Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 509
________________ ૧૫ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય એ બે ગ્રંથો સંવત ૧૨૮૬ ના અરસામાં વસ્તુપ - ઘામાં પારંગત થશે એમ વિચારી શ્રી હરિભદ્રસૂરિએ લની હયાતીમાં લખાયેલા હતા પણ આ ગ્રંથ તેમને બાલચંદ્રસૂરિ નામ આપી પોતાના શિષ્ય વસ્તુપાલના મૃત્યુ પછી લખાયો હતો. આ મહાકા- બનાવ્યા અને પિતાનું મૃત્યુ સમય પાસે આવ્યો વ્યના કર્તા વસ્તુપાલના સમકાલીન હોઈ આ ગ્રંથ જાણે તેમને પોતાની પાટે સ્થાપિત કર્યા. ચાલુક્ય સર્વ પ્રકારે સમકાલીન ઇતિહાસ જેવો પ્રમાણભૂત છે. વંશના રાજાઓના મુકટમણીના તેજથી જેનાં ચરણ હંમેશા રંગીત થતાં, તેવા સરસ્વતીના ખરા નિવાસકર્તા અને તેને સમય-ચંદ્રગચ્છના શ્રીર સ્થાનરૂપ પદ્માદિત્ય તેમના વિદ્યાગુરૂ હતા. અને હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્રસૂરિ આ ગ્રંથન કર્તા વાદિદેવસૂરિ ગચ્છના શ્રી ઉદયસૂરિએ તેમને સારછે. આ કાવ્યના પ્રથમ સર્ગમાં કવિએ પોતાની પૂર્વ સ્વત મંત્ર આપ્યો હતો, એક વખત યોગનિદ્રામાં અવસ્થાની હકીકત આપી છે. મરક નામના શહે સરસ્વતી દેવીએ તેમને દર્શન આપ્યાં અને કહ્યું રમાં (ગાયકવાડના રાજ્યના કડી પરગણામાં આવેલું હું તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી મોઢેરા) ધરદેવ નામે પ્રખ્યાત બ્રાહ્મણ હતું. તે કરેલા મારા ધ્યાનથી પ્રસન્ન થઈ છું અને દીન દુઃખીઓને સર્વ પ્રકારે મદદ કરતો, અને જિન જેમ પૂર્વે કાલિદાસ અને બીજા મહાકવિઓ ધર્મના સર્વ સિદ્ધાંતે સારી રીતે જાણતો હતો. તેના મારા વો હતા તેમ તું પણ મારો વત્સ છે.” બારણે આવેલ દરેક શિક્ષક તેના આપેલા પૈસાથી પ્રબંધચિંતામણમાં જણાવેલું છે બાલચંદ્રસૂરિએ ભય હાથે પાછા ફરતે. તેને વિદ્યુત નામે પત્નિ વસ્તુપાલના ગુણકીર્તનનું કાવ્ય રચ્યું હતું તેથી હતી. તેમને મુંજાલ નામે પુત્ર હતો. તે પિતાના ખુશી થઈ તે મંત્રીએ બાલચંદ્રસૂરિને આચાર્યપદ ઉપર ઘરમાં રહેતો હોવા છતાં સંસારને માયાજાળ જે સ્થાપન કરવાના મહોત્સવમાં એક હજાર દ્રામ ધન સમજતો હતો. શ્રી હરિભદ્રસૂરિ પાસેથી ધાર્મિક જ્ઞાન ખર્યું હતું. (*). પ્રકાશ તેમને મલ્યો અને તેમણે માત પિતાની રજા લઈ કવિએ રચેલ અન્ય ગ્રંથિ-આ ગ્રંથ ઉપરાંત જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરી. ધીમે ધીમે તે દરેક વિ- કવિએ કરૂણાવાયુધ એ નામનું પાંચ અંકી નાટક ક ૨. હરિભદ્રસૂરિ બાલચંદ્રસૂરિને ગુરૂ. બાલચંદ્ર રચ્યું છે. અને આસડના ગ્રંથો નામે વિવેકમંજરી આસડની ઉપદેશકંદલી પર ટીકા કરી છે તેમાં પોતાની અને ઉપદેશકંદલી ઉપર ટીકા લખી છે. કરૂણાવવંશપરંપરા લંબાણથી આપી છે. ચંદ્ર ગચ્છમાં પ્રદ્યુમ્ન , " જયુધ નાટક (પ્રકાશિત-આત્માનંદ જનસભા-ભાસૂરિ થયા કે જેણે તલવાટકના રાજાને પ્રબંધ કર્યો હતો. તેની પાટે ચંદ્રપ્રભસૂરિ થયા કે જેણે જિનની પ્રાભાતિક વનગર) વસ્તુપાલ મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે સ્તુતિ રચી હતી. તેની પછી ધનેશ્વર સૂરિ થયા કે જેણે રચ્યું હતું અને વસ્તુપાલના કહેવાથી ત્યાં શ્રી આદિપિતાના સ્વર્ગસ્થ ગુરૂ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો અને સમય નાથના દેરાસરમાં પહેલ વહેલું ભજવવામાં આવ્યું હતું. નામના નગરના દેવતાને પ્રતિબંધ કર્યો. તેને ચાર શિષ્ય આ ઉપરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે વસ્તુપાનામે વીરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર અને દેવેન્દ્ર સૂરિ સર- લની હયાતીમાંજ બાલચંદ્રસૂરિએ કવિ તરીકે કારકીદી સ્વતિના ચાર હસ્ત જેવા હતા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિ શરૂ કરી હતી. એ જિનપ્રાસાદે જયાં પુષ્કળ હતાં એવું મંડલી નામની (२) तथा बालचंद्र नाम्ना पंडितेन श्री मंन्त्रिणं प्रतिः , પુરીમાં રહીને ત્યાં શ્રી મહાવીર પ્રભુના મંદિરમાં પ્રતિષ્ઠા गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो કરી. તેણે સ્વહસ્તથી પિતાના પટ્ટધર તરીકે ભદ્રેશ્વરસૂરિને સ્થાપ્યા. તેની પાટે વાદીને જીતનારા એવા અભય भूत्या त्वं च लसद्गुणः शुभगुणः किंवा बहु ब्रूमहे । દેવ સૂરિ થયા કે જેનું ધમેપિદેશામૃત પીને આસડે श्री मन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते પિતાની વિવેક મંજરી અને ઉપદેશ કંદલી રચી. તેના વાર; વિરમુ* વાયતુ તત્તાપ * મનુ રિાગ્ય હરિભદ્ર સૂરિ દર્શન અને સાહિત્યમાં નિષ્ણાત યુતે તસ્થાવાચૅપ થાપનાથી કમ્મસન્ન થયા થયા. (જુએ પ્રશસ્તિ-બાલચંદ્રકત ઉપદેશકંદલીનૃત્તિની) –પ્રબંધ ચિંતામણું પૃ. ૨૬૩ ૧૪ દેરાસરમાં પહેલ વહેલું ના વીરભદ્ર વારિ વધ કર્યો. તેને ચાર વિ

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576