________________
અગ્રેજ રાજ્યની સ્થાપનામાં જૈનોને હિસ્સો નં. ૭
કે જેથી કરીને તેને લાભ ઉઠાવી શકાય. આવી જેન્ટીન્સનું પ્રમાણપત્ર
લાભદાયી સેવા માટે સરકાર તેમની આભારી છે, ૨૭-૯-૧૮૧૭
કારણ કે તે દેશમાંના બધા વિગ્રહ, સલાહો અને મુગટબંદ, છત્રપતિ ગુણરામ શ્રીસંગજી કય
લશ્કરી બાબતોની વ્યવસ્થા માટે તેમના ઉપર આબાશા જોગ
ધાર રાખવો પડ્યો હતો. આ ઉપરથી તે બ્રિટિશ
પક્ષને વફાદાર અને નિમકહલાલ છે. તેમના હેવાલ જે ઉચ્ચ પ્રકારના માનથી હું તમને જોઉં
હંમેશાં ખરા હતા અને એવા પ્રકારના હતા કે તે તે આ થેડી લીટીમાં નોંધવાને શક્તિમાન થવાથી
હેવાલ ઉપર હમેશાં ભરોસો રાખી શકાતો. તેમની મને ઘણો આનંદ થાય છે. હિન્દુસ્થાનનાં પ્રાચીન
સેવાના યોગ્ય બદલા તરીકે તેમના ધર્મ અને તેમના રાજ્યકટુંબમાં તમે જમ્યા હતા. તમારા બાપદાદા કટઆના માનની સંભાળ રાખવાની સરકારની બ્રિટિશ રાજ્યના મહાન મિત્ર હતા અને તેમને પગલે કરજ રહેશે. ચાલીને પુનાના હમણાં થઈ ગએલા વિગ્રહમાં એવી
૧૮૩૭ (સહી) એલેકઝાન્ડર બન્સ મદદ અને એવી વેળાસરની કીમતી ખબર તમે આપી હતી કે તેના સિવાય અમારી છત ઘણી મુશ્કેલીથી અને ઘણુ મોડી થાત. અંગ્રેજ રાજ્યના એક ઉંચા
હિન્દુસ્થાનમાંની બ્રિટિશ સરકાર કાબુલની ચઢાઅમલદાર તરીકે જ્યારે જરૂર પડશે ત્યારે એવી જ
ઇના સંબંધમાં મુગટબંદ છત્રપતિ મહારાજાધિરાજ રીતે તમને મદદ આપવામાં હું આનંદ માનીશ,
મન્દશી સરૂપચંદ ગુપ્ત કચબાશાએ કરેલી અગત્યની અને અમૂલ્ય સેવાને લીધે ઘણી આભારી છે. જંગલ
અને પહાડી કિલ્લાઓ આગળ આપણે કેટલાયે મુગટબંદ મહારાજાધિરાજ સંક જોરાવર સુલતાન સોલેજરોના જાનને, તેમની બુદ્ધિશાળી રચના અને
સુરધરશન ગુણ ગુપ્ત આપણા હિન્દુસ્થાનના યુક્તિથી વિનાશ થતો બને છે, અને તેમના અનુવિગ્રહમાં ઘણી મદદ આપી છે. તેમની મારફતજ યાયીઓથી આપણી સંખ્યામાં હમેશાં વધારો થયો મહિદપુરની લઢાઈમાં મીરખાં અને કાફરખાંને બ્રિટિશ કરતો. આપણને મોદીખાનાની કાંઇ મુશ્કેલી ન પડી પક્ષમાં મેળવી લેવામાં આવ્યા હતા. ભવિષ્યમાં તે પણ તેમનેજ લીધે. ભવિષ્યમાં તેમના વંશજોની તેમના ધાર્મિક પંથની જાહોજલાલી અને તેમના મિકત, માન અને ધર્મને નાશ તથા બગાડ થતો. સમાજની શાંતિની સંભાળ લેવાની આપણી ફરજ અટકાવવાની કાળજી લેવાની આપણી ફરજ રહેશે. રહેશે. તેમને અને તેમના વંશજોને હંમેશાં માન- ૪ થી નવેમ્બર, ૧૮૪૦ (સહી) વૂમન્ડ મરતબોથી રાખવામાં આવશે.
કેપ્ટન ૧૮૧૮ (સહી) નામ વંચાતું નથી.
નં ૧૧ મદ્રાસના કમાન્ડર-ઇન-ચીફ
મુગટબંદ છત્રપતિ મહારાજાધિરાજ ગગુશી વમ
ળશા સુલતાન કચબાશાએ કાબુલની ચઢાઈમાં આઆલી વરમાના કચબાશા મુગટબંધ છત્રપતિ પણને ઘણી મદદ કરી છે અને કટોકટી વખતે મહારાજાધિરાજ મનુશી સરૂપચંદ ગુપ્ત જુદા જુદા આપણું સિપાઈઓને ખોરાક પૂરો પાડવાને બની એશિયાના લકે જેવા કે કાબુલ, કંદહાર, સમર- શકે તેટલી સગવડ ભરેલી વ્યવસ્થા કરવાને ઘણી કન્દ, હિરાત અને બીજી જગ્યાઓની હિલચાલ પર સંભાળ લીધી છે. તે દેશમાંના તેમના આશ્રિત અને દેખરેખ રાખે છે અને તેમની તપાસનાં પરિણામના અનુયાયીઓની ભરતીને લીધે આપણી સંખ્યામાં સંદેશા સંભાળપૂર્વક બ્રિટિશ અમલદારોને મોકલે છે, ઘણો વધારો થયો હતો. નદીઓ ઓળંગવામાં અને