SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ જૈનયુગ એમ દુશ્મનાવટ ઉભી કરવામાં એકદરે સમાજને લાભ થઈ શકવાનો સમય ભોકો ગણાય. શ્રી મુનશીના પાત્રાલેખન સાથે કોઈ મળતા થઇ શકે તેવું નથી. પણ તેર વર્ષ અને પાંચ વર્ષપર લખાયલા 'થના વિચાર એ દિવસમાં કરી નાખવાની ઉતાવળ થવાથી 'ચવણ થઇ છે મારી માન્યતા થાય છે. સાહિત્યના ક્ષેત્રમાં વાતચીત ખુલાસા અને ચર્ચાથી કામ લેવાય તેજ ચગ્ય ગણાય. હમણાં અમારા હાથમાં જૈન જીવન પાક્ષિક પત્ર આવ્યું છે. તેના સુજ્ઞ લેખક લખે છે કે-“ જ્યારે આપણા સમાજ વિચાર અને બુદ્ધિસ્વાતંત્ર્ય પ્રાપ્ત કરશે ત્યારેજ તેવા લેખાની ઓફીસમાં જઈ તેના કાન પકડી તેના ગાલ વપરાશે પોંડી દઇ મુહિમાં લાવો, પછી બન્ને તે બેરિસ્ટર હો ચા એડવોકેટ ! ' વિગેરે. આ જાતનું વિચામારી વાતાવરણ ઉભું” કરવું સહેલું છે, પણ એ રીતિ મુસલમાન જેવી કામને યોગ્ય ગણાતી હોય તેા ભલે, આપણે તે પૂર્વ કાળથી આવી બાબતમાં સમાવઢ અથવા સામા લેખની પતિનેાજ સ્વીકાર કર્યો છે. જૈન જેવી નાની કામ રાજદ્વારી બાબતમાં ‘ અનુન 'નું તત્ત્વ દાખલ કરે એ કાઈ રીતે *ષ્ટ નથી. આમાં મા. મુનશીને સહજ પણ બચાવ કરવાનો ઈરાો નથી. તે ખુલાસા આપે એવી પરિસ્થિતિ થઇ હતી; પરંતુ અત્યારે તે મામલો વાયરે ચઢ્યો છે. અમે અંત:કરણથી ઇચ્છીએ છીએ કે આ બાબતમાં હજી પણ સમજાવટ અથવા સવાલ-જવાબની પદ્ધતિ સ્વીકારમામાં માને. ભવિષ્યમાં આવા પ્રસંગો વધે. એ રીતે કામ લેવા કરતાં આવા પ્રસંગે ઉપસ્થિત જ ન થાય એ રીતિ સ્વીકાર્ય છે અને ખાસ કરીને મતાધિકારને અંગે તો લાયકાત’ના સવાલજ લક્ષ્યમાં લઇ શકાય. આ બાબતમાં દોડાદોડી કરવા પહેલાં મી. મુનશી સાથે વાત કરવાની વધારે જરૂર હતી અને તેમનુ દિબિન્દુ સમન્યા પછી તેમના મત સાથે મળવાનું ન થાય તે પછી હેમાં માં કરવાની જરૂર હતી. વર્ષોના સવાલો નીકાલ બે પાંચ દિવસમાં આવવાની આશા રાખવી વ્યર્થ છે અને ‘ અવસર ’ નેઇ દૃાવવાની વાત કરવાથી નકામે। કચવાટ વધે છે અને ધારેલ મુરાદ પાર પડતી નથી. સમાજને કારવા બહુ સહેો છે, પણ તિસ્કારપૂર્વક વિષ મતાન્યા પછી આગળ પગલાની ધમકી આપીને તેને નિર્વાહ કરવા બહુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં આવા વિષયમાં લખાયલા ગ્રંથ સાહિત્યના અભ્યાસ કરી શાંતિ અને સમજાવટથી કામ લેવાય એ ઇષ્ટ છે. ગણતરીબાજ ને ડાહી કામને માટે અન્યત્ર ખરાબ ખેલાય તે ઇચ્છવા જેવું નથી. આમાંથી કાઇ વધારે સારા માર્ગ નીકળે એ મા. શ્રી. કા. ઇચ્છવા યોગ્ય છે, ' જ્યેષ્ઠ ૧૯૮૩ આ પ્રકટ થયા પછી જૈનપત્રના તા. ૧૫-૫-૨૭ ના બેંકમાં ‘મુનશીના ગ્રંથાની ઐતિહાસિકતા' એ લેખમાં તંત્રીની નૈધ તરીકે શ્રીયુત મેાતીચ'દભાઇએ જે પત્ર તે પત્રના તંત્રી પર તા. ૨૨-૧-૨૭ ના માકથ્યા તે તેમાંથી જે ભાગ તેમાં પ્રકટ થયા તે નીચે પ્રમાણે છેઃ— ૬ મી. મુનશી સંબધમાં ફ્રાન્સની સ્ટેન્ડીંગ કમીટીએ જે પેટા સમિતિ નીમી હતી તેને હું એક સભ્ય હતા. * x x મારી ઇચ્છા એ પતિ સામે હતી. મે' જે જૂદી નોટ લખી છે તેમાં મે' તે સ્પષ્ટ કર્યું છે. મી. મુનશીએ જે રીતે જૈન પાત્રને ચીતર્યાં છે તે તરફ ન કે કૈાઈની સહાનુભૂતિ હતી નહીં, પણ શકારણમાં અનુનનું તત્ત્વ દાખલ થાય તે વર્તમાન હિંદના ઇતિહાસને ખરાબ કરી રહ્યું છે તેમાં આપણે વધારા કરવા ન એ એ એ નજરે અને સાહિત્યના સત્રમાં અમુક મર્યાદા સ્વીકારાયેલી છે તેને આળંગી ન જવા માટે......મારો નમ્ર ...મત નૂદ્દો હતો. હું આવા કાર્યમાં સમાવટ, ચર્ચા અને લેખદ્વારા કાર્ય થાય એમ માનતા આવ્યો છું .......મી. સુનશીના પાત્રાલેખન સાથે હું હિં મળતા હાઇ શકુન નહીં. કારણકે એ સમયનો મે કય્યાક અભ્યાસ કર્યાં છે. શાંતિથી કામ લેવાય તા કંઇક ધાર્યું પરીણામ લાવી શકાય એમ મને લાગતું હતું. ' (ગ્મામાં કાળા શબ્દો જૈન પત્રે મૂર્રેલા છે. ) આ સંબંધી અમે કાઈપણ જાતની ટીકા કર્યાં. વગર સમાજપર તે છેાડી દૃએ છીએ. ૨-જૈનધર્મપ્રકાશના અભિપ્રાયા ઉપરની નોંધમાં ઉલ્લેખિત કરેલ “જૈનધર્મપ્રકાશ પત્રના ચૈત્ર એકમાંજ આક્ષેપ અને ખુલાસા ’ : અને શ્રી. મુનશી અને જૈના એ મથાળા નીચે નોંધ અને ચર્ચા'માં છેલ્લી બે નાંધ તરીકે જે જણાવેલ છે તે ઉપયોગી ધારી અત્ર મૂકીએ છીએ. (૧) આક્રંપ અને ખુલાસા - સુષણ’માળા ‘ માસિકના માગશર અને પોષ માસના અકામાં અમેાર’ શક નીચે એક વાર્તા પ્રકડ થઈ છે, તેમાં શ્રી ઉંમચદ્રાચાર્યનો ઉપહાસ કરવાનું, એ કલ્પિત શિષ્યા-નક્ષત્રસૂરિ અને પ્રવિણુસૂરિને ઊભા કરવાનું અને ગમે તે રીતે જૈનધર્મના પ્રચાર કરવાનું તે વખતે પ્રચલિત હતું એમ બતાવવાનુ સાહસ કરતાં તેના લેખકે જૈન ધર્મનું તદ્દન અજ્ઞાન બતાવ્યું છે. એમાં સાધુ સાથે વાત કરવાની પદ્ધતિ, મહાબત ખણકતનાં
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy