Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi
Catalog link: https://jainqq.org/explore/022688/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ----- જૈન શ્વેતાંબર સપ્રદાયના ઇતિહાસ લેખક શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક તપગચ્છીય ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી C/o શ્રી ધરમનૢ કેસરીચંદ ઝવેરી. સીફેઈસ ચેાપાટી, સુમન હાઉસ, ચેાથે માળે રૂમ નં. ૧૪ સુખ, ન. ૭ પહેલી આવૃત્તિ સને ૧૯૪૧ કિંમત સદુપયેાગ, પ્રત ૨૦૦૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા શ્રીમદ્ રાજચંદ્રજીને સમગ્ર જૈન સમાજમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું નામ સુપ્રસિદ્ધ છે. એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો હતે. તેઓ એક જ્ઞાની પુરૂષ હતા. જેના શ્વેતાંબર તેરાપંથની ચોથી પાટે થએલા મહાપંડિત જૈનાચાર્યજી શ્રી જીતમલજીસ્વામી પાસેથી સાયલાવાળા શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રીને મળેલું મોક્ષમાર્ગનું બીજજ્ઞાન શ્રી સૌભાગ્યભાઈ મારફતે શ્રીમદ્ રાજચંદ્રજીને મળેલું ત્યારથી એમને ઉદય થયે. એવું શ્રીમદ્દના પરમ ભક્તરાજ શ્રી ધારસીભાઈ કુશલચંદ સંઘવજી મેરબી નિવાસીનું કહેવું હતું. એથી જૈન ધર્મને ઈતિહાસ” નામક આ લઘુપુસ્તક એ ઐતિહાસિક પ્રખરતત્વચિંતકને અર્પણ કરું છું. ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જૈન ધર્મને ઈતિહાસ જાણવાના સાધનોમાં હમણાં ખુબ ઉમેરેથયે છે. અનેક રાસાઓ, પ્રાચીન ગ્રંથની પ્રશસ્તિઓ, જીનપ્રતિમાજીને અંગેના શિલાલેખે, જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓ અને એને લગતી બારીક તપાસ કરનારા લેખે બહાર આવ્યા છે. એના ઉપરથી અને કર્ણ પણે ચાલતી વાતે ઉપરથી જૈનધર્મના ઈતિહાસ સંબંધી ઘણું જાણી શકાય છે. | ઈતિહાસ એ જુદી વસ્તુ છે અને માન્યતા કે શ્રદ્ધા એ જુદી વસ્તુ છે. અમુક માન્યતા કે શ્રદ્ધાને મનમાં આગેવાન બનાવીને જે ઇતિહાસ લખવામાં આવે તે તે ઇતિહાસ અમુક પ્રકારના પક્ષપાતવાળો બને અને તેથી તેવો ઈતિહાસ ખરેખર નિષ્ફળ નિવડે. જેના સમાજમાં ઈતિહાસ લખવામાં કેટલાક લેખક પિતાની માન્યતા સાબિત કરવાનું લક્ષમાં રાખીને ઈતિહાસ લખે છે તેવા ઈતિહાસકારે ઈરાદાપૂર્વક ઇતિહાસનું ખુન કરે છે. ઈતિહાસ નિષ્પક્ષ હવે જોઈએ. ઇતિહાસની સાથે માન્યતા કે શ્રદ્ધાને સંબંધ નહિ હે જોઈએ. આવા Page #4 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસે વિરલ છે. મેટે ભાગે જનસમાજને સ્વભાવજ એ છે કે ક્યાં ને કયાં પક્ષપાત કરી બેસે છે. ' જૈન ઈતિહાસનાં સાધને સંબંધી મુનિ શ્રી જિનવિજયજી, પંડિત બહેચરદાસ, પંડિત સુખલાલજી જૈન અભ્યાસક શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ, વડોદરાવાળા પંડિત લાલચંદજી, જૈનાચાર્યજી શ્રી વિયેદ્રસૂરિજી, ઇતિહાસરસિક મુનિ કલ્યાણવિજયજી વગેરેએ પુરાતત્વનું સંશોધન કરીને ઘણે પ્રકાશ પાડ્યો છે એથી સમગ્ર જૈન સમાજને ઘણે લાભ થયે છે. જુના કાળમાં ગ્રંથકારે મોટે ભાગે પિતે કયા ગચ્છમાં થયા, એમના ગુરૂ અને દાદાગુરૂ વગેરે કેણ કેણ હતા, વગેરે ગ્રંથને અંતે પ્રશસ્તિરૂપે લખી ગયા છે તથા દેરાસરજી અને પ્રતિમાજીને લગતા લેખમાં પણ મુનિએ પોતાના ગુર્નાદિકનાં નામો શિલાલેખમાં કેતરાવતા. આ સઘળું આજે જૈન ધર્મને ઈતિહાસ તૈયાર કરવામાં ભારે