્યા છે. તેમણે આ અગાઉ અમેરિકા અને ઈરાનમાં પુરાતત્તવય ઉખનનની અને ગુજરાતમાં પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણની કામગીરી કરી છે અને અનુભવ મેળવ્યું છે; કુ. વેગનર પુરાતત્વમાં એમ. એ. થયેલાં છે અને પીએચ.ડી. કરી રહ્યાં છે. દામમાંથી નીકળતી મારીને તારણ પદ્ધતિથી ધોઈને તેમાંથી વનસ્પતિ, અનાજ વગેરેનાં સૂક્ષ્મ અવશેષો શોધી કાઢકાની કળાનાં તેઓ નિષ્ણુત છે. અને કુ. નેન્સી માનવજીવન વિજ્ઞાનમાં એમ. એ. થયા બાદ પીએચ.ડી.ની તૈયારીના
એ ભાગ રૂપે ગુજરાતમાં વહાણ-નિર્માણની પારંપરિક પદ્ધતિઓને અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે કે હૈ, પહેલે અમેરિકા, પાકિસ્તાન, ઈજિપ્ત અને પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર અને ગુજરાત)માં લગભગ ૧૪ જેટલાં સંશોધન-કાર્યોમાં ભાગ લઈને વીસે લેખ લખ્યા છે.
ગુજરાતમાં સિધુ સભ્યતાના અવશેષો ધરાવતા લગભગ ૨૮૫ જેટલા ટિંબા છે. એમાંથી અત્યાર સુધીમાં ૨૦ જગ્યાએ ખેદકામ થઈ ચૂકેલ છે. આ ૨૧-મા ટિંબાની પસંદગી વિશિષ્ટ કારણોસર કરવામાં આવી છે.
સિધુ સભ્યતા માત્ર સિધુ નદીના તટ પ્રદેશ પૂરતી મર્યાદિત નહોતી કે તે હવે સિદ્ધ થઈ ચૂકેલી બાબત છે. માત્ર રાજકેટ જિલ્લામાં આ સભ્યતાના લગભગ ૫૩ જેટલાં, બીજા કોઈ પણ જિલ્લા કરતાં
-
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ડિસેમ્બર/૮૧
પાંચક
વિશેષ સ્થળા આવેલાં છે એ સૂચક્ર છે. ભાવનગર જિલ્લામાં પણ લગભગ ૪૬ ફિ'ખા નોંધાયા છે.
પૂર્વ-પશ્ચિમે ૨૦૫ મીટર લંબાઈ અને ઉત્તર દક્ષિણે ૧૨૫ મીટર પહોળાઈ ધરાવતા એરિયા ટિખાની ઊ'ચાઈ એક મીટરથી વધુ નથી, અ ંતિમ અનેક વર્ષોથી એના પર ખેતી થાય છે, એના માલિક છે : દરબાર શ્રી હરદેવસિંહ ગોહેલ, એમણે બહુ જ ઉદારતાપૂર્વક ખાદકામ કરવાની સંમતિ આપી છે એ ખાસ નોંધનીય છે.
ટિંબા નજીક એક વાંકળા નહેરિયું/નાળુ' આવેલ છે. ઓછા વિસ્તારને કારણે આ ટિખા પર નાના પાયા પર્ પર ંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ઉતન કરીતે, હરપ્પીય લેઇકોની રહેણીકરણી અને ખારાઢની દેવા તથા તત્કાલીન વાતાવરણુ, પર્યાવરણ અને પરિવેશ આદિ બાબતાને વધુ ઊંડાણુથી સમજવાનું સરળ ચઈ પડે એમ જણાતાં ખેદકામ માટે એની પસ ંદગી કરવામાં આવી છે.
ખોદકામ થરથર કરવામાં આવશે. તેમ છતાં થરમાંથી ઠીકરાં અને પુરાવશેષો વીણી લઈને માટી ફેંકી દેવામાં નહિ આવે. એતે ખલે એને ચારણાથી ચાળીને અને વિશિષ્ટ પદ્ધતિથી પાણીમાં તારવીને એમાંથી મળતા ઝીણામાંઝીણા પરિવેશીય અવશેષોનું વૈજ્ઞાનિક અધ્યયન કરવામાં આવશે.
