________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૯૭
પથિક
..
કલ્પનાને ખળ મળે છે. એક મુદ્રા પર ચાર વામાવત અને ખીજી પર પાંચ દક્ષિષ્ણાવત` સ્વસ્તિકા છે. દક્ષિણાવત સ્વસ્તિકાની સાથે નૃત્ર અનાન અ--વત્રય '' લખેલુ છે. સાથે શાથે એક પુરુષ, એક વામાવત ચિત્તાને પ-વષ્ણુ ભેટ ધરતા ખતાવેલ છે. આ ચિત્રણમાંથી એવા સ ંકેત મળે છે કે અન અને અન તથા અ-વષ્ણુત્રય દ્વારા અભિપ્રેત શરીરત્રયમાં વ્યાપ્ત વામાવર્તી ચિત્તારૂપી પંચ વિધ વૃત્રને પ-વણ” દ્વારા પાંચ દક્ષિણાવત સ્વસ્તિકાના રૂપમાં વરુણુત્વ તરફ વાળવામાં આવી રહ્યા છે; કારણ કે, વામાવત સ્વસ્તિક નૃત્રત્વ તરફ વળવાતા સૂચક છે. પ્રશ્ન થાય કે એ કયુ ફેન્દ્ર છે કે જેનાથી ડાબા કે જમણા વળવા-વાળવાનું અત્રે અભિપ્રેત છે? જવાબ મળે છે ક્રોસ અ ંકિત મુદ્રાએમાંથી. ક્રાસનાં ચિત્રા બહારથી સિન્ધુ ધાટીમાં માન્યાનું કેટલાક વિદ્વાને માને છે એ સભવિત નથી. ક્રાસને વામાવત કે દક્ષિણાવત કરવાથી જ અ ંતે પ્રશ્નારના સ્વસ્તિકાનું નિર્માણ થાય છે. આમ, ક્રાસ, માનવ-વ્યક્તિત્વના એ કેન્દ્રસ્થ સ્થિતિના હોત છે જેના વડે વામાવત થઈને વૃત્ર ત્વના અંધકાર તરફ કે દક્ષિણાવત થઈને વરુણત્વના પ્રશ્વાશ તરફ જઈ શક્રાય છે. એ ખતે સ્થિતિની વચ્ચે કાણું ( : ) છે ? ‘ક્રોસ !' જે સિન્ધુ ધારીના ક-વણ પશુ છે અને એના અ કાણુ ’ અથવા ‘શું ' થાય છે;
'
'
(૧૩) મુદ્રાચિત્રાને આધારે કહી શકાય કે એ સભ્યતા વૈશ્વિક હતી, ભાષા સંસ્કૃત;
:
(૧૪) ભાષાની ખાસ વિશેષતા આ પ્રમાણે છે : ' સિન્ધુ ' જેવા શબ્દોમાં, ‘ સ ' તે સ્થાને ‘ હું ’તુ ઉચ્ચારણુ; ‘ વૃક્ષ ’ જેવા શબ્દોમાં ‘ ક્ષ'ની ‘ કે ' ધ્વનિના બદલામાં ' ખ' ધ્વનિનું ઉચ્ચારણ; આધુનિક સંસ્કૃતના ‘ કેત ' પ્રત્યયને સ્થાને ‘ ત 'ને બદલે ‘ ત્ર 'ના ઉપયેગ : જેમકે, ‘ ભારત ’તે ખદલે * ભારત્ર '; પહેલી વિભક્તિમાં વિસગને બદલે ન-કારને ઉપયાગ, સમરત પદેામાં ભારેક સધિને અભાવ અને વિભક્તિના પ્રયાગ અનિવાય નહિ;
(૧૫) મુદ્રાઓનો ઉપયોગ જાદુ-ટોણા માટે થતા હતા એવી પ્રચલિત માન્યતા બરાબર નથી. વિદ્વાને એ સિન્ધુઘાટીમાં વૃક્ષ પૂજા અને પશુપૂજાને ધર્મનાં અંગ માન્યાં છે એ પણ ખરાબર નથી. વૃક્ષ અને પશુ સČત્ર દાનિક કાવ્ય-પ્રતીકાના રૂપમાં પ્રયુક્ત થયાં હ।ય એમ જણાય છે;
(૧૬) દાર્શનિક વિષયા ઉપર આટલી અધિક મુદ્રા મળવાના અન્ય એ છે કે એના ઉપયોગ ભૂજ પત્ર આદિ ઉપર છાપવા માટે થતા હતા. આ માન્યતા સાચી હોય તે। સિન્ધુ ઘાટીની આ મુદ્રાઓને વિશ્વભરના પ્રથમ નાત મુદ્રણાલયનાં સાધતા જ માનવી પડે;
(૧૭) કેટલાક અભિલેખાની વાચના : (ક) સપ્તાત્રિ, (ખ) એકત્રિત અત્રિ અગ્નિ, એકાદશ અન્ન, (ગ) ઇન્દ્રવૃત્રાગ્નિષડાન; () ચતુરગ્નિ; (ચ) ચતુવિધ અત્રિ, (છ) ાત અન્નાતિ દ્વાદશાન્યાગ્નિ ભારત–રાષ્ટ્ર.
છ. ડૉ. કૃતેસિંહની પદ્ધતિ વૈદિક સાહિત્યમાંથી દાખલા લઈને અટન કરવાની છે. આ એમની આગવી પદ્ધતિ થઈ. જો કે એમણે સિન્ધુલિપિની વણ્ માલા અને એનુ` નાગરી લિખતર આપેલ છે એથી દરેક વણુનું ધ્વનિમૂલ્ય તે સમજાય છે પ'તુ એમણે અ, ઈ, એ, ૠ, ખ, ગ, જ, ત, ર્દ, ધ, વ, ૫, ખ, મ, ય, ૨, વ, સ, શ, હું અને ત્ર વર્ગો માટે એકથી વિશેષ સિન્ધુ વર્ષોં આપ્યા છે. દા.ત. ‘ ન ’ માટે સાત (II. A, U, V, O, ì, ૭). આ પદ્ધતિ મુજ ખીજો વિદ્વાન સ`સ ંમત વાચના કરી શકે કે કેમ એ શાંકાસ્પદ છે !
For Private and Personal Use Only