ઉપયેગી થઈ પડયું છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી તે આજ સુધીની સળંગ સાંકળ મેળવવામાં જુદા જુદા ગચ્છના મુનિરાજોને પટ્ટાવલિઓ તે ઘણું જ ઉપયોગી થઈ પડી છે. ખરું જોતાં ગચ્છની પટ્ટાવલિઓ એજ જૈન ધર્મને અને ઈતિહાસ છે. જે કે કેટલાક ગચ્છની એવી પણ પટ્ટાવલિઓ વિદ્યમાન છે કે જેના ઉપર બહુ વિશ્વાસ મૂકી શકાય નહિ તેવા તેવા સંગમાં બીજા સંગે તપાસીને જેન ધર્મના Page #5 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસના ઘડતરમાં જેટલું ઉપયેગી જણાય તેટલું ગ્રહણ કરવુ ઈષ્ટ છે. કાળના કાગળ આજે હસ્તલિખિત પુસ્તકે આશરે એક હજાર વ જેટલા પુરાણા મળી આવે છે. કાગળ ઉપર લખવાનું કામ તેા વિક્રમની ખારમી કે તેરમી સદીમાં શરૂ થયુ જણાય છે. કારણ કે એ કાળથી જુના ઉપર લખાયલા ગ્રંથાના કોઈ પુરાવા હજી સુધી મળી શકયા નથી. જૈન ધર્મના લગતા ગ્રંથે. જેટલા પુરાણા ફાળના મળી આવે છે તેટલા પુરાણા કાળના જીનપ્રતિમાજી હજી સુધી મળી આવ્યાં નથી, અને જેને અતિ પુરાણાં જીનપ્રતિમાજી તરીકે અતાવવામાં આવે છે તે પ્રતિમાજી તે જીનદેવનાં છે કે બુદ્ધદેવનાં છે કે આજીવિક મતનાં છે કે ગારખ સંપ્રદાયનાં છે કે ખીજી કોઈ ઔધકાળની સંપ્રદાયનાં છે તેને આજ સુધીમાં પક્ષપાતને કારણે કેઈ નિર્ણય થયા નથી. આજે તે જૈન સમાજમાં સંપ્રતિ રાજાના નામની સાથે જોડી દેવામાં આવેલાં જીન પ્રતિમાજીને મહિમા સૌથી વિશેષ છે. એનાં કરતાં બીજો કેાઈ પ્રાચીન પ્રતિમાજી ખતાવવામાં આવતાં નથી. સ ંપતિ રાજાએ કાઈ પ્રતિમાજી ઘડાવ્યાને કે દેવળ અંધાવ્યાના પાકા પુરાવા તે છેજ નહિ. માત્ર કલ્પના માન્યતા અને શ્રદ્ધા ઉપરજ તે વસ્તુ ટકી રહી છે આમાંથી આપણે સંપ્રતિ રાજા અને એને લગતી જોડી કાઢેલી કથાઓ બાદ કરીએ અને Page #6 -------------------------------------------------------------------------- ________________ માની લઈએ કે હાલ જેને એ નામ સાથે જોડીને બતાવવામાં આવે છે તે પ્રતિમાજીઓ તે કાળની એટલે આર્ય સુહસ્તિ સૂરિનાં સમયની છે. તે તે સમય તે મહાવીર પ્રભુના નિર્વાણ પછી ર૧ વરસને આવે છે એટલે જીન પ્રતિમાજીને પ્રચાર બહુ જુને માની લઈએ તે પણ વીર નિર્વાણ પછી ર૧ વરસે થયાનું સાબિત થાય છે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે ગણધર દેવે ગૌતમ સ્વામી કે સુધર્મા સ્વામી કે તે પછીના કેવલી ભગવાન શ્રી જંબુસ્વામી કે પ્રભવસ્વામી કે ભદ્રબાહુ સ્વામીએ પ્રતિષ્ઠા કરાવેલ કેઈ જન પ્રતિમા બતાવી શકતું નથી કે ઈતિહાસની દૃષ્ટિએ સાબિત કરી શકતું નથી. બહુ ઉંડા ઉતરતાં સમજાય છે કે ચિત્યને પ્રતિમાજીના અર્થમાં ઘટાવીએ તે જીન પ્રતિમાજી અને જીન પ્રતિમાજી એટલે ચિત્ય અને ચિત્ય વાસ લગભગ સમકાલિન જેવાં જ જણાય છે. આ જોતાં જીન પ્રતિમાજી કરતાં શ્રી આચારાંગ સૂત્ર શ્રી સૂત્રગડાંગ સૂત્ર, વગેરેને કાળ વધારે પ્રાચીન છે એથી સમજી શકાય છે કે હાલમાં જીનશાસનમાં બે વસ્તુઓ ઉપલબ્ધ છે. એક તે છે અને બીજાં પ્રતિમાજી “ આમાં ગ્રંથે વધારે પ્રાચીન છે. અને જીન પ્રતિમાજીને કાળ તે ગ્રંથેના કાળની પછીને કાળ છે. જૈન ધર્મમાં એક ત્રીજી વસ્તુ પુરાતન કાળથી ચાલી આવે છે અને તે સાધુ સંસ્થા છે સાધુ સંસ્થાને આધાર તે તેમની સાધુતા ઉપર રહેલો છે સાધુ સંસ્થા તે ઠેઠ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ચાલી આવે છે. આ સંસ્થામાં કયાં સુધી શુધ્ધ સાધુએ. હતા