Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 20
________________ ૧૦૦ જૈનયુગ - કારતક-માગશર ૧૯૮૩ ગપર વિચારી. પ્રબંધ ચિંતામણિમાં વ્યાકરણના ઉલ્લેખ, આ પ્રમાણે લખેલી પ્રાપ્તિ ઉપરથી જથ્થામ ૭ ૩ શ્રી સિદ્ધરાજ જયસિઁહ મહારાજની પ્રાર્થનાથી આ મંત્ર લખાયા હતા, એ ચક્રમાં શબ્દશાઓ સંબંધી કાઇ પણ વાત બાકી ન રહે એવી એની ચાના હતી અને અનેક ખૂદા જૂદા ગ્રંથોમાં શબ્દાનુશાસનની કૃતિના મબંધમાં મેરૂતુંગાચા પ્રબંધચિ'તામણિ ગ્રંથમાં કહે છે તે વાત જશ વિચારી લઈએ. તેઓશ્રીના ગ્રંથ સ. ૧૩૩૧ માં પુરા થયા છે. એટલે શ્રી ઉંમચદ્રાચાર્યની નજી ના એ ય કહેવાય અને વળી તેઓએ જે વાત શબ્દ સંબંધી વાત હતી તેને વિધિપૂર્વક-નિયમ-પૂર્વરૂપે પાસેથી સાંભળ તે લખી નાખી છે સર ગાવવાની એમાં ખાસ ગૈાવણ હતી. અનેક જગાએ જે હકીકત મેળવવા જવું પડતું હતું તે આ થમાં એકત્ર કરવામાં આવી અને વ્યાકરણના સંબંધમાં આ છેલ્લેાજ ગ્રંથ થયા એમ કહી શકાય. ત્યાર પછી છૂટાવાયા પ્રક્રિયા થૈા થયા પણ મોટા પાયા ઉપર અને સર્વ હકીકતને એક સ્થાન લઇ આવે એવા વિસ્તૃત ગ્રંથ આ ઇલાજ છે અને પ્રાકૃત ભાષાની વિચારણાને અંગે તા આ મય પહેલા અને રાજ છે. એમ છેવટે જશુાવ્યું છે. તેથી આધારભૂત ગણુાય. તેઓ આ બનાવને ધારાનગરીના યશાવર્માની જીત પછી મૂકે છે, એ છત વખત જૂના જૂતા પડિત શ્રી સિદ્ધરાજને સપ્રદાય પ્રમાણે આશીવાઁદ આપવા આવ્યા તે વખતે શ્રી. હંમદ્રાચાર્ય પણ આવ્યા અને તેમણે મૂમિ વામય વાળા ઉપર લખ્યું છે તે શ્લક ક જેથી સિદ્ધરાજ બહુ પ્રસન્ન થયા. શ્રી મેરૂતુંગાચાર્યંના કહેવા પ્રમાણે શ્રી સિદ્ધરાજ જયસિંહ અને શ્રી હેમચંદ્રસૂરિના આ પ્રથમ મેળાપ હતા. ખીજા ઐતિહાસિક પુરાવાથી ધારા નગરીની જયસિંહની જીત સ. ૧૧૯૪ માં થાય છે, તે ત્યાર પછીના ઉલ્લા પાંચ વર્ષમાં વ્યાકરણની કૃતિ થઇ હોય એમ અનુમાન થાય છે. મા ભાખતપર નિર્ણય કરવા વિશેષ સાધનાની દૂનુ અપેક્ષા છે તેથી છેવટના નિર્ણય થતા નથી. આ કૃતિ સિદ્ધરાજના સમયની છે એ નિર્વિવાદ છે. અને સિદ્ધરાજના સમય સ. ૧૧૫૦ થી ૧૧૯છે એ પણ નિતિ ભાભત છે. હું આ કૃતિને સંવત ૯૦ થી ૧૧૯ લગભગમાં મૂ છું. આચાર્યના ચાતુર્વંભરપૂર આશીર્વાદથી રાજા પા જ પ્રસન્ન થયા એટલે એની પ્રશંસા સહન ન કરનાર બ્રાહ્મણા ખેલ્યા કે એતા અમારા વ્યાકરણુ ભણી પતિ થયા છે. વિગેરે. એના જવાબમાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે પાતે શ્રી વીર ભગવાનનું બનાવેલ અને વ્યાકરણ ભળેલ છે એટલે થી એ ક્ષારાણાએ એ વાતને ગુપ્ત તરીકે ગણાવી અને કાઈ આધુનિક વૈયાકરણીય જૈનમાં હોય તે ખેતાવવા કહ્યું. હેમચંદ્રાચાર્યે કહ્યું` કે મહારાજ સિંહરાજ સહાય કરે તો પોતે નવીન પચાંગી વ્યાકરણ બનાવે. રાજાએ સ પ્રકારની મદદ આપવાનું માથે ઉલ્લી પ્રસ્તિની પહેલાં તેઓ લખે છે 1इत्याचाय श्री हेमचन्द्रविरचितायां सिद्ध हेमचन्द्राभिधान स्वोपज्ञशब्दानु साशनवृत्तावष्टमास्वाध्यायस्य चतुर्थः पादः समाप्तः अष्टमोध्यायः समाप्ता चेयं सिद्धहेमचन्द्र शब्दानुसाशन वृत्तिः प्रकाशिका नामेति. આટલા ઉપરથી પ્રકાશિકા નામની ટીકા પણ તેમની પોતાની રચેલી છે એમ જણાય છે. આ ગ્રંથ ભાચાર્યષપ્રાપ્તિ પછી લખેા જથ્થાય છે. મંત્રીશૅ પાદમાં પ્રશસ્તિના લૈકા જે રીતે મૂક્યા છે તે પરથી તે પછવાડેથી લખાયા ઢાય એમ જાય છે. સમાસ કરવા સબંધી સર્વ હકીકત આવી ગયા પછી એ Àાકા લખાયા છે. એ સંબંધી એક વાત અન્યત્ર લખાયલી છે તે હવે પછી જોવાશે વાંચતો નિયમ વિધિવાગત રાત્મ્યનુંशासनमिदं मुनिडेमचंद्रः ॥४

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 576