Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 301
________________ અમુક અમુક વર્ગ પ્રાચીન કાળથી એટલે કે ઠેઠ પ્રભુના વખતથી જમાલિથી માંડીને જુદા પડતાજ ગયા છે. જુદા પડવાનું કારણ -ઉગ્ર આચાર કે નવીન જાગ્રતી નથી હતી, પરંતુ પ્રતિપાદનભેદ હોય છે. એવી એવી અંદર અંદર ઉગ્ર આચાર અને નવીન જાગતીઓ લાવનાર ઘણી વ્યકિતઓ થઈ છે. તેને વધાવી લીધી છે, એટલું જ નહીં પણ એવી જાગૃતી લાવનારાઓને મહાપુરુષો માની સત્કાર્યા, માન્યા અને પૂજ્યા છે. વધુ માત્ર પ્રતિપાદન ભેદને જ છે. “જેમ બને તેમ મૂળ પરંપરા અને મૂળત વિગેરે એમને એમ આગળ લઈ જવા, તેમાં ફેર પડવા ન દે.” પ્રભુના વફાદાર અનુયાયીઓ તરીકેની ફરજ બજાવવામાં તેમની ભક્તિ અને શાસન તરફની સેવા તેઓએ માનેલી હતી. વળી પણ જો ગમે તેની મરજી પ્રમાણે ફાવે તેમ ફેરફાર કરવા દેવામાં આવે, તે ધર્મનું મૂળ અને ખરું સ્વરૂપ ઘણુંજ વિકૃત થઈ જાય, એ પણ ટ્રસ્ટી તરીકે કેમ થવાદેવાય? તે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સંગત કરવા અવકાશ આપવામાં આવ્યો હોય છે. પરંતુ છેવટે ના છુટકે પૃથક્કરણ કરી લેવું પડયું હોય છે તથા પિતાની ભૂલ કબૂલ કરીને મૂળવર્ગ સાથે પાછા મળી ગયાના પણ દાખલાઓ છે. છતાં–સંજાગો અનુસાર પૂર્વના આચાર્યોએ શ્રમણ સંઘની સર્વાનુમતિથી જુદા જુદા ઠરાવો ક્ય છે. જેમાંના ઘણા આજ સુધી અમલમાં છે. તે ઠરા-કરનારા સમર્થ આચાર્યા હતા, શાસનશૈલીને સમજનારા હતા, અકદાહી, નિર્દભ, અશઠ, અને નિરિવાથી હતા, માન સત્કારની લાલચથી પર હતા, તથા તે વખતના માન્ય ગણાતા બીજા સમજુ આગેવાન આચાર્યો અને શાસ્ત્ર એ જેને વિરોધ કરેલે ન હોય, એવા સર્વસમ્મત ઠર, શાસનને આગળ લંબાવવા સંજોગો અનુસાર કર્યા છે. જેના વખતે ૨૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346