________________
૮
મલ્લિ
શ્રી મહાવીરસ્વામી કહે છે:
વિદેહની રાજધાની મિથિલામાં કુભ નામે રાજા હતા. તેને પ્રભાવતી રાણીને પેટે મલ્લિ નામની સ્વરૂપવતી પુત્રી જન્મી હતી. તે જ્યારે કૈાવનમાં આવી, ત્યારે તેનું સાંધ્ય એટલું બધું ખીલી ઊઠેય કે, દેશ દેશના રાજએ તેને પ્રાસ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ મલ્લિએ તો આજીવન કૌમારવ્રત પાળવાના નિય કર્યાં હતા, તેથી તેના પિતા કુંભરાજા કાઈનું કહેણુ સ્વીકારતા ન હતા.
છેવટે કાશલદેશ, અંગદેશ, કાશીદેશ, કુણાલદેશ, કુરુદેશ અને પંચાલદેશ એમ છે દેશના રાજાએએ તે મલ્ટિને બળાત્કારે વરવા માટે કુંભરાજાની નગરી ઉપર પાતપાતાનાં લશ્કરા સાથે ચડાઈ કરી.
મહિલએ . વિચાયુ કે, આવા બળિયા સામે મારા પિતા ટકી શકશે નહીં. આથી તેણે એ બધા રાજાઓને શાંત કરવા માટે એક યુક્તિ વિચારી કાઢી.
તેણે પેાતાના મહેલના એક સુંદર અને વિશાળ ઓરડાની મધ્યમાં પેાતાની એક આક્ષેમ સુવણુ મૂર્તિ મુકાવી. તે મૂર્તિ અંદરથી પેાલી હતી, અને તેના માથા ઉપર કમળવાળું એક ઢાંકણું હતું. એ મૂર્તિને શ્વેતાં સાક્ષાત્ મલ્લિ પાતે જ ઊભી ન હોય, એવા ભાસ થતા.
પછી મલ્ટિ તે મૂર્તિના પેટમાં રાજ સુગધી ખાદ્યો નાખ્યા કરતી. તેમ કરતાં કરતાં જ્યારે તે મૂર્તિ પૂરેપૂરી