Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 20
________________ • • તારતમ્યના ત્રાજવાં • • • પઢિનીની ઘટનાની સાલવારી વિષે અને એ ઘટનામાં સંકળાયેલાં પાત્રોનાં નામો અને પરસ્પરના સંબંધે તથા રાજ્ય ઉપરના અધિકાર વિષે હમણાં હમણાં ઈતિહાસન રા. બ. ગૌરીશંકર ઓઝાએ પિતાના “રાજપૂતાનેકા ઈતિહાસ” નામક ગ્રંથમાં મતભેદ રજૂ કર્યો છે, પરંતુ એ મતભેદ સાચો હોય તોયે કથાની દષ્ટિએ મહત્વનું નથી. વળી પ્રજા હૃદયમાં તે આજ સુધી કર્નલ ઝાડે મેળવેલી હકીકતે રમણ કર્યું છે. ઉપરાંત આ નાટકમાં મારો હેતુ આર્યહૃદયને તર્કયુક્ત છતાં આત્મસૃત ધ્વનિ આપવાને હેવાથી મેં ટૅડ રાજસ્થાનની ધરતી ઉપર મંડાણ કર્યું છે. આ નાટકમાં એક કાલ્પનિક પાત્ર ઉમેર્યું નથી. મહારાણું લક્ષ્મણસિંહના મંત્રીશ્વરનું નામ મળ્યું નથી. છતાં એમને એક મંત્રીશ્વર તે અવશ્ય હશે એમ માનીને, અને એનું નામ “કેદારનાથ” કે “કુંભકર્ણ' ગમે તે હોય છતાં ફરક પડતો નથી એમ લાગવાથી “કેદારનાથ” નું ઇતિહાસ અગમ્ય છતાં ઐતિહાસિક પાત્ર ઉમેર્યું છે. બીજા કેટલાંક નામને પણ એ જ ન્યાય લાગુ પડે છે એમ કબૂલ કરીને પણ કહું છું કે ગુજરાતના કેટલાક પ્રખર લેખકેની માફક કથાધ્વનિને શૂટ કરવા ખાતર ઇતિહાસ વાતને ખેંચતાણીને અભિરુચિને કદરૂપી કરવાને લેશ પણ પ્રયત્ન આમાં કરવામાં આવ્યા નથી. વસ્તુવિકાસને

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150