________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્બિર/૮૧
L
પાપક નટરાજે વસી જીભે, કરાવી સ્તુતિ શિલ્પની, મારી ને મિત્રેની વચ્ચે આવ-જા જે કરતા, અજ્ઞાત ભાવથી મારા, વિચારી ભગિની રહી જીવનનાં દર્દો મહીં જગાડતા સમતા-!–૧૪૩ નક્કી લેભાવતું શિપ,”પષ્ટતા એથી આ કરી;
મદાઝતા “ઉત્તરી સખીને દેવા, ભેટ તે ખરીદી લીધી-૧૩૮
સુરાપાને સખી રત બની, મત્ત થઈ ઝુમતા ,
ભૂયાં, બંને જ-સજીવને, ભાન ના વૃત્તિ કેરું; ખાવાનું આવાહન ત્યાં થયું કે,
બેડી જધા પર સખી અને હસ્તમાં હસ્ત લીધા, ચાલે' કહીને ઊભી હાથ જોડ;
આલિંગે ને નયન મીચીને પહેલાં તમે એમ સહુ કહે ત્યાં,
એથી એષ્ઠ દખ્યા -૧૪૪ જાતાં લજાયે સહુની પહેલાં !-૧૩૮
અંતે એણે બિછાવવી શરૂ જાળ કીધી રૂપેરી, મનહર ગયાં સહુ પહેલે માળે, ભોજનના ખંડ મહીં,
“પ્રકૃતિ-શી સહચરી વિના પૂર્ણ પુરુષ છે ના;”
ચોંકી ઊો કુદરતી રીતે સ્પષ્ટ સુણાવી દીધું , દીઠાં પાઉં-રોટી, માંસ-મચ્છી અને શું નહિ ? કેળાં જાણે હતાં કે'તાં “અમે છીએ સર્વોપરિ,
મારું છે ને જીવન અધૂરું,
પત્ની છે પ્રેમ રૂપ!”—૧૪૫ દીપતુંતું ભય સર્વે, પડઘીદાર યાળ મહીં–૧૪૦ ભાત વહાલા મને બહુ, કિંતુ અહીં હતા નહિ.
એમાં સાચું સુખ નવ મળે, બંધનો જ્યાં રહેલાં, શરમાવું શાને મારે, પુલાવ ન કેને ભાવે? શા માટે તે નર સહુ તમે, બંધનમાં રહે છે ? બજારમાં દીઠા'તા જ્યાં, ત્યાંથી લઈ લેવા હતા. ૧૫ ચાહે જે તે ઉભય રહીશું, નારીઓ સાથે તારી...", મનદુ:ખ તણી પેલી, દશામાં એ સૂઝયું નહિ!—૧૪૧ “ ના-ના, નાના, કદી નવ બને.” મધુતા એ ભેજ્ય કેરી, ગમી એવી જીભડીને,
- રાષથી ચીસ પાડી.-૧૪૬ તેડવો મેં જ મારે જૂને, વિક્રમ ભોજનને;
વસંતતિલકા પીણાની પણ હદ થઈ, ખાસ જાણે છીપે નહિ! “હાલા હવે ઊડવું છે, નહિ કે તમારે , ધારશે શુ લેકે સર્વે, એની પણ ચિંતા નહિ-૧૪ર જાણે ટહુકી કુસુમે! કહ્યું કાન પાસે ; “ધારશે શું લોકે સર્વે ” 'તી એની જરા તમા, “પ્યાલો અહીં ગરમ થાય તો મો છે, હેત એને અગણિત પ્યાલા પીણું પાનારા; તૈયાર સિબ્ધ પર કર ન લેખ ? ”—૧૭
ઉપસંહાર
લલિત વરસી'તી કૃપા, ઈશની બહે, વરસશે સદા, બંધ થૈ જશે? પૂછતી ” સદા, બુદ્ધિ મુજને કદીય પાત્રતા માહરી હતી? કદીય ના હોતે, ભાવ ઈશમાં, વગર ભાવના સિદ્ધિ શું મળે? હૃદય તે સદા, કિતુ બેલતુ:
“સ્મરણ માત્રથી ભાવ જાગશે !”
For Private and Personal Use Only