Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોષક
ડિસેમ્બર/૧ અતુટુપ
વ્યાઘ-શાં પશુઓ પાસે, છે ઘૂમે, પરવા નહિ, શબ્દના અર્થ સાચામાં, હતી એ સહુ સુંદરી. સિંહાસને બિરાજે છે, અલિપ્ત સ્થિતિ સર્વથી.-- આ વસ્તુતઃ સૌને, સૌંદર્ય સલુણું સદા, વાતને દેર ઝાલીને, વળી કો' રસિકે કહ્યું : અને જે જોયું મેં તે તે, ન–યું થાય ને હવે, “યા ડ ય છે એમાં,૮ પ્રજવલે અગ્નિ જ્યાં સદા; જોયા પછી ય ર કિન્તુ, ભૂલી લેશ જવાય ના –૫૯ દરેક કુંડની વચ્ચે, હેય છે એક વેદિકા," " હતી એ રમણી વામા, એના જેવી બીજી કયહીં. કહ્યો ના હેમનો વિધિ, ઓચિંતા ચાલતા થયા.-૬૭ કદાપિ, કહું છું સત્ય, જઈ જીવનમાં નથી; બીજાને પૂછું તે પહેલાં. દીઠા કો દાઢી ધારીને,1° દર્શને થયું ના પૂણે, માત્ર દૃષ્ટિ પડી હતી, નાસાગ્રે સ્થિર દષ્ટિને, ત્રિપદ ઉપવસ્ત્રનો; કટાણે બારણું અધ, વાસેલું ઘરનું હતું !– ૬ ધર્મનાં ઉપદેષ્ટા કે યોગી કી' મત યોગમાં, ઘરમાં રમણ સાથે, દાસીઓ હાયમાં હતી,
જનોનાં જન્મ જૂનું છે, વિખ્યાત પૂર્વ જેહમાં.-૬૮ ગમે ત્યારે ગમે તેવી, આજ્ઞા એની ઉઠાવતી; પૂજામાં બંને બેનોને, વેળા લાંબી બહુ વીતી, કદલી–પત્રથી પીઠે, નાગ-શી વણી હેળતી, બગાસું એક ખાધું ત્યાં, શાંતિથી આવતી દીઠી; બીજી લઈ ચાટલું સામે, રમ્યતાને વધારતી-૬૧ નરોએ ધર્મ તે પાળે, વાત એ કિન્તુ છે નક્કી, અંજનશલાકા લઈને, વામાનાં દીધું નેત્રમાં,
ધર્મની ગતિને નારી દેનારી શક્તિ છે ખરી.-૬૯ પાતળી રખ બે કીધી, નેત્રો દીધ વધુ થયાં ! “ધમખાનાલ ચાલે.પિત્રાઈ પ્રેમથી વદી, વિશાલાક્ષીને શા માટે, કામાક્ષી કવિઓ કહે, “ જીવન-તત્ત્વનું સમ્યફ સત્ય ત્યાં પ્રાપ્ત થાય છે; કામનાં બાણશાં ને, જોઈને સમજ્યો હવે !-૬૨ સંદેશો પ્રભુનો દેવા, માગ સાચે બતાવવા, હરિગીત
મહાત્મા જ્ઞાની આવ્યા છે, દુર્લભ મળવા સદા.”-૭૦ રહ્યું અધૂરું દિવા-રવ, પીઠ પકડી કોઈ હલાવતું', દક્ષિણ ભાગમાં ચાલ્યાં, સોએક વાર જેટલું, સા. નાતા સખી–ભગિના એ સ્વપ્ન બીજામાં સરી પડું રચેલે ખંડ ખંભથી. સંભવ્ય નજરે પડયો, ત્યાં તે એણે અધ-નિંદરતી, સખીને પકડીને ખેંચી, ઉત્તર-દક્ષિણે છે ને, પાંચ પશ્ચિમ-પૂર્વમાં, બેલી ડગ લાંબા ભરતી એ,
દીર્ધા કે વીથિકા જેવા વિભાગો શોભતા હતા.-૭૧ ચાલે પૂજા-સ્થાન ભણી.”-૬૩ વ્યાસપીઠે વિરાજેલા, મહર્ષિ વદતા હતા : અતુટુપ
આચરો સર્વ કાર્યોને, ધર્માર્થ વૃત્તિ કેળવી; ના નજીક, નહીં દરે, પૂજાનું સ્થાન એ હતું,
નિમય ક્રિયમાણેથી, પ્રારબ્ધ માનવી તણું, જતાં ને આવતાં ત્યાંથી ભાવિકો લીન ભક્તિમાં “વાવે તેવું લણે ’ને છે, સિદ્ધાંત સત્ય સર્વદા.”–૭ર ધર્મનાં વ્રત રે'નારી, વકાસી મુખને જરા, સભાજનેને જોતાં એ, જણાઈ આવતું હતું, ભગિની ગઈ ત્યાં ખેંચી, સખીને, મુજને તથા.-૪ પ્રભાવિત થયાં 'તાં સૌ, ધર્મનાં ઉપદેશથી; સ્વતંત્ર સર્વ તંત્રે હું, દેવસ્થાને ગયો નહિ, કિન્તુ ઝંઝા જીદગીની આકરી સૂર્ય-તાપ-શી, બહેને ઉભએ પહેાંચી, ત્વરાથી ગઈ અંદર કરી દે ક્ષણમાં શૂન્ય, એસ-બિંદુ-પ્રભાવને --૭૩ પૂજામાં ભાગ તે દૂર, નમવાએ ગો નહિ, ધમાખ્યાન થતાં પૂરૂં, ચાલ્યાં ગૃહભણી, વદી, પસ્તા બાદમાં ખૂબ, દેવમૂર્તિ દીઠી નહિ ૬૫ પિત્રાઈ પાત.થી ભૂખી : “વેળા ભોજનની થઈ; રસ્તે જતાં જ દ્વારા, તથાપિ જાણી એ શો, વિવિધ વાનીએ આજે, કરવી બંધ રાખીને, ત્રિમુખી દેવ છે માંહી, મસ્તકે ઈંગ શોભતું; માર્ગમાં મળી જાય છે, કેળાંની લુમ લેઈશું.”–૭૪
For Private and Personal Use Only

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90