Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 405
________________ તંત્રીની નોંધ તંત્રીની નોંધ. ૧મી, મુનશી કમિટી અને રામોતીચંદભાઇ, ceed cautiously. No purpose will be ઉકત કમિટી શા કારણે નીમવામાં આવી હતી served by setting a literateur on his back. It will widen the gulf and the અને તેણે શું કર્યું તે સંબંધી ટુંકમાં અમે ગત ફાગણ-ચૈત્રના અંકમાં જણાવ્યું છે. તેણે જે રીપોર્ટ object in view will be frustrated. કર્યો તે પણ તેજ અંકમાં પૃ. ૩૧-૩૨૦ મૂકવામાં Personal exchange of ideas and cor respondence carried on within lines of આવ્યું છે. તે રીપોર્ટના ટુંક સારમાં તેના બે ભાગ છે. decency can achieve the desired object. ૧લા ભાગમાં શ્રીયુત મુનશીની નવલકથાઓ આને ગુજરાતી અનુવાદ એ છે કે “મારો અંગત તથા ચોપડીમાં જે જે વાંધા ભર્યા લખાણો છે તેનું અભિપાય એ છે કે આવી સાહિત્ય વિષયક બાબતોમાં સૂચન છે. આપણે સાવચેતીથી કદમ ભરવાં જોઈએ. એક સાહિત્ય- ૨જા ભાગમાં કાર્ય પદ્ધતિ એટલે ઉક્ત લખાણ કારને set on his back (કે જેનો અર્થ અમે સંબંધમાં શું કરવું તેની સૂચના છે કે (૧) તે સમજી શકતા નથી. એટલે અમે તેજ અંગ્રેજી પ્રયોગ લખાણ સંબંધે તે રીપોર્ટની નકલો જૈન તેમજ આબાદ રાખીએ છીએ) કરવાથી કેઈ ઉદ્દેશ સરશે જૈનેતર વિદ્વાન ઉપર અભિપ્રાય માટે મોકલવી. લા.. નહિ. તે અંતર વધારશે અને ઉદ્દિષ્ટ હેતુ નિષ્કલ જૈન મુનિરાજોપર પણ અભિપ્રાય માટે મોકલવી (૨) જશે. સુરૂચિની મર્યાદામાં અરસ્પર વિચાર વિનિતે સર્વના અભિપ્રાય મળ્યા પછી પ્રકટ કરવા. (૩) મય અને પત્ર વ્યવહાર ઈષ્ટ હેતુ પ્રાપ્ત કરી શકે. શ્રીયુત મુનશી સંતોષકારક ખુલાસો કરે નહિ તો જાહેરપત્રોમાં તેમની નવલકથાની સમાલોચના કરવી, હવે અમે અમારા મુરબ્બી મિત્ર શ્રીયુત મોતીજે વધુ મહારાજને આંદોલન કરવા વિનંતિ કરવી, ચંદભાઈએ જૈન ધર્મ પ્રકાશના ગત ચૈત્ર માસના સ્થલે થલે વિરોધ દર્શક સભા દ્વારા વિરોધ રજુ કરવો. અંકમાં પૃ. ૩૭ અને ૩૮ પર મી, મુનશીના (૪) મુંબઈ યુનિવર્સિટીમાં તે પાઠય પુસ્તક તરીકે સંબંધમાં ખુલાસો એ મથાળા નીચે જે વક્તવ્ય વિરોધ પ્રદર્શક સભા થઈ તે સંબંધી મુખ્યત્વે કર્યું મુકરર થાય તે સામે સખત ચળવળ કરવી ને તે માટે તે યુનિવર્સિટીના કાર્યકર્તા તથા મુંબઈ સરકા- છે છે તે નીચે આપીએ છીએઃરને કરેલા ઠરાવ મોકલવા. ચાલુ માસમાં મી. મુનશી સંબંધી કેટલાક વિચાર આ રીતે થયેલા રીપેર્ટ પર તે કમિટીના છે. મુંબઈમાં થયું છે તા ૧૩ મી માર્ચે તેમને ખબર આપસભ્યો પૈકી પાંચ સભ્યોની સંપૂર્ણ સહમતિની સહી વામાં આવી કે તેમના પાટણની પ્રભુતા, રાજાધિરાજ આદિ પુરત કેને લખાણોના સંબંધમાં તેમણે વાતચીત છે. જ્યારે એક સભ્ય શ્રીયુત મોતીચંદ ગિરધર કરવી અને લખાણ કાઢી નાખવા કબુલાત આપવી. કાપડીઆએ અંગ્રેજી ભાષામાં પોતાના વિરોધની મી. મુનશીના લખાણે કઈ રીતે જૈન અનુયાયીને મિનિટ કરી છે. તે જેમ છે તેમ લઈને તેના પણ પસંદ આવે તેવા નથી એ સંબંધી જરાપણું બે ભાગ પાડી અત્ર મૂકીએ છીએઃ મતભેદ નથી, પણ તેઓ યુનિવર્સિટિ તરફથી ધારા(1) I am sorry I donot agree with સભાની વરણીમાં જવા તૈયાર થયા તે પ્રસંગને લાભ લઈ તેમને મત ન આપવાનો ઠરાવ કરવામાં જરા ઉતાવળ the report એટલે હું દિલગીર છું કે ઉક્ત રીપેટ થઈ લાગે છે, સાહિત્યના પવિત્ર ક્ષેત્રમાં “ ઝનુન ' તત્વ સાથે હું સહમત થતો નથી, દાખલ કરતાં વિરોધ વધવાને સંભવ વધારે રહે છે અને (2) My personal view is that in આપણી મતાધિકારની સંખ્યાને વિચાર કર્યા વગર કે such literary matters we should pro• સામે કઈ સમર્થ જે ઉમેદવારને મૂક્યા વગર નવી

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576