Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 64
________________ કુ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેને પણ પદ્યાનુવાદ કરેલા છે. એમણે કરેલાં નવસર્જન સાહિત્યમાં ભ્રમ વિધ્વંસનમ’, “જીન આજ્ઞા ‘મુખમંડનમ્', ‘પ્રશ્નોત્તર તત્ત્વખાધ’ વગેરે ગ્રંથા તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ માટે ભામિયા સમાન છે. જીવનચરિત્ર લખવામાં પણ એમની કુશલતા પારાવાર હતી. ‘ભિક્ષુયશ રસાયન’, ‘હેમ નવરાસે’ આ જીવનચિરત્રા ઉત્તમ પ્રતિના અને રસપૂર્ણ છે. આ આચાના સમયમાં ધર્મવૃદ્ધિ ઘણી થઈ. ઘણા જીવાને ધર્મને લાભ થયે. એમના શાસન કાળમાં ૧૦૫ સાધુ અને ૨૨૪ સાધ્વીએ દ્વિક્ષિત થઇ. એમના સ્વર્ગવાસ એકે તેર વર્ષની સ. ૧૯૩૮ના ભાદરવા વિક્રે ૧૨ના રાજ જયપુરમાં થયા. પૂજ્ય શ્રી મઘરાજજી સ્વામી. ઉમરે આ પાંચમા આચાય ના જન્મ બિકાનેર સ્ટેટના બિદ્યાસર ગામમાં ચત્ર સુઢિ ૧૧ સ. ૧૮૯૭ના રોજ થયા હતા. એમણે બાલપણમાં જ લાડનુમાં દિક્ષા અંગિકાર હતી, એમના પિતાનું નામ પૂરણમલજી એગવાણી અને માતાનું નામ વનાજી હતુ. એમને સ્વર્ગવાસ ૫૩ વર્ષોની ઉંમરે સ. ૧૯૪૯ના ચૈત્ર વિદ્ઘ પનાં રેજ સરદ્વાર શહેરમાં થયા હતા. એમના શાસન કાળમાં ૩૬ સાધુ અને અને ૮૩ સાધ્વીએ દિક્ષા અંગીકાર કરી. પૃષ્ઠજી શ્રી માણેકલાજી સ્વામી, છઠ્ઠા આચાય ના જન્મ જયપુરમાં સ. ૧૯૧૨ ભાઇરવા વિદ ૪ ને રોજ થયા હતા. એમની દિક્ષા લાડનુમાં

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90