________________
ઠધા તિથિઓ સર્યકધા
ચન્દ્રદધા ધન-મીન - ૨ મિથુન-કન્યા ૮ કુંભ-ધન
મકર--મીન વૃષ-કુંભ - ૪ સિંહ-વૃશ્ચિક - ૧૦ મેષ-મિથુન - ૪ વૃષ-કર્ક - ૧૦ મેષ-કર્ક - ૬ તુલા-મકર - ૧૨ તુલા- સિંહ - ૬ વૃશ્ચિકકન્યા - ૧૨ આ તિથિઓ શુભકાર્યોમાં વર્ષ છે... અપવાદ : આ તિથિઓમાં પ્રથમની ૪ ઘડીઓ તજવી. દાતિથિનું ફળ : મુંડનમાં કોઢ, વસ્ત્ર પરિધાનથી દુઃખ, ગ્રહપ્રવેશથી શૂન્યતા, આયુધ ધારણથી મરણ, યાત્રા એવી અને વિવાહ સર્વ નિરર્થક થાય.
૨% તિથિઓ તિથિઓ : ૪ – ૬ - ૮ - ૯ - ૧૨ - ૧૪ - ૦ વજર્ય ઘડીઓ : ૮ - ૯ - ૧૪ - ૨૫ - ૧૦ - ૫ ઉપરોક્ત તિથિઓની કમસર ઘડીઓ વર્ષ છે. બાકીની શુભ છે. નોમ તિથિ : પ્રયાણ અને પ્રવેશ શિવાય બીજા કાર્યોમાં શુભ છે અને છે. તિથિ શુભકાર્યમાં વર્ષ છે. ..
૧૪ તિથિ યંત્ર, મંત્ર, રક્ષા, કાપાલિક દીક્ષા વિ. શુદ્ર કાર્યોમાં અને રોગિના સ્નાનમાં કુતિથિ પણ શુભ છે. ૬-૧૨ અશુભ હોવા છતાં સ્થિર કાર્યોમાં શુભ છે.
યાત્રામાં વિશેષે વર્યું છે. ઈષ્ટ નક્ષત્રની જેટલી તારા હોય તે તિથિ પણ વર્યું છે.
નંદાદિ તિથિઓમાં કરવા લાયક કાર્યો : નંદાઃ ચિત્ર, ઉત્સવ, વાસ્તુ, ક્ષેત્ર, નૃત્યાદિ આનંદમય કાર્ય થઈ શકે. ભદ્રા: વિવાહ, ભૂષા, શકટાધ્યયન, શાંતિક, પૌષ્ટિક ભદ્રમયકાર્યો થઈ શકે..., જયા : સંગ્રામ, સૈન્યાભિયોગાદી, જપકર્માદી, થઈ શકે... રિકતા : વધ, બંધ, વિષ, અગ્નિ, શસ્ત્રાદિ થઈ શકે. .. પણ વિવાહ, દીક્ષા, યાત્રાદિ માંગલ્ય કાર્ય થઈ શકે...
नन्दा-भद्रा-जया रिक्ता: पूर्णा च नामत: क्रमश: 1 तिथयः प्रतिपत्षष्ठेकादशोधोः स्वनामफल: ।।६।। (नारचन्द्र श्लोक ६)
વાર
સભ્ય ર
સંજ્ઞા
છાયા લગ્ન પગલા
સૌમ્ય
રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર
સૌમ્ય સૌમ્ય
ધ્રુવ-સ્થિર ચર- ચલ
ક્રૂર-ઉગ્ર મિશ્ર-સાધા બુધ-ક્ષિપ્ત
મૃદુ-મૈત્ર દારૂણ-તિણ
સૌમ્ય
છાયા લગ્નની સમજૂતિ :
જેમકે રવિવારે સૂર્ય સામે ઉભા રહીએ ત્યારે પોતાની છાયા ૧૧ પગલા હોય તે વખતે સિદ્ધ છાયા કહેવાય છે. એ ટાઈમે કરેલું કાર્ય શુભ ફળ આપે છે. એ રીતે દરેક વારમાં જેટલા પગલા હોય તેટલા પગલે સિદ્ધ છાયા આવે છે. જો ૭ આંગળાના શંકુથી સિદ્ધ છાયા લેવી હોય તો વારના કહેલા પગલાના બદલે તેટલા આગળ સમજવાં. જે ૧૨ આગળના શંકુથી સિદ્ધ છાયા કાઢવી હોય તો રવિ આદિ વારોમાં અનુક્રમે નીચે મુજબ આગળ છાયા બાકી રહે ત્યારે સિદ્ધ છાયા આવે છે.