Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ યા તે તામ્રપત્ર ઉપર અંકાયેલી પ્રશસ્તિઓ અથવા તે ચરિત્ર ઉપરથી જ તારવી શકાય છે. શિલાલેખ અને દાનપત્ર ઉપરથી ઈતિહાસના અંશે એકઠા કરવા એ પુરાતત્ત્વસંશોધકેની પુરાણી પરંપરા છે. રાજતરંગિણિકાર કલ્હણે કાશ્મીરનો ઈતિહાસ રચવામાં આજ સાધનને ઉપયોગ કર્યો હતે. કહણ પિતે એ વાત કબૂલ કરે છે. જૂના હિંદુ રાજાઓ અને જૂના પંડિત એ પરંપરાના પૂરા જાણકાર હોવા જોઈએ. એમ ન હોય તે ભૂમિદાન, કુંભદાન જેવા બહુ સામાન્ય અવસરે તેઓ લાંબા લાંબા ચરિત્રે તથા રાજવહીવટની વિગત શા સારૂ વર્ણવે ? મંદિરના શિખરે નીચે અથવા અસ્થિઓની સાથે સ્તૂપના તળીયે લેખને ભંડારી દેવાનું એમને કેમ સૂઝે? ઈતિહાસને લાંબી જિંદગી આપવાની એ એક કરામત હતી. અશેક તે સ્પષ્ટ શબ્દમાં કબૂલ કરે છે કે “દીર્ધાયુષી બનાવવા” “ ચિરસ્થિતિને સારૂ ” લેખેને પત્થર ઉપર કેતરાવ્યા છે. શિલાલેખ વિગેરેમાં, તેઓ વૃતાંત તથા ચરિત્રોને લગભગ ઈતિહાસ-દષ્ટિએ આલેખતા. જેની તેમ નવી વાતને ટુંકામાં, કાવ્યરૂપે નહીં, તસ્વરૂપે, કહી નાખતા. 3. ફલીટ, આપણા શિલાલેખ-તામ્રલેખ વિગેરેનું આ વ. લેકન કરીને અભિપ્રાય આપે છે કે જૂના જમાનાના હિંદુઓમાં પણ ઈતિહાસ લખવાની કુશળતા હતી એમ આથી પુરવાર થાય છે. પૌરાણિક વાતે તથા કાવ્યવર્ણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186