Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 475
________________ શ્રી કેશરીયાજીને રાસ સારુ આ સાથે રેરે સૂણુ તું ધરાતમાં, અજ્ઞાની મતિ હીંન; કિમ કુમતિ તુજ ઉપની, થઈ રહ્યા હવે દીન. ૧ કેસરીયા કાને કદી, નવિ લા તે કેમ, તે સુષ તમે અનુભ, કૃત કમાઈ જેમ. ૨ નીર્વાણ નિર્ભય અમે, પારીઈ કરી પાખંડ; લુટી માણીઈ પરલછીને, પછાડીઈ જેહ પ્રચંડ. ૩ સાઢા ૫ણવીશ દેશમેં, આણું ફિરે અખંડ; વસ્તુ અમુલક જે જેઈઈ, મંગાવીઈ તે ડંડ, ૪ મારું મરડી તુજનેં, ગુનાહ કર્યા છે અપાર; કે અસુર કર જોડીને, ભાથું વચન ઉદાર. ૫ ક્રૂર વયણ શુણી જીનતણા, રણછક હુઓ અસુરાંણ. પાછો પડૂત્તર ન ઉચરે, ગંગા ત્રીયાં જંપે વાંણ. ૬ ઢાલ ૯ (મારૂછ નિદ્રલડી નેણારે વિચગુલ રહી. એ દેશી.) છનછ અસુર ત્રીયા કહે સાંભ, આદિકરણ આદિનાથ હે; સાંઈજીરા રાયા. છન કી કદાગ્રહ જાંણીને, - અબ આયાયે મારે હાથ હે. સાંઈજીરા રાય છનછ અરજ કરું? ગુનો બગસીઈ એ આંકણી. ૧ જીનછ કિરીયા જાણે અજાંણમેં, સોઈ પાંસરી આઈ આજ હે સાંઈજી જીનછ આપ સરૂપે ઇણ વિધ મલ્યો, ફ વંછિત સર્યો કાજ હૈ સારા ૨ ૦ છનછ છછ દેવ અવર અવની સમેં, ભુપેરે નવિ મલ્યો તાસ હો. સા. છનછ તાહરી અવજ્ઞા કરી જુઓ, તે ઉભો થાહરે પાસ હે. સા. ૩ જી. છનછ રાઉલી ઇછા તેહિજ કરો, સક્તિ તમારી અનંત હે; મા છનછ પરિતિક્ષ નયણે નિરજીએ, અતુલીબલ અરીહંત છે. સા૦ ૪ ૦ છનછ એના દિવસ નિજ પુન્યથી, હવે તે થારછ પસાય હો; સા. છનછ પૂરપિ જીવત થૈ દીએ, જગતને તામારી માય છે. સા. ૫ ૦. જીનછ અંતરજામી માહરા, અલગ અલ્લા તૂહી પીર હે; કનજી કાછ મુલા સેલ સઈદ , મત વાલા મેં ફકીર હો. સા. ૬ જી૦ જીનછ બાલમુકુંદ માધવ તુંહી, નારાયણ કૃત ઈસ હે; જીન પૂનકારક વૃદ્ધ અવગુણી, થારી ગોદમાં મારો સીસ છે. સા. ૭ જી. જીનછ તેમ ગુણ કદીએ ન વીસરે, જગજીવન મારા પ્રાણ હે; સા૦ જનજી જે પુન માહરે સીરથે કરો, તે કરો એ પ્રમાણ છે. સા. ૮ ૭૦ છનછ જપેરે સુણ તું અસુર ત્રીયા, માંગીઈ છJઈ ફંડ એહ ; સાવ છનછ પાંચ સહસ રજત મહરું, આપ અમને માની તેહ હે. સા. ૯ જી છનછ નિશુણી અસુર ત્રીયા વિન, ગંગા બાઈ તસ નાંમ હે; સા છનછ સપ્તસત ઉપર વલી, દેસુ તેમ ભણી દાંમ હે. સા૦ ૧૦ જીજનજી જેર રો મુજ પ્રીયતનું, કહું છું ગેદ વિછાય ; સારુ જીજી અશ્વી-માસ સુદ એકમનીસા, ગ્રીહી છે અટક તુમ પાય હે; સા૦ ૧૧ જી૦ છનછ આજથી નિજતનુંથી સંવિ, આભુષ કયા દૂર હે; છનછ એ બંદીઓ સવિદિન પિરસે, જસ દિન દાન હજુર હો. સા૦ ૧૨ ૦ છનછ માંની રજત અસુર સંવે, હિતો આ૫ણે ગેહ હે; સા૦ છનછ ચત્ર શુક્લ સપ્તમી દિને, દાંમ દેવનું આયો તેહ હે, સા. ૧૩ જી. છનછ છતડકા છાવર કરી, અદશ હુઆ માહારાય હો; સા છનછ ધૂન દઇને અસુરપતિ, સાઈ નીજ થાનક જાય છે. સા૦ ૧૪ જીવ સા.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576