Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુજંગી ડિસેમ્બર/૮૧ પથિક બોલું ત્યાં પ્રાણુઓકે ફરતું સંગ્રહાલય, શબને શાતિમાં રવા અહર્નિશ, સ્મશાનમાં, દેખાતાં, જંગલી જેવા પ્રાણીઓ પાંજરે પૂર્યા; સર્વદા ઉત્તરે શિર રાખી લાંબુ સુવાડીને-૧૧૬ ગયાં; જેમાં વાઘ, ગેંડા, એકત્રંગી, બીજાં ઘણાં, ખાડામાં શબની સાથે સામગ્રી ખાન-પાનની, ચીઢવે બાળકે પાજી તેથી એ વિફર્યા હતાં.-૧૦૯ રાખીએ, મૃત તે પામે છે એનાં અન્ય જન્મમાં; નાશ-ભાગ તણે શોર-બકોર કાનમાં પડવો, ઘડા, થાળી, છીબ આદિ માટી પાત્રોય રાખીએ. હાથી કે વિફરી ગાંડે, દેડા દેડી કરી રહ્યો અને સ્ત્રીઓની સાથે તે શૃંગાર-સાધન બધાં !''-૧૧૭ શક્તિ કે લાલચથીએ, કઈને વશ ના થયો, બિહામણું હતું દશ્ય, નાશી આનંદ ક્યાં ગયો?-૧૧૦ ઈન્દ્રવજી દુ:ખાત મૃત્યુ તણી ઘેરી છાયા, સર્વત્ર જાણે હતી ખૂબ વ્યાપી; ચીસ પાડીને દોડતા જોઈ સૌને, સૂર્યો ય પાંડુ પડીને અમારી, વિશે વધુ દેડવા એય લાગ્યો; લંબાવતે બહુ દૂર છાયા-૧૧૮ જ કોઈ બે–દયાન ત્યાં માર્ગ માં જે, શિખાડતી ગરજ, જે ઊડી ત્યાં, શાયો ભાગી ના, હાય ત્યાં હાથી પહેઓ !-૧૧૧ હતી અનેઃ “રજ સર્વ અંતે ? ઉપાડી અને સુંઢથી, ઘા કરીને, છે કાળ સૌને શીખવે સદાયે લઈને ફરી ચૂંઢમાં, ચીરી નાખ્યો ધૂળેથી આવ્ય, ધૂળમાં તું જાણે-૧૧૯ રડે બાળકે, પત્નીને આવી મૂચ્છ, એ ધૂળમાંથી ઊઠતો અવાજ, વિધિની અરે પૂર આવી ગતિથી-૧૧૨ બક્ષે અમારી ચિત્તવૃત્તિ મૂળ; જાણે કહેતા: “સુખ કે દુઃખને આપવા, સહેવા જનમ્યા, દુઃખણી માતને દૌર્ય નહિ શેચવાને”-૧૨૦ વિનવતાં કહ્યું બાળકો પ્રતિ અનુષ્ટ્રપ ફરજ તારી જે, પાળવી રહી, બાંધેલે પાકી ઈટોને, દેખાય એક ત્યાં ફ, બચતું મૃત્યુથી કોઈ શું કદી?”-૧૧૩ ચારે બાજુ વળી ટાળે, પુરની પનીહારીએ; ભગિનીને કઈ દીસતાં બહુ કુવા-કાંઠડે જીવન, માણતી, ભરતી તથા, ગરીબ આ જ, અગ્નિદાહ તે સિંચની હસ્ત છુટાથી, ગપ્પાં, હાંતી ઘણ-૧૨૧ મૃતકને શકે આપી શું કહો, દેહા મદદ તેમને યોગ્ય કે કરે-૧૧૪ મુકી ગાગર કાંઠડે મેં મચકોડી છે, ભગિનીએ વીંટી આપી પેલીને, ભરતી હાડે બોલી ત્યાં આધેડ નારી એક હૃદય ભારી લઈ ચાલતાં થયાં; જોઈ ને તે બાઈ શું વર્ણસંકરી છે, “પ્રભુ તને ગમે એજ થાય છે નીતિને નેવે મૂકી છે એ એકની એક-૨૨ મન મનાવતાં શાંતિ પામવા-૧૧૫ વેપારી દીકરીની મમતી રાત ને દિન, અનુષ્ટ્રપ ઝાલી હાથ વિદેશીના છેડી લાજ-વિવેક; ચાલતાં-ચાલતાં બોલી ભગિની શાંતિથી ધીમે; છેડીઓને આજની જઈએ કંઈ છુટછાટ, “અગ્નિદાહ નહિ કિન્તુ ભૂ-દાદ આપીએ છીએ; પણ આ તો પીતી ફરે એના પિતા વસે વિદેશ !'-૧૨ લલિત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90