SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ તંત્રીની નોંધ. ૧મી, મુનશી કમિટી અને રામોતીચંદભાઇ, ceed cautiously. No purpose will be ઉકત કમિટી શા કારણે નીમવામાં આવી હતી served by setting a literateur on his back. It will widen the gulf and the અને તેણે શું કર્યું તે સંબંધી ટુંકમાં અમે ગત ફાગણ-ચૈત્રના અંકમાં જણાવ્યું છે. તેણે જે રીપોર્ટ object in view will be frustrated. કર્યો તે પણ તેજ અંકમાં પૃ. ૩૧-૩૨૦ મૂકવામાં Personal exchange of ideas and cor respondence carried on within lines of આવ્યું છે. તે રીપોર્ટના ટુંક સારમાં તેના બે ભાગ છે. decency can achieve the desired object. ૧લા ભાગમાં શ્રીયુત મુનશીની નવલકથાઓ આને ગુજરાતી અનુવાદ એ છે કે “મારો અંગત તથા ચોપડીમાં જે જે વાંધા ભર્યા લખાણો છે તેનું અભિપાય એ છે કે આવી સાહિત્ય વિષયક બાબતોમાં સૂચન છે. આપણે સાવચેતીથી કદમ ભરવાં જોઈએ. એક સાહિત્ય- ૨જા ભાગમાં કાર્ય પદ્ધતિ એટલે ઉક્ત લખાણ કારને set on his back (કે જેનો અર્થ અમે સંબંધમાં શું કરવું તેની સૂચના છે કે (૧) તે સમજી શકતા નથી. એટલે અમે તેજ અંગ્રેજી પ્રયોગ લખાણ સંબંધે તે રીપોર્ટની નકલો જૈન તેમજ આબાદ રાખીએ છીએ) કરવાથી કેઈ ઉદ્દેશ સરશે જૈનેતર વિદ્વાન ઉપર અભિપ્રાય માટે મોકલવી. લા.. નહિ. તે અંતર વધારશે અને ઉદ્દિષ્ટ હેતુ નિષ્કલ જૈન મુનિરાજોપર પણ અભિપ્રાય માટે મોકલવી (૨) જશે. સુરૂચિની મર્યાદામાં અરસ્પર વિચાર વિનિતે સર્વના અભિપ્રાય મળ્યા પછી પ્રકટ કરવા. (૩) મય અને પત્ર વ્યવહાર ઈષ્ટ હેતુ પ્રાપ્ત કરી શકે. શ્રીયુત મુનશી સંતોષકારક ખુલાસો કરે નહિ તો જાહેરપત્રોમાં તેમની નવલકથાની સમાલોચના કરવી, હવે અમે અમારા મુરબ્બી મિત્ર શ્રીયુત મોતીજે વધુ મહારાજને આંદોલન કરવા વિનંતિ કરવી, ચંદભાઈએ જૈન ધર્મ પ્રકાશના ગત ચૈત્ર માસના સ્થલે થલે વિરોધ દર્શક સભા દ્વારા વિરોધ રજુ કરવો. અંકમાં પૃ. ૩૭ અને ૩૮ પર મી, મુનશીના (૪) મુંબઈ યુનિવર્સિટીમાં તે પાઠય પુસ્તક તરીકે સંબંધમાં ખુલાસો એ મથાળા નીચે જે વક્તવ્ય વિરોધ પ્રદર્શક સભા થઈ તે સંબંધી મુખ્યત્વે કર્યું મુકરર થાય તે સામે સખત ચળવળ કરવી ને તે માટે તે યુનિવર્સિટીના કાર્યકર્તા તથા મુંબઈ સરકા- છે છે તે નીચે આપીએ છીએઃરને કરેલા ઠરાવ મોકલવા. ચાલુ માસમાં મી. મુનશી સંબંધી કેટલાક વિચાર આ રીતે થયેલા રીપેર્ટ પર તે કમિટીના છે. મુંબઈમાં થયું છે તા ૧૩ મી માર્ચે તેમને ખબર આપસભ્યો પૈકી પાંચ સભ્યોની સંપૂર્ણ સહમતિની સહી વામાં આવી કે તેમના પાટણની પ્રભુતા, રાજાધિરાજ આદિ પુરત કેને લખાણોના સંબંધમાં તેમણે વાતચીત છે. જ્યારે એક સભ્ય શ્રીયુત મોતીચંદ ગિરધર કરવી અને લખાણ કાઢી નાખવા કબુલાત આપવી. કાપડીઆએ અંગ્રેજી ભાષામાં પોતાના વિરોધની મી. મુનશીના લખાણે કઈ રીતે જૈન અનુયાયીને મિનિટ કરી છે. તે જેમ છે તેમ લઈને તેના પણ પસંદ આવે તેવા નથી એ સંબંધી જરાપણું બે ભાગ પાડી અત્ર મૂકીએ છીએઃ મતભેદ નથી, પણ તેઓ યુનિવર્સિટિ તરફથી ધારા(1) I am sorry I donot agree with સભાની વરણીમાં જવા તૈયાર થયા તે પ્રસંગને લાભ લઈ તેમને મત ન આપવાનો ઠરાવ કરવામાં જરા ઉતાવળ the report એટલે હું દિલગીર છું કે ઉક્ત રીપેટ થઈ લાગે છે, સાહિત્યના પવિત્ર ક્ષેત્રમાં “ ઝનુન ' તત્વ સાથે હું સહમત થતો નથી, દાખલ કરતાં વિરોધ વધવાને સંભવ વધારે રહે છે અને (2) My personal view is that in આપણી મતાધિકારની સંખ્યાને વિચાર કર્યા વગર કે such literary matters we should pro• સામે કઈ સમર્થ જે ઉમેદવારને મૂક્યા વગર નવી
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy