Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 571
________________ સંસારમાં સુખ શું છે? જ આ નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કોઈ પણ દુષ્ટ રેગથી પીડાતું હોય તે પ્રખ્યાત #### # ## ### #### કે મનમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ) નું તરતજ સેવંન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત , સાફ લાવે છે, લેહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ - સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ******* ***** ગર્લામત ચૂર્ણ રજીસ્ટર્ડ) ** *** ** છે ને તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ છે આ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. કે સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી તાલા ૧૦ ના ડબા ૧ ના રૂ. ૨) બે, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તે *** ** ** * * * બાલપુષ્ટીકરણ ટીકા રજીસ્ટર ને તરતજ તેને સેવન કરો. બાળકોનાં તમામ દરદો દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં, ડબી ૧ ને રૂ. ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ છે તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મંગાવે. આ રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે ભાટીઆ મહાજન વાડી સામે.

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576