Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 560
________________ ૫૪. જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ. ૧૪ ને દિવસે અહિં ચાચિગરાજાના રાજ્યસ- ભાવાર્થ-જેની સમગ્ર વિદ્યાઓ જાગતી છે અને મયમાં જાવાલિપુર (જાલોર)માં વીરજિનન વિધિ જેને મહું જ ભણાવ્યો છે, તે કવિ અભયતિલગત્યના મંડનરૂપ વીશ જિનેશ્વરના મંદિર પર ણિરૂપી સુવર્ણકારે–સોનીએ આ ટીકારૂપી અલંકારને મહેતા મહત્સવ પૂર્વક યુગપ્રધાન શ્રી જિનેશ્વરસૂરિએ સારી દષ્ટિરૂપી શરાણ વડે ઉજજવલ કરેલ છે. ધ્વજદંડ સાથે સેનાના કલશની પ્રતિષ્ઠા કરી, એ ઉપર દર્શાવેલ ઉલ્લેખથી સ્પષ્ટ પ્રતીત થઈ શકે ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિ. તેમ છે કે વિ. સં. ૧૩૧૭ માં માહ શુ. ૧૪ ને જિત થયા. દિવસે જાવાલિપુર (જાલોર)માં જિનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયે ઉપર્યુક્ત શ્રાવક આપણે જાણીને પ્રસન્ન થશે કે પોતાના દીક્ષા ધર્મ પ્રકરણની ટીકા પૂરી કરી, તે સમયે ભીમપગુરુ જિનેશ્વરસૂરિના શ્રાવક ધર્મ પ્રકરણની પિતાના લ્લીનું વીરચંત્ય સિદ્ધ થયાના સમાચાર તેમના જાસતીર્થ ગુરુબંધુ વિદ્યાગુરુદ્વારા રચાયેલી એ વિસ્તૃત ણવામાં આવ્યા હોવા જોઈએ, જેથી તેને ઉલ્લેખ ટીકાનું સંશોધન આપણા પૂર્વ પરિચિત વીર-રાસ તેઓએ કર્યો છે. જિનેશ્વરસૂરિ એ જ વર્ષમાં માહ કાર અભયતિલકગણિએ કર્યું હતું અને તે કર્તવ્યને શુ. ૧૪ ને દિવસે જાવાલિપુરમાં પ્રતિષ્ઠા કર્યા પછી ઉલ્લેખ તેના વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાયે વિના ભીમપલ્લીમાં વીર-વિધિ ભવનના વૈશાખ સુદ દશસંકોચે નીચેના મનહર આકર્ષક શબ્દોમાં વ્યક્ત મીના પ્રતિષ્ઠા મહોત્સવ પર પધાર્યા હોવા જોઈએ. કર્યો છે એથી વિ. સં. ૧૩૧૭ માં એ વીર-મંદિરની પ્રતિષ્ઠા “નામ€મવિશ્વઃ યુવકૃત તો ચૈત્ર ; થઈ અને એજ સમયમાં અભયતિલકગણિએ વીર દષ્ટિ-રળતામુનિર્વમનિટvirf - રાસ રચ્યો હોવો જોઈએ-એમ માનવું વિશેષ શ્રા, ધ ટીકા (પ્ર. શ્લોક ૧૮) પ્રામાણિક છે. લા, ભ, ગાંધી. ચિતડ ચૈત્ય પરિપાટી. ચિતોડ યા ચિત્રકૂટ એ મેવાડમાં પ્રસિદ્ધ પ્રાચીન શહેર છે. તેના ગઢસંબંધી “ગઢ તો ચિતોડગઢ ઔર સબ ટેવા' હજુ પણ મેવાડમાં બોલાય છે. અકબર બાદશાહને એ ગઢ સર કરવામાં કેટલી મુશ્કેલી પડી હતી એ ઇતિહાસમાં મશહુર વાત છે. તે એક વખત બહુ જાહેરજલાલીવાળું સુંદર અને વિશાલ નગર હતું અને ત્યાં જેનેએ અનેક ભવ્ય મંદિર અને કીર્તિ સ્થંભ બંધાવેલ છે, એ સર્વને તેમજ મેવાડનાં કેટલાંક ગામનાં મંદિરને ટૂંક ઉલ્લેખ આ કૃતિમાં મળી આવે છે. આ કૃતિની એક સુંદર હસ્તલિખિત પ્રત ગૂર્જર કવિઓની કૃતિઓની ખેાળ માટે સુરતના જૈન ગ્રંથભંડારે જેવા અમે આ અકબર માસમાં ગયા ત્યારે ત્યાંના શ્રી સીમંધર સ્વામીના મંદિરના ગ્રંથભંડારમાં મળી આવી તે અક્ષરશ ઉતારી લીધી તે અત્ર મૂકવામાં આવે છે, આ કૃતિના રચનાર તપગચ્છના એક પટ્ટધર હેમવિમલસૂરિ (આચાર્ય પદ સં. ૧૫૪૮, સ્વ૦ ૧૫૬૮ જુઓ નં. ૬૫ પૃ. ૬૮ જન ગૂર્જર કવિઓ ભાગ ૧)ના શિષ્ય લબ્ધિમૂર્તિના શિષ્ય જયતેમના શિષ્ય છે. કર્નાએ પોતાનું નામ આપ્યું નથી. કૃતિ વિક્રમ સળમી સદીના અંતમાં થયેલી નિર્વિવાદરીતે ગણી શકાય. રચના સારી છે. તંત્રી. (ભાષા) માલવ ગુજર મારૂડિ દક્ષિણ નઈ લાડ ગોખમ ગણહરરાય પાય પંકય પણ એવી દેસ સવે માહે મૂલગુએ મંડણ મેવાડ હંસગમણિ મૃગલોચણી એ સરસતિ સમરેવી એક લોચન પૃથિવીતણું એ ચિત્રકેટ ભણી જઈ પાએ લાગીનઈ વીનવું એ દિઉ મઝ મતિ માડી અવર ન બીજું જગહમાહિ છમ વયણ સુણી જઈ. ૨ ચિત્રકેટ નરહતણી એ રચઉં ચેત્ર પવાડી. ૧ ગઢમઢ મંદિર માલિઆ એ ઉંચા અતિ સેહ માત્ર માહે મૂલ એ ચિત્રકેટ જ. ૨

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576