Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 1
________________ જૈન યુગ. જૈન ઇતિહાસ–સાહિત્ય ખાસ અંકે. R ૧. વાચન લેખનથી ઘણાં પુસ્તકો વાંચી જવાથી બહુ ફાયદે નથી. કેળવણીના કાર્યને જેટલી મદદ તેઓ આપે તેટલે તેમને અર્થ છે. ૨. વ્યક્તિત્વ ખીલવવું એજ કેળવણી છે. ૩. જે શિક્ષણ વ્યક્તિત્વ સટપણે ખીલવતું નથી તે નિષ્ફળ છે-વધારે સારા કામ માટે જરૂરનાં બળ અને શક્તિને નકામે વ્યય છે. - ૪, ઈદગીની સામાન્ય ચઢતી પડતીની સામે વિશ્વાસથી ઉભી રહી શકે તેની સાથે પિતાને પૂર્ણ બળથી લડી શકે અને હાર થાય ત્યારે પિતાને હાર અને નાઉમેદીથી આધ્યાત્મિક બળ વડે અલિપ્ત રાખી શકે એવી જેની શારીરિક અને માનસિક શક્તિઓ વિકસેલી છે તે માણસની જ કેળવણી ખરી કેળવણી છે. ૫. જે જે સ્થિતિમાં પિતે આવી પડે છે તે સ્થિતિમાં જીવનને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે તેજ સારામાં સારી રીતે કેળવાય છે. –બુદ્ધિપ્રકાશ. ન. ૨૬પૃ. ૩૪૩-૩૪૪, પુસ્તક ૨ વીરાત રપ૩, વિ. સં. ૧૯૮૩ કાર્તિક અને માગશર તત્રીની નોંધ. ૧. જૈન ઇતિહાસ-સાહિત્ય ખાસ અંક મેકલી પિતાના સમાજ અને સાહિત્યની સેવા બજાવશે. ગત ભાદ્રપદ અને અશ્વિન માસને ભેગો અંક આશ્વિન વદ અમાવાસ્યાને દિને શ્રીમન મહાવીર પ્રભુનું આવેલા લેખમાં શ્રીયુત મોતીચંદ ગીરધરલાલ નિર્વાણુ થયું હોવાથી તે નિર્વાણદીપોત્સવી ખાસ કાપડીયાને લેખ શ્રી હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણ અંક કાઢયે હતો. આ બે માસમાં પ્રથમ માસમાં પર છેલ્લી મુંબઈની આઠમી ગૂજરાતી સાહિત્ય જ્ઞાનપંચમી અને દ્વિતીય માસમાં મૌન એકાદશી પરિષદ માટે તૈયાર કરેલ છે તેમાં વંચાય છે તેમાં નામના બે સુપર્વો-ઉપયોગી પર્વે આવે છે ને તે લખાણુની શૈલી મહર હોવાથી આ નિબંધ સારે નિમિત્તે આ ઇતિહાસ–સાહિત્ય ખાસ અંક કાઢવામાં શોભે છે, વ્યાકરણની અંદરની તલસ્પર્શિતા, આવઆવ્યા છે. લેખકની અછત બહુ હોવા છતાં જેટલી સ્પક ઉંડું જ્ઞાન તે પંડિત બેચરદાસના “ગૂજરાતનું બને તેટલી જહેમત લઈ આ ખાસ અંક કાઢવામાં પ્રધાન વ્યાકરણ' એ નામનો નિબંધ તેજ પરિષદુ આવ્યા છે. હવે આશા છે કે આપણું ઉધરતા માટે તૈયાર કરાયેલો ને તેમાં વંચાયેલે, તેમાં જોવામાં યુવાન લેખકે સંસ્કારી લેખ-શધઓળના નિબંધો આવે છે, આ નિબંધ પુરાતત્વ'ના છેલ્લા અંકમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 576