તા. ૧૮-૧૨-૮૧ શુક્રવારે સવારે ૯-૦૦ કલાકે આ ઉત્ખનન કાર્યની શુભ શરૂઆત ગઢડા–વામીના ના નગરપતિ શ્રી ખાચરના શુભ હસ્તે કરવામાં આવી. નજીકનાં ચિરાડા અને ગઢાળી ગામની પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકા અને વિદ્યાર્થીઓએ ઉદ્ઘાટન—વિધિમાં હાજરી આપી હતી, વિદ્યાર્થી ભાઈ-બહેનેાએ જ્યારે જાણ્યું" કે તેમના ગામના પાદરમાં જ સિન્ધુખીણની સભ્યતા ધરાવતા અવશેષો છે ત્યારે એમને સુખદ આશ્ચય થયું હતુ,
ઉત્ખનન ાયના શુભાર ભ કરાવતાં પહેલાં પુરાતત્વ નિયામકશ્રી ઋત્રિએ વૈદિક મંત્રાથી શાંતિ પાઠ કરીને ખેતરમાં જેનુ સ્થાપન છે તે રામભક્ત શ્રી હનુમાનની, પુરાતત્ત્વવિદોના દેવ શ્રી વરાહની અને ખેાદકામનાં એજારાની, અમેરિકી વિદ્વાન પાસ્હેલ પાસે લઘુ પૂજા કરાવીને હાજર રહેલા ગ્રામજના તેમજ વિદ્યાથી ઓને આ ખાદકામનું મહત્ત્વ સમજાવ્યું હતું .
એ ખાસ નોંધનીય છે કે ચારેય અમેરિકી વિદ્યાને આ શિબિરમાં સમૂહજીવન ગાળે છે; એટલું જ નહિ પરંતુ, 'શેાધનકાર્ય ચાલશે ત્યાંસુધી રાજ્ય પુરાતત્ત્વખાતાના નિષ્ણાતાની સાથે સહિયારે સાર્ડ સા ટકા શાકાહારી ભેજન લેશે, ઈંડા પણું નહિ ખાય.
ગુજરાતમાં રાજ્ય પુરાતત્વખાતા ઉપરાંત વડાદર,ની મ. સ. યુનિવર્સિટી અને પૂનાની ડેકન કૉલેજના પુરાતત્ત્વ વિભાગ તરફથી પશુ અંતિમ ત્રીસેક વર્ષોથી, સ્વતંત્ર કે સયુક્ત રીતે પુરાતત્ત્વીય ખાદકામા હાથ ધરાય છે. પર ંતુ અમેરિકી વિદ્વાનો અને રાજ્યપુરાતત્ત્વખાતાના સંયુક્ત ઉપક્રમે આ સર્વ પ્રથમ ઢાક્રમ છે.
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'વિંશિષ્ટ વ્યક્તિની વિલક્ષણ અભિરૂચિ...
ફિવળ'પ્લેઇન’ શટિંગ.
જી
તરફ
આ
.
જન્મ
: ' ,
કરી
hits,
Hist:
te : 3 states
જે
.
અર્થાતર્પોલિએસ્ટર અને પૉલિએટરલેંડનું
| મફતલાલશટિંગ!
પાંદ્ર પ્રભુતા વિકસી છંચ તેવી આ વિશિષ્ટ વ્યકિતની જીવન કેલીમાં ચટાપટાની કામાતરી ધમાલ ન જ હોય, પણ સરળ સંખ્યા : ૪ :ય છે. જેનાં મની ધિક કટ પ્રતિમાની નજર છે.! !
મફતલાલ . | || શર્લિંગ | |
ME 124 GJ""
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Reg. No. GAMC-19
SOOSOS
Phone 387834 Factory 827414-827592 Gram : ACCBAGS
98393
JAYHIND_METAL WORKS
Manufacturers of
Non Ferrous Extruded Pipes, Rads, Sections Etc.
Royal Building, Relief Road, AHMEDABAD-380 001
Factory : 52, Naroda Industrial Township, Naroda, AHMEDABAD-382330
Hilas-1311-45213:51280 01.4123 * 351210 a $141414 * 1482016 448/2, 24461916R.
મુદ્રણસ્થાન : ગીતા પ્રિન્ટરી જ સાંકડી શેરી ઝૂ લાખા પટેલની પોળ * અમદાવાદ-૩૮૦ ૦૦૧ . પૂઈન્ટરનેશનલ પ્રિન્ટીંગ વર્કસ, શાહપુર માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૧. તા. ૨૭-૧૨-૮૧
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (sep 2 Reg. No. GAMC-19 SSSSSS Sesos Phone 387834 Factory 827414-827592 Gram : ACCBAGS JAYHIND METAL WORKS Manufacturers of Non Ferrous Extruded Pipes, Rads, Sections Etc. Royal Building, Relief Road, AHMEDABAD-380 001 Factory : 52, Naroda Industrial Township, Naroda, AHMEDABAD-382330 COCOSS atles-d'11-48R13:1.0423 * *RA UBY tufey * 146R01M 01612, 34461918-R. મુદ્રણસ્થાન : ગીતા પ્રિન્ટરી & સાંકડી શેરી 9 લાખા પટેલની પાળ * અમદાવાદ-૩૮૦ 001 પ. પૂડું' : ઈન્ટરનેશનલ પ્રિન્ટીંગ વફસ, શાહપુર ભાળીવાડાની પોળ સામે, અમદાવાદ-૧, તા. 27-12-81 For Private and Personal Use Only