SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ ૪૯૪ જંગલો અને પહાડી કિલ્લાઓ વટાવવામાં પણ તેમની સેવા ઉપયોગી નીવડી હતી. આવા પૂજનું અનુકરણ કરીને તેમના વંશજો હમેશાં સ્હેજ પણુ ચળ્યા વગર બ્રિટિશ પક્ષને વાદારીથી વળગી રહેશે એમ સાધારણ રીતે ધારી શકાય. અને જો બીજી તરફથી હિન્દુસ્થાનમાંની અંગ્રેજ સરકાર તેમના ધાર્મિક ૫થ અને સમાજ જે થાડા વખતથી જુદા જુદા પરદેશી દુશ્મનેથી ભ્રષ્ટ કરવામાં આવે છે તેની સ’ભાળ નહિ લે તે કૃતઘ્ની ગણાશે. ૧૮૪૧ (સહી) લારેન્સ કેપ્ટન તેમના પથના ધર્મ તથા તેમના સમાજ ભ્રષ્ટ થતા બચાવવાની અને ભવિષ્યમાં તેમના કુટુમ્બને માનમરતખા રાખવાની હિંદુસ્થાનમાંની બ્રિટિશ સરકારની ફરજ હાવી જોઇએ. ૧૮૪૩ ન. ૧૨ મુગઢબંદ છત્રપતિ મહારાજ કુંવર જયસિંગ ગુપ્ત વિક્રમ આપણા કાબુલના વિગ્રહેામાં ધણા ઉપયેાગી થયા હતા. આપણે ચેતતા રહીએ તેટલા માટે જુદી જુદી દિશાએથી આપણે માટે તે ધીરજથી અને સ'ભાળપૂર્વક ખખરે। એકઠી કરતા એટલું જ નહિ, પણ દુશ્મનથી અને બીજા ભયથી આપણું રક્ષણ કરવા આપણને લાભદાયી રસ્તા અને સા તેમના પ્રયત્નથી જડયાં હતાં. કામુલ અને તેની આસપાસના મુલકના રહેવાસીએ જે તેમના આશરે હતા તેમને આપણા સિપાઈએની સંખ્યામાં વધારે કરવા માટે ફેઢીને આપણા પક્ષમાં લેવામાં આવ્યા હતા. અફધાનિસ્તાનમાં જે થાડું પણ આપણે વધી શકયા તે તેમની આ કીમતી મદદ વગર બનવું. મુશ્કેલ હતું. (સહી) મૈકનાટન ન. ૧૩ લા એલનખરાનું પ્રમાણ પત્ર ૫-૧-૧૮૪૪ મુગટછંદ છત્રપતિ મહારાજાધિરાજ નથમલ શ્રી સીંગજી. ૨૪ ૧૯૮૩ આ પ્રમાણપત્ર મારે તમને આપવું એમ નક્કી થયું છે. આ પ્રમાણપત્ર આપતાં પહેલાં મારે જણાવવું જોઇએ કે તમારૂં કુટુંબ ખરી રીતે તવંગરાના રાજા જેવું હતું, તે સાબિત કરવાને સારી સેવાના બદલામાં મેાગલ રાજાઓના સમયથી ઠેઠ હાલના સમય સુધી તમને તેમજ તમારા બાપદાદાઓને મળેલાં પ્રમાણપત્રા એકલાંજ પૂરતાં છે અને તેથી કરીને તેમને હમેશાં માન મળતું. મને માલમ પડયું છે કે તમારૂં શરાીનું કામ આખા હિંદુસ્થાનમાં ચાલે છે અને તે એટલી હદ સુધી કે આખી દુનીઆમાં એવી થેાડીજ એન્કા છે જે તમારી એક પેઢીની પણ બરાબરી કરી શકે. તમારા પૂર્વજોએ હિંદુસ્થાનનાં જુદાં જુદાં ધાર્મિક મકાનેા પાછળ એટલું અઢળક ધન ખર્યું છે કે તે મકાતા હાલ કારીગરીની અજાયબી છે. હું તમને ખરેખર મિત્ર ધારૂં છું, મારાજ નહિ, પણુ જે સરકારના હું પ્રતિનિધિ છું તે સરકારના પણ ધૃણા કીમતી મિત્ર ધારૂં છું. તેમના ભલા માટે અને પૂર્વમાં તેમના રાજ્યના વધારા માટે ઘણી ઉપયાગી અને કીમતી સેવા જે તમે કરી છે તે અંગ્રેજ સરકાર કદિ ભુલશે નહિ, મરાઠા, ભરતપુર અને મારા વખતમાં થએલા બીજા વિગ્રહામાં અંગ્રેજ અમલદારે અને ટુકડીએ માટે એટલા અઢળક પૈસા તમે રાક્યા છે અને તે વખતે તેજ મુખ્ય મદદ જોતી હતી-કે અંગ્રેજ સરકાર તમારા શરાષ્ટ્રીના કે તમારા ભલા કરતાં તેમના પોતાના ભલાને માટે ધંધાના ભલાને માટે બંધાએલી છે. અને હું ધારૂં છું તેમણે તેમ કરવું જોઇએ. તમારી માલમિલ્કત તેમજ તમારા જુદા જુદા ભાગીદારા અને આડતીઆએની માલમિલ્કત માટે જ્યારે મદદ જોઇશે ત્યારે આપવામાં આવશે. લેાડ એલનખરોની સહી.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy