________________
૭૦
મધુસૂદન ઢાંકી
પૃ. ૫૧.
૧૦. એજન, ‘પ્રાસ્તાવિ'',
પૃ ૪.
૧૧. એજન, પૃ ૧૫,
૧૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૪૩૨, કંડિકા ૬૩૩. ૧૩. એંજીન; નથા જિનવિજયજી, “પ્રાસ્તાવિક," યુ. વ. સં. પૂ રૂ. મુનિજીએ પ્રસ્તુત સાવનું પૂરું નામ ત્યાં 'ત્રિપુરાભારતીલપુસ્તવ નોંધ્યું છે.
૧૫. જિનવિજયજી, ''પ્રાસ્તાવિક'', ચં. સં. પૃ
૧૬. એજન, પૃ. ૩,
૧૪. દેશાઈ (પૃ ૪૩૨ ઉ૫૨) આનો સમય સં ૧૪૧૮/ઈ સ ૧૩૬૨નો પ્રશ્નાર્થ સહ સૂચવે છે પણ ત્યાં તે માટેનો આધાર બતાવ્યો નથી.
Nirgrantha
૧૭. એજન, પૃ. ૨-૬.
૧૮. પ્રમાવપરિત, સં૰ જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૩, અહમદાબાદ-કલકત્તા ૧૯૪૦.
૧૯. જિનવિજય, પ્રભાવ, પૃ ૧૧૧.
૨૦. સં. કનૈયાલાલ ભાઈશંકર દવે, શ્રીફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ વિ. સં. ૧૯૯૬ (સન્ ૧૯૪૭. એમની સંપાદકીય પ્રસ્તાવના મવપૂર્ણ છે. એનો અમુકાશે આધાર આ લેખમાં લીધો છે.
૨૧. સરસ્વતીપુરાણનો રચનાકાળ સિદ્ધરાજના શાસનનાં અન્તિમ વર્ષો અંતર્ગત હશે તેવું અંદરની વસ્તુના નિરીક્ષજ્ઞ પરથી જણાય છે.
૨૨. હિપુરના રુદ્રનાથના બાંધકામની અને તે પછીની દેખરેખ રાખવાનો ભાર જેને સોંપેલો તે આલિંગ મંત્રીને સિદ્ધરાજે અરસામાં ગ્રામ-ગ્રાસ આપ્યાનું (સ્વ.) મુનિ જિનવિજયજીએ ‘‘પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધન-સામી" (ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદમાં નોંધ્યું છે તેવું (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી કહે છે : (જુઓ એમનો ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧મો, સંસ્કરણ ૨જુ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૭૭.) (શાસ્ત્રીજીએ જિનવિજયજીનો પ્રસ્તુત નિબંધ કઈ સાલમાં વંચાયો હતો, અને છપાયો હતો કે કેમ તે વિષય પર કોઈ જ નોંધ ત્યાં લીધી નથી. આની ખોજ કરતાં ખબર પડી કે મુનિજીએ સન્ ૧૯૩૩માં ગુજરાત સાહિત્ય સભામાં આપેલ વ્યાખ્યાનમાં આવી નોંધ લીધેલી. પ્રસ્તુત વ્યાખ્યાનનું પુનર્મુદ્રણ (અમદાવાદ ૧૯૯૫) થયું છે તેમાં પૃ- ૩૭ પર તે વિષયમાં ટૂંકી નોંધ આપેલી છે. ત્યાં ઘટના સંવત્ 11 8 9 /સ. ૧૧૩૩ નોંધાયેલો છે.)
Jain Education International
રુદ્રમહાલય બાંધવાની પ્રેરણા સિદ્ધરાજને યનીના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વરના મંદિર પરથી મળી લાગે છે. સિદ્ધરાજે ઉમહાલયના વારો સમયે જૈન મંદિરો તેમ જ સંભવતયા શૈવેતર બ્રાહ્મણીય દેવાલય) પરની ધ્વજા ઉતારી નાખવાની આજ્ઞા, ઉજ્જયનીના મહાકાલ મંદિર સંબંધી એવી પ્રથાના અનુકરણ રૂપે, આપેલી તેવું પ્રબન્ધચિન્તામણિ આદિ જૈન પ્રબોનું કથન છે, જે સામ્પ્રત સંદર્ભમાં સૂચક બની રહે છે. વિશેષમાં રુદ્રમહાલયના સ્તંભો પર માલવી સ્થાપત્યની સ્પષ્ટ અસર, અને એથી માલવાનો પરિચય-પરામર્શ વરતાય છે, જે ગુજરાતમાં આ પૂર્વેનાં કોઈ દષ્ટાંતોમાં જોવા મળતો નથી. આ પરિસ્થિતિ સિદ્ધરાજના માલવ-વિજય પછી ઘટી હોવાની ક્લ્પના ઐતિહાસિક ઘટનાક્રમ સાથે સુસંગત છે.
૨૩. પ્રસ્તુત ગ્રામ-દાન આલિગ મંત્રીને ‘રુદ્રમહાલય' તથા ‘રાજવિહાર' એમ બન્ને દેવાલયોની રચના સિદ્ધપુરમાં પૂરી થઈ તેમાં પ્રતિષ્ઠા થયાના શુભાવસરે દેવાયું હશે તેવું અનુમાન સમુચિત જણાય છે.
૨૪. યથા :
ततस्तेनैवामर्षेण मालवमण्डलं प्रति प्रतिष्ठासुः सचिवान् शिल्पिनश्च सहस्त्रलिङ्ग- धर्मस्थानकर्मस्थाये नियोज्य અતિસ્યા. મિત્રિપરાનું રૃપતિ પ્રપાળ માત્। જિનવિજયજી, પ્રચચિંતામળિ, (સિપી જૈન મન્ચમાલા સન્માક ૧), શાંતિનિકેતન, ૧૯૩૩, ૫ ૫૮; અને ત્યાં કન્યાવારમાં રાજાને અર્લિંગનટાક વર્ષાકાળ પછી પાણીથી
For Private & Personal Use Only
www.jainelibrary.org