Book Title: Jivan No Arunoday Part 3 Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar Publisher: Shantilal Mohanlal Shah View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંતશ્રો કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રખર વ્યાખ્યાતા શિષ્યરત્ન આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ના વાલકેશ્વર (મુંબાઈ) ચાર્તુમાસમાં નિયમિત અપાતાં પ્રવચનેામાંથી સારભૂત અવતરણ કરીને તેએશ્રીના આજ્ઞાંકિત શિષ્યા મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ. સા , મુનિશ્રી મંગલસાગરજી મ.સા., મુનિશ્રી નિ લસાગરજી મ. સાહેબે સકલન કરેલ છે. પ્રવચનના લાભ આપસહુને મળે એ શુઞ આશયથી જીવનના અરુણેાય ભાગ-૩” નામથી પ્રકાશિત કરતાં અમને આનદ થાય છે. આ પુસ્તકના પ્રકાશનમાં દ્રવ્ય-સહાય શ્રી પ્રકાશયદ્ર વિજ્રપુરવાળા તથા શ્રી જયંતિમાઈ પાટણવાલા તરફથી મળેલ છે. તેએ શ્રો તરફથી પૂજ્યશ્રીના પ્રકાશનમાં હરહંમેશ સહાય મળતી રહે છે. તેઓશ્રીના હાર્દિક આભાર માનીએ છીએ, આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમે નિમેક પ્રિન્ટસના સંચાલકેાનેા તેમજ ડિઝાઈન બ્લેક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86