Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 498
________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ ૩ પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા, શેઠ પાનાભાઈ ભગુભાઈ, રા. પિપટલાલ પુંજાભાઈ ગત મે માસમાં પાટણના જન ગ્રંથ ભંડાર શાહ (સુખી. જન વિદ્યાર્થી આશ્રમ), શેઠ રતનચંદ જેવા જતાં ત્યાં શેઠ ભોગીલાલ હાલાભાઈને ઘેર ખીમચંદ આદિએ જે સહાય આપી છે તે માટે તે રહી જે સગવડ, સાધન મળ્યાં હતાં તે માટે તે સવને ઉપકાર માનીએ છીએ. દરેક શહેરમાંથીસજજન મહાશયને અત્યંત આભાર માનીએ છીએ. ગામમાંથી આવા સહાયક ઉત્તેજકો અને પ્રેમી પાટણ તે ગુજરાતનું એક વખતનું છો સાતસો ભાઈએ મળી આવે, તો જન સાહિત્યને ઉત્કર્ષ વર્ષ સુધીનું પાટનગર, જન મુસદ્દી અને મંત્રીઓનું વહેલો સધાય એમાં શક નથી. આ સાથે સાહિત્યકાર્યક્ષેત્ર, અને મુખ્ય જૈન શહેર, અહીં પહેલી વખત કારે-સાહિત્ય માટે કાર્ય કરનારાઓની પણ ખાસ આવવાનું થયું. ખાસ ગૂજરાતી ભાષાની કતિએ. આવશ્યતા રહે છે. જન ગૂર્જર કવિઓ' નામનું જે પુસ્તક શ્રીમતી કૅન્ફ. પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા એ અમારા માટે રન્સ દેવી તરફથી બહાર પડે છે તે માટે જોવામાં ચિરસ્મરણીય પ્રસંગે પૈકીના પ્રસંગે છે. ત્યાં અનેક આવેલી. ત્યાં ફોફલીઓ પાડાના, સંધના તથા સાગર ભંડાર મોજૂદ છે, અને દરેકની અલગ અલગ ઉપાશ્રયના ભંડારે તે માટે જોવામાં આવ્યા. લગભગ વ્યવસ્થા છે. પાટણના ભંડારો એકત્રિત કરી સારા વ્યવસ્થા છે. પાટણના ભ ારા અકાત્ર પંદરેક દહાડા ત્યાં નિવાસ હતો. ત્યાંથી અનેક “ફાયરપ્રુફ” મકાનમાં વ્યવસ્થાપૂર્વક રાખી દરેક જ્ઞાનસામગ્રી ઉક્તગ્રંથમાં આવેલ કૃતિઓની ત્રુટિઓ પિપાસુને સરળતાથી મળી શકે તેમ કરવાની ખાસ પૂર્ણ કરવામાં મળી. આમરા તે સંગ્રહગ્રંથમાં મૂકા. જરૂર છે. આવા મકાનની જરૂર માટે પ્રવર્તાક શ્રી પેલ કતિઓમાં મુખ્યપણે પ્રવર્તક શ્રીમકાંતિ વિજયછે. કાન્તિવિજયજીએ ઘણા પ્રયતન સેવ્યો હતો. ત્યાંના જિનવિજયજી આદિની સહાયથી પાટણના ભંડા પ્રસિદ્ધ ધનવાન શેઠ સંધવી નગીનદાસ સ્વરૂપચંદના રોમાંથી કૃતિઓની પ્રશસ્તિઓ લગભગ આવી ગઈ હૃદયમાં તેવું મકાન કરાવી આપવાનો ભાવ પૂરો છે હતી, તેથી તેનાં નહિ ઉતારેલાં મંગલાચરણ વગેરે અને તે માટે ખાલી જગ્યા પણ લઈ રાખેલ છે. લખી લેવામાં આવ્યાં અને એ રીતે તે સંગ્રહ તેટલો હવે તે પર સુસ્થિત મકાન બંધાવવાને આદર તુરસંપૂર્ણ બની શકશે. નવિન બહુ જુજજ હતું. તેમાં કરી ત્યાંના ગ્રંથ ભંડારો માટે ખાસ આવશ્યક સુરતમાં શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરીના મિત્ર મકાન પૂરું પાડશે એવી અમે નગીનદાસ શેઠને ખાસ શેઠ ભુરાભાઈ નવલચંદ ઝવેરીને ત્યાં રહી આ અકટો- વિનંતિ કરીએ છીએ. સુરતમાં શ્રી મોહનલાલજી, બર માસમાં ત્યાંના જિન ગ્રંથ ભંડાર જેવાને શ્રી જનાનંદ અને શ્રી જિનદત્ત એ ત્રણ ભંડારો માટે બન્યું; તેમાં શ્રી સીમંધર સ્વામીના મંદિર તર્ગત ગ્રંથ પથરનાં સુંદર મકાને થયાં છે તે માટે સુરતની જન ભંડાર જૂનો હતો-તે, વડા ચૌટાના ઉપાશ્રયનો ભંડાર, સમાજને અમે ધન્યવાદ આપીએ છીએ. તેજ પ્રમાણે વડાચાટાને બીજે અમારા મિત્ર રા. ડાહ્યાભાઈ બીજ ભંડારાનું થશે એમ ઇચ્છીએ છીએ. મોતીચંદ વકીલ હસ્તકને ભંડાર, શ્રી મોહનલાલજી બીજું બધાં ભંડારમાંનાં પુસ્તકેની વિસ્તૃત ભંડાર, જિનદત્ત સૂરિ ભંડાર અને શ્રી જનાનંદ સૂચિએ-ટીપે નથી થઈ તે થવાની જરૂર છે. શ્રી પુસ્તકાલય ભંડાર જોવા મળ્યા. શ્રી ચિંતામણી પાર્ક. જનાનંદ પુસ્તકાલય સુરત, ની ટીપ વિસ્તત છે. તેની નાથના મંદિર, તથા સગરામપુરાના ઉપાશ્રયમાંની તેમજ શ્રી મોહન લાલજી ભંડાર સુરતની વ્યવસ્થા થોડી પ્રતો પણ જોઈ લીધી. આ જ કારવવામાં સારી છે. બાકી સામાન્ય રીતે આપણું ભંડારને ઉક્ત શેઠ ભુરાભાઈ ઝવેરી, રા. ડાહ્યાભાઈ વકીલ ઉદ્ધાર દરેક જ્ઞાનપંચમી એ એકદિન સૂર્ય પ્રકાશ કે જેમણે ખાસ એરપાથી આવી બે દિવસ સાથે દેખવા જેટલો ઘણે સ્થળે થતું હશે અને કેટલેક જ રહી બધી સગવડતા કરી આપી હતી. શેઠ ચુની. સ્થળે તો તે પર્વને દિવસે પશું તેટલું થતું હશે કે લાલ ગુલાબચંદ દાલી આ, રા. મગનલાલ બદામી નહિ એ સવાલ છે. વકીલ, શેઠ બાલુભાઈ ઉત્તમચંદ, રા. ઠાકોરભાઇ, જેનોને માટે પૂર્વાચાર્યો કત ગ્રંથે એ મોટે

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576