________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ડિસેમ્બર ૧
પાંચક
ઉકેલ-પદ્ધતિ, પ્રાપ્ત થયેલાં રિામા અને ઉકેલની પ્રમાણિકતા વિરુદ્ધ અત્યાર સુધીમાં કરવામાં આવેલો દલીચેની સા ાની સમીક્ષા. મા ભામતના ઉલ્લેખ એ પ્રકાશનની પ્રસ્તાવનામાં શ્રી એ. પરપાલાએ જ કર્યાં છે. બધા જ પ્રાપ્ત મિલેખા અને કોમ્પ્યુટરની મદદથી બનાવેલ પદાક્ષરક્રમાશ (Concordance ) એટલે કે સકેત જોડાણમાં દરેક સ કૃતનું સ્થાન બતાવતા કેશ ખાતી એક આવૃત્તિ પશુ પ્રસિદ્ધ થઈ છે. ૪. રશિયાના વિદ્વાનનુ કાર્ય :
એ રીતે રશિયન વિદ્વાનોની એક ટુકડીએ સિન્ધુ િવિશે લગતા વિવિધ બાબતેની વિધિવત્ છણાવટ કરી ક
પ્રથમ લેખમાં એલસીવ આ આદ્ય ભારતીય ષિનાં ૧૫ લક્ષની યાદી આપી છે, પ્રતીકા વગેરેનાં આરંતુ એમાં કાળજી પૂર્વક વર્ણન કર્યું છે.
ખીન લેખમાં એ. એમ. કેન્દ્રાતવે આઘ-ભારતીય અભિલેખનુ સ્થાનગત આંકડાકીય વર્ગીકરણ કરીને એની લેખન-પદ્ધતિ નક્કી કરી છે, એનો પરિણામા મરધી, જ્ઞત ભાષાએ મને ભાષા-સમૂહા સાથે સિન્ધુલિપિની શબ્દ રચના અને વાક~--રચનાના ધડતરની તુલના કરવાનું સરળ બનશે.
વાયયું, વી. રાવના ‘ આદ્ય-ભારતીય અનિલાની ભાષા ` નામના લેખમાં દશ લક્ષણો નાંખતે ધારણા કરવામાં આવી છે કે આ આદ્ય-ભારતીય ભાષા ન તા સુમેરિયન, હરીન કે લેમાઈટ ભાપ્ર મળતી આવે છે કે ન સંસ્કૃત અને હિટાઈટ સહિતની ભારાપીય ભાષાઓને. મુંડા ભાષાને પણ્ મળતી નથી આવતી. તેઓ ધારે છે કે આ આદ્ય-ભારતીય ભાષાના કેટલા શબ્દોનાં મૂળ સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં કે સરકૃતમાંથી લીધેલા જણાતાં હાવા છતાં, વ્યાકરણીય રચનાની દૃષ્ટિએ વિડીય ભાષાને મળતી આવે છે.
પૂરતી અભિલેખીય સામગ્રીના અભાવે આ આદ્ય-ભારતીય ભાષાનાં વ્યાકરણ અને શબ્દોના સપૂ અભ્યાસ કરવાનું શા નથી.
બી. વાયએ, વેલચેાકનો લેખ “આદ્ય-ભારતીય અભિલેખા સાથેની વસ્તુઓ પર આકૃતિએ ' નામને છે, આ લેખના લેખક હિન્દુ ધર્મનાં ઉત્તરકાલીન દેવ-દેવીએની આકૃતિ સાથે સિન્ધુ સભ્યતાની કેટલીક આકૃતિઓની તુલના કરે છે. તેમ છતાં સિન્ધુમુદ્રામાં આવતી આકૃતિઓ અંગે તેએ નક્કર સ્પષ્ટતા કરતા નથી, ।. એસ. આર. રાવની માન્યતા ઃ—
ડૉ. રાવના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ‘સિન્ધુલિપિ અને ભાષા ' નામના લેખમાં૪ દાવા કરવામાં આવ્યા છે કે એમણે સિન્ધુલિપિ ઉકેલી નાખી છે એટલું જ નહિ પણ એની ભાષા પણ નક્કી કરી અઢી છે. લાચલ, રંગપુર અને ઝડી મુકામે સિન્ધુ સભ્યતાના અંતિમ તબક્કામાં પક્ષીઓ અને પ્રાણીઓ વગેરેની આકૃતિઓના ત્યાગ કરીને લિપિને સરળ બનાવવામાં આવી હતી એ બાબતનાં નિરીક્ષણુના એમને વિચિષ્ટ લાભ મળ્યા તેથી તેઓ આમ કરી શકયા છે એમ એમનુ રહેવુ છે,
વળી, મા લક્ષણ માહેન-જો-દડા, દેશલપર (કચ્છ), રૂપડ અને જઝઝર (પંજાબ)માં પશુ મળી આવ્યાં છે. ામ, શ્રી રાવના મત મુજબ આપણુને સિન્ધુલિપિના વિશ્વાસભેદે બે સ્વરૂપે મળે છે; પૂર્વ' (‘પકવ' !) હરપ્પીયલિપિ (ઈ. સ. પૂર્વે ૨૫૨૦થી ઈ. સ. પૂર્વે` ૧૯૦૦) અને ઉત્તર હરપ્પીય લિપિ (ઈ; સ, પૂર્વે ૧૯૦૦થી ઈ. સ. પૂર્વે ૧૫૨૦).
For Private and Personal Use Only