Book Title: Nirgrantha-2
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

Previous | Next

Page 225
________________ ૭૨ મધુસૂદન ઢાંકી Nirgrantha ૩૩. અપરાજિતપૃચ્છા, “મેરુપ્રાસાદવર્ણનિર્ણય” (સૂત્ર ૧૮૩), શ્લોક ૬-૮; ત્યાં બીજા ઉપયોગી શ્લોકો ૧૦ તથા ૧૬ 96 : (Ed. Popatbhai Ambashankar Mankad, Gaekwad's Oriental Series, No. CXV, Baroda 1950, pp. 473-474). ૩૪. કંડાર શૈલી સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયની છે. ૩૫. જુઓ, મહેતા, “સહસ્ત્રલિંગ,” પૃ. ૩૮૪. ૩૬. સંત કચૈયાલાલ ભાઈશંકર દવે, શ્રીફાર્બસ ગુજરાતી સભા: ગ્રંથાવલિ અંક ૩૨, મુંબઈ ૧૯૪૦. સરસ્વતીપુરાણમાં સહસ્ત્રલિંગ અભિધાનને સ્પષ્ટ કરતા ઉપર ટાંક્યા તેને મળતા બીજા પણ કેટલાક શ્લોકો છે : યથા : तथा नागाः सुपर्णाश्च सिद्धाश्चक्रधराश्च ये । सरितः सागराः सर्वे यक्षविद्याधरास्तथा ।। सहस्त्रं यत्र लिङ्गानां सिद्धेशेन प्रतिष्ठितम् । निवासं रोचयामास तस्मिन्नमृतसागरे ॥ - સરસ્વતીપુરા ૨૬.૨૨-૩૪. एकस्मिन् शिवकुण्डेऽपि सलिलं मुक्तिदं नृणाम् । किं पुनर्यत्सहस्रस्य लिङ्गानां पुरतः स्थितम् ॥ -સરસ્વતીપુરા ૨૬.૪૦ सर्वेषामेव तीर्थानामिदमेवाधिकं सरः । सहस्रं यत्र लिङ्गानां स्थितं देवगणैः सह ॥ - સરસ્વતીપુરા ૨૬.૪૮ ૩૭, આને લગતા સન્દર્ભો સંપ્રતિ વિષયમાં ગૌણ હોઈ અહીં દીધા નથી. ૩૮. ચિત્રાવ્ય, દ્વિતીય ઉvg, સાંચોર વિસં. ૨૦૪૩ / ઈસ્વી ૧૯૮૭, પૃ. ૨૫૬ 36. Cf. Hammîra-mada-mardana of Jayasimha ŝuri, Ed. C. D. Dalal, G.O.S. No. X, Baroda 1920, Pp. 47-48. ત્યાં અપાયેલું વર્ણન નીચે મુજબ છે : एतां पुनरनन्त श्रीमण्डनीयां मण्डयत्येककुण्डलमिव सहस्रसङ्घयशशिशेखरसुरगृहकच्छलमुक्ताफलपटलजटिलान्तं मध्यस्फुरदुरुतरतरुलतावितानवलयितान्तरीपमयमरकतमणिनिकुरंबकान्तं नितान्ततान्तनीरजरज:परिरम्भसम्भावितशातकुम्भशोभमम्भो बिभ्राणं जगदानन्दनिधानं सिद्धसागराभिधानं सरः । ૪૦. ઉપર ટિપ્પણ ૩૯માં તળાવ સંબદ્ધ હજાર દેવકુલિકાઓની વાત આવી ગઈ છે. બીજા “હરસહસ્ત્રાલિક”ના સન્દર્ભ માટે નીચેનું પદ મળે છે : सदा पूर्णेऽभ्यर्णस्थितहरसहस्रालिकराशिप्रभाचञ्चञ्चन्द्रोपलपटलसोपानसलिलैः । क्व सम्भाव्यो यत्र प्रलयसमयद्वादशरविच्छविप्लोषैः शोषः क्वथितपृथुपाथोधिभिरपि ॥ - જીણી મગર્વનામ, અંક ૫, ૨૬, ૪૧. મહેતા, “સહસ્રલિંગ,” પૃ. ૩૭૬. ૪૨. એજન. ૪૩. તળાવનાં તળ-આયોજનના માનચિત્ર તથા તેની પાળ પર શેષ રહેલી દેવકુલિકાઓ માટે જુઓ JAS Burgess, The Mohmadan Architecture of Ahmedabad Pt II, ASIWI Vol VIII, London 1905, Plate LXX II 347 ત્યાં દેહરીના નમૂના માટે જુઓ Plate LXX III. ૪૪. અજમેર પાસે (સરોવર પર) દશમા શતકમાં પુષ્કરતીર્થમાં સહસ્ત્રલિંગ હોવાનું અને ત્યાં ચાહમાન ચન્દનરાજની રાણી રુદ્રાણી તરફથી નિત્ય હજાર દીપ પ્રગટાવવામાં આવતાં હોવાનું પૃથ્વીરાજવિજય (કે પછી અન્યત્ર ક્યાંક) વાંચ્યાનું સ્મરણ છે. આ વાત તથ્યપૂર્ણ હોય તો પાટણના સહસ્ત્રલિંગ પૂર્વે પણ આ પ્રકારના સ્થાપત્યની પરંપરાનો પ્રારંભ Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326