SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ ૩૯ તેમ છતાં શ્રી રાવ કહે છે કે “પકવ” હરીય લિપિ એવા મિશ્ર પ્રકારની છે જેમાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિનાં ચિત્રો રખાંતિ સંકેતોની સાથે સાથે મળે છે. તદુપરાંત કેટલાક સંકેતે ચિત્ર જેવા લાગે છે પરંતુ શ્રી રાવના મતે એ બે કે વધુ રેખાવિત સંકેતોને જોડવાથી બનેલા સંયુક્તાક્ષર છે. આવા સંયુક્તાક્ષરીને શ્રી રાવ ચિત્રપિ જેવા' કહે છે અને છતાં તેઓ સિધુલિપિ ને ચિત્રલિપિ કે શબ્દષિપિ (Logograph) એટલે કે એક સંકેત એ શબ્દનો ઘોતક હોય એવી લિપિ માનવાને તૈયાર નથી. જ્યારે કે, રશિયાના કરવ, કેડીનેરિયાના પરપલા, અમેરિકાના રિસરવિસ અને ભારતના મહાદેવના એમ માને છે. ઉપર જણાવેલા બધા વિદ્વાને સિક્યુલિપિની ભાષાને દ્રાવિડીય માનતા હોવા છતાં શ્રી રાવ સ્પષ્ટપણે ભાર મૂકે છે કે સિવિવિ સદના પ્રાચીન ભારતીય આર્યોની પ્રાચીન સ્વરૂપની હનિમૂલ્યામક લિપિ છે, કે પછી આઇ આર્યોનું વૈદિક આર્યો, ઈરાનીઓ અને મિટ્ટાનીઓમાં વિભાગીકરનું થયું એ પહેલાંની એમની ભાષા છે, મુદ્રાઓનો ઉપભોગ માલની સિદ્ધ ગુણવત્તા બતાવવા સિવાય બીજો ન હોઈ શકે. એથી કાં તો સીધી વસ્તુઓ પર કે પછી એનાં. ખાં (એ. પેકિંગ) પર મુદ્રાની છાપ મારવામાં આવતી હશે. અને અગાઉ હેરાસે અને રિસરવિએ કહ્યું હતું એમ શ્રી રાવ પણ દાવો કરે છે કે પોતે વિવિધ પદાધિકારીઓની ક રાજકર્તાઓની મુદ્રા વાંચી (કે પ્રાપ્ત કરી છે. હાલમાં તો આ પણને આવેદના કુહ્યું અને પિષ જેવા એક શબ્દોનાં કૂદ્દ અને પપૃ જેવા સંક્ષિપ્ત સ્વરૂપે મળે છે. આ બાબત જે તે મુદ્રાનાં મૂળ પ્રાપ્તિ સ્થાન અને જે જે વસ્તુઓના પૂર્વાપર સંબંધમાં એ મળી હોય એ બંને પર કદાચ વધુ પ્રકાશ નાખી શકાય હેત. એક રેખાવિત પ્રાચીન લિપિની બાબતમાંventris Chawic ને એક ઘડા પર એક પ્રાચીન ગ્રીક અક્ષર મળે જેની મદદથી અજ્ઞાત માઈસેનીઅન લિપિ ઉકેલી શકાઈ હતી. શ્રી રાવ વધુમાં માને છે કે સિધુ સભ્યતાના લોકો અગ્નિ પૂજક હતા અને યજ્ઞમાં પશુ હોમ કરતા હતા. ભાષાની જેમ ધાર્મિક માન્યતામાં પણ હરપ્પીઓ, શ્રી રાવના મતે, આઘ–આર્યોને મળતા આવે છે. હવે, આમાં એ સમજી શકાતું નથી કે હરપીઓને વારંવાર “આધ-આર્યો” કહીને શ્રી રાવ ઋવેદન કાળ કયા ભાન છે ! શ્રી રાવનાં આવાં અનેક વિધાનો પરથી માની શકાય કે એમનાં મતે આર્યો કે આવ આર્યોનું મૂળ સ્થાન સરસ્વતીની ધારીમાં હતું જેમાં હિન્દુ અને એને મળતી નદીઓને પણ સમાવેશ થઈ જાય છે. હરપીય સંસ્કૃતિને પૂરથી નાશ થયા બાદ અહી થી (સરસ્વતી અને સિંધુ ઘાટીમાંથી) આર્યો પશ્ચિમ એશિયા તરફ રથાનાન્તર કરી ગયા જ્યાં તેઓ ઈરાની, મિકાની જેવા વિવિધ નામથી ઓળખાયા. ૬, વલ્ટર ફરસવિસ (જુનિયર)નું પ્રદાન : Walter Fairservis (Jr) એ પિતાના, ઝીણવટભરી વિગતપૂર્ણ પ્રકાશન માં પિતાને કરાચીથી પશ્ચિમે લગભગ ૨૫ માઈલ જેટલે દૂર બે નાની નદીઓના સંગમ પર આવેલ અલાહદાને નામના સ્થળેથી મળેલી થેલી મુદ્રાઓનું રાચું પ્રાપ્તિ સ્થાન બતાવ્યું છે. અહીં એક ઓછી ઊંચાઈને દિ બે આવેલું છે. એનું ખૂબ કાળજીપૂર્વક કામ કર્યું હતું. ખેદકામ મહદંશે થરવાર નહતું પરંતુ વસ્તુઓની સ્થિતિના પૂર્વાપર સંબંધિવા તે હતું જ. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આવેલાં ઉત્તર તામ્રામકાલીન સ્થળામાંથી મળી આવેલ Graffiti ના આધારે, અલાહદાનના દિ બામાંથી મળેલી For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy