________________
આધુનિક ટુંક ઇતિહાસ નીચે પ્રમાણે છે. બ્રિટીશ રાજ્યસત્તાનું મજબૂત ખીજ રામકલાઇવના વખતમાં પાયા પછી લે મા િવસ એફ વેલેસ્લી ના વખતમાં ખરાખર મજબૂત પાયે નંખાય છે. ઈ. સ. ૧૮૦૫. ફ્રેન્ચાની સત્તા નબળી પડવાનું કારણ ત્યાંની સરકારને જોઇએ તેવા સહકાર નહેાતા અને ઈંગ્લાંડની સત્તાનેા મજબૂત પાયો ન ંખાયાનું કારણ ત્યાંની સરકારના મૂળથી જ મજબૂત સહકાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તાપણ હિંદની પ્રજા રપષ્ટ જાણી શકે તેવા સહકાર તા બળવા પછીજ પ્રસિદ્ધ થયા છે. ધાર્મિક સંસ્થાઓમાં કાટખુણાઓ પડવાની શરૂઆત લગભગ ઇ. સ. ૧૮૧૩ થી શરૂ થઇ હોય એમ જણાય છે. ઇંગ્લાંડની પાર્લામેન્ટે ભારતમાં ખ્રીસ્તી ધર્મના પ્રચાર માટે કાયદો કરી એ વર્ષોમાં સત્તા આપેલી છે. નેપાલ્યન બાનાપાર્ટ એ સમયમાં લગભગ હારે છે. ગાયકવાડ સરકાર અને મહાજનેાની લાગવગથી કાઠીયાવાડના સેટલમેન્ટો પણ લગભગ ત્યાર પછી ઇ, સ. ૧૮૨૦ લગભગમાં મેઝર વાકરને હાથે થાય છે. થીસાફીટા, આર્યસમાજીએ, 'બ્રહ્માસમાજ, પ્રાર્થનાસમાજ વિગેરે તે અરસાના અને તેની પછીના વખતના છે. સંસાર સુધારકા પણ લગભગ એજ સમય પછી ઝળકે છે. રાજા– રામ મેાહનરાય, નર્મદાશંકર કવિ, દલપતરામ ડાહ્યાભાઇ, વિગેરે. વિગેરે.
જૈનસધમાં પણ એ વખતથીજ કાટખુણાએ શરૂ થાય છે. રાજાઓને પાતપાતાના રાજ્યમાં પેાતાની મારફત સર્વ સત્તા અને માલિકીએ સંધિઓથી આપવા સાથે, તે વખતના ધ ગુરુઓને પણ મિલ્કતાના માલિક રહેવા દીધા છે. તેનું પરિણામ એ આવ્યુ કે આગળ વધવાને ઇચ્છતી પ્રજાના મનમાં તે બાબત અણુગમે ઉત્પન્ન થયા.
શ્રી પૂજ્ય–ભટ્ટારકાની સકલ સંધ ઉપરની સત્તા ઉપર ફટકા
૨૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org