Book Title: Jain Yug 1983 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 5
________________ ૫ તીની ધ તથા “જન ગૂર્જર કવિઓ-દ્વિતીય ભાગ ” વેળાસર મારા માં મૂકીને અને સાહિત્યરસિક ઇતિહાસપ્રેમી મધ્યસ્થ જેવા વૃદ્ધ મનુષ્યથી લાભ લેવાય એમ પ્રગટ થવાની સજજન સાક્ષરવર્ગમાં અમૂલ્ય વિતરણની યોજના કરીને વિજ્ઞાપના કરી વિરમું છું. અતીવ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે એમ સહજ ઉગાર લે. આધીન સેવક, પ્રકટ થાય છે. પ્રકાશક સંસ્થાને મ્હારાં અત્તરનાં અભિકેશવલાલ હર્ષદરાય ધવ.” નંદન છે, તે સાથે સંગ્રાહક અને સંપ્રયોજક શ્રીયુત મેહનલાલ દ. દેશાઇના સુપ્રશસ્ત પ્રયત્ન માટે ધન્યવાદ આજ પૂજ્ય ધ્રુવ મહાશય અમો બાળકને પર ઉચ્ચાર્યા સિવાય રહી શકાતું નથી. આ ગ્રંથ સંબંધમાં બારા તેજ તારીખના એક કાર્ડથી જણાવે છે કે હારે વિશેષ અભિપ્રાય ગ્રંથનું આંતર અવલોકન કર્યા સદા સ્નેહી મેહનલાલભાઈ, પછી આગળ ઉપર જણાવીશ.” * આજે, બહુ દિવસથી જેની હું વાટ જે હતું તે જૈન ગુર્જર કવિએપ્રથમ ભાગ મને મળે. તમારી પ્રસિદ્ધલેખક શ્રીયુત 'સુશીલ ૧૮-૧૨-૨૬ ના મહેનત અથાગ છે. તમે જૈન ગૂજરાતી સાહિત્યની જેવી ટૂંક પત્રમાં જણાવે છે કે – સેવા બજાવી છે તેવી જૈનેતર ગૂજરાતી સાહિત્યની સેવા બનાવનાર કોઈ નથી-શેષપૂર્તિ કયારે થશે તેને પણ “ ગુર્જર જન કવીએ વાળું પુસ્તક પણ રા. દેવચંદખ્યાલ આવતું નથી. બીજો ભાગ હવે યાર સે રે ભાઈ (જનપત્રના તંત્રી) પાસેથી માગી લીધું. મેં તો બહાર પડશે? ધાર્યું કે પાંચ-પચીસ ફોરમને ગ્રંથ હશે. પણ મેટું દળદાર વૅલ્યુમ નીહાળી હું તે દંગ જ થઈ ગયે-આ • તમારી સૂચિ હું આશ્ચંત અવકાશમાં વાંચી જઈશ. ડિક્શનેરી જેવડા ગ્રંથ હું ક્યારે વાંચી શકીશ? આપની પણ અવસ્થાએ મારા (પર) અમલ જમાવવા માંડયો છે ધીરજને પણ ખરેખર ધન્યવાદ ઘટે છે. સાહિત્ય એક તેથી તમારી સૂચનાઓ મારાથી કેટલે દરજજે પળાશે તે. સાધના છે તેમાં અનંત વૈર્ય કેલું આવશ્યક છે તે શક પડવું છે....” તમારા આ પ્રકાશન ઉપરથી સમજાય છે, સમાલોચનાની વડોદરાથી પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી ખાતર નહીં તે પણ મારા પિતાના વિનદની ખાતર જણાવે છે કે વાંચીશ. કારણકે મને પોતાને તેમાંથી ઘણું નવું જાણવાનું - શ્રીમતી જેન જેકેઆફિસે આવા ગ્રંથને પ્રકાશ- મળશે .'Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 576