________________
सुखस्वभावकल्पः कर्मक्षयो व्यङ्ग्यः । कीदृशमस्यानन्तं सुख
मित्याह
उपमाऽत्र न विद्यते सिद्धसुखे । यथोक्तं
स्वयं वेद्यं हि तद् ब्रह्म कुमारी स्त्रीसुखं यथा ।
अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ।।
तद्भावे सिद्धसुखभावेऽनुभवः परं तस्यैव । एतदपि कथं ज्ञायते इत्याह - आज्ञा एषा जिनानां वचनमित्यर्थः । सर्वज्ञानां । अत एवाऽ वितथैकान्ततः सत्येत्यर्थः । कुत इत्याह - न वितथत्वे निमित्तं रागाद्यभावात्, न चाऽनिमित्तं कार्यमित्यपि जिनाज्ञा, एवं स्वसंवेद्यं सिद्धसुखस्येदं वक्ष्यमाणलक्षणं ।
-
'पंथसूत्र प्राश' :
અસાંયોગિક આનંદ જ પ્રકૃષ્ટ આનંદ છે અને તે મોક્ષમાં સિદ્ધોને રહેલો છે આવું વિધાન જે પૂર્વે કર્યું તે વિધાનની બીજી બાજુ હવે સ્પષ્ટ કરે છે.
-
પદાર્થોને સાપેક્ષ આનંદ સાર્વત્રિક દુઃખવાળો છે !
પદાર્થોની સાપેક્ષતા પૂર્વક જે આનંદ નિષ્પન્ન થાય છે તે વસ્તુતઃ આનંદ જ નથી કેમકે અપેક્ષા જ આનંદનો વિપક્ષ છે. જ્યાં અપેક્ષા આવી ત્યાં ઉત્સુકતા આવી અને ઉત્સુક્તા એ સ્વયં દુઃખ ३५ छे.
३५ छे.
170
ઉત્સુક્તા વિનાની અપેક્ષા હોતી નથી તેથી અપેક્ષા સ્વયં દુઃખ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।