________________
Shri Mahavir Jain Aradhana Kendra
સિન્ધુ લિપિ
શ્રી છે. મ. અત્રિ
૧-સિન્ધુ ધાટીની સભ્યતા અથવા હરપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખાતી ભારતની ચાર હજારથી મેં વધુ વર્ષાં જેટલી જુની આદ્ય-ઐતિહાસિક સભ્યતા-સંસ્કૃતિના ધારકોના પ્રાચીન નગરાના ટિંબાના ઉત્ખના માંથી રુક્કા અને માદળિયાં જેવા કે ચિત અન્ય આકારમાં જે અભિલેખા મળી આવ્યા છે. એની લિપિને અત્રે ટૂંકમાં ‘ સિન્ધુ લિપિ' કહી છે. ઈ. સ. ૧૮૭૫ માં હામાં મળેલ પ્રથમ મુદ્રા બાદ આજે ૧.૦૫ વર્ષાં સુધીમાં સેંકડો વિદ્વાનેાના પ્રયત્નો છતાં લિન્ધુ લિપિની સ` સ ંમત વાચના થઈ ચૂકી નથી. કેટલાક વિદ્વાનના દાવા છે કે એમણે લિપિ ઉકેલી નાખી છે. પશુ, એમનો ઉકેલ, અને કેટલાક કિસ્સામાં ઉકેલની પદ્ધતિ, બીજાં કેટલા વિદ્વાનોને માન્ય નથી. અંતિમ પચીસેક વર્ષોંમાં જે વિદ્વાનોએ ઉકેલ સાધવાના દાવા કે પ્રયત્ના કર્યો છે તેમના અભિમતને સક્ષેપમાં સમજવાનો આ લેખન હેતુ છે. એમનુ કાય, એમના પુરાધા – જેવા કે, મેકે, ગ ુ, સ્મિથ, લેન્ગડૅાન, માર્શેલ, હન્ટર અને વસ—ના પાયાના કાર્યોથી આગળ વધે છે એથી એ પૂર્વગામી વિદ્રાનાના અભિમતના ઉલ્લેખ કરવાનું આ લેખમાં યાગ્ય નથી માન્યું .
-
૨- આગળ વધતાં પહેલાં આ લેખમાં વપરાયેલા કેટલા શબ્દોને સમજી લઈએ :
www.kobatirth.org
વણું : જાતિ કે જ્ઞાતિ નહિં પણ અક્ષર અથવા જેતે અક્ષર માની શકાય એવી કોઈપણ આકૃતિ કે સ ંકેત. ધ્વન્યાક્ષર : મૂળાક્ષર જ નહિ પણ જેનું ચાક્કસ ધ્વનિમૂલ્ય નક્કી કરેલુ હાય એવા ગમે એ નામધારી અક્ષર. સત્તા : નાભ ( Nouns ), સ ંકેત, ચિહ્ન, અક્ષર, ચિત્ર, ભાવચિત્ર આદિ પૈકીને ચોક્કસ અ પૂર્વાપર સંદર્ભ ઉપરથી સમજી શકાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
માત્રા : માત્ર ‘એ ' અને ' એ' સ્વરની, ન્યજનને માથે લખાતી ક્રમશઃ એક અને એ માત્રા નહિ
વળુ : સાહિત્યમાં Motif માટે વપરાતા ગુજરાતી શબ્દને અહીં, અન્ય પારિભાષિક શબ્દ ન મળતાં, કામચલાઉ લીધા છે.
૬.
૩. એક વધુ સ્પષ્ટતા : આ લેખમાં ક્રમશઃ સશ્રી રે, ફતેહસિંહ, પરપાલા, મહાદેવન, ચેક, રાવ, ગુપ્તાના આભમતને સમજવાનો પ્રયદ્રન કરવામાં આવ્યેા છે. એમનામાંથી કેટલાકના લખાણોમાં
૩.
૮.
-
પરંતુ ‘અ ' સિવાયના તમામ સ્વા માટેનાં, વ્યંજના સાથે લખાતાં સોંકેત-ચિહ્નો.
૪. ગાડાના ચક્રના પ્રકારની ત્રણ સંજ્ઞા, અન્ય પ્રકારની બે સત્તાએથી છૂટી પાડેલી છે.
૫.
એકી સાથે આવેલી ત્રણ મત્સ્ય-સ'ના, દન્તસ્થાનીય સૌઘ્ન ધ્વનિએ. ‘ તિરુ’ તવાળા અનેક સંસ્કૃત શબ્દોના લેખન-પ્રકારને મળતી આવે છે..
વચ્ચે વતુ ળાવૃત્ત ( સંવૃત) ફ્રેંસ સાથે ‘ અ’–‘ '.
સંસ્કૃત અંકગણુના પદ્ધતિ મુજબ દશને મૂળ તરીકે લઈને ૧૩ ના આંકડા લખવાની પદ્ધતિ. માહન-જો-દડામાંથી મળેલી મુદ્રામાં, તારના થાંભલાના રેખાચિત્ર જેવા આકારમાં ૧૫ ને આંકડી. સંસ્કૃતમાં સર્વસામાન્ય એવી દ્વિરુક્ત સત્તા.
શરૂઆતમાં દ્વિરુક્ત ૩ ના આંકડા, પછી કૌસમાં પક્ષી-સંજ્ઞા; પાતે ' · બતાવતી U આધારની સત્તા પછી, વિભક્તિ-પ્રત્યય આદિ લખવા માટે · અપાતા સૂર્પોકાર વળાંકને નમૂના : નારી જાતિ, પહેલી વિક્તિ દ્વિવચન, ‘ઓ ”,
૯.
૧૦.
For Private and Personal Use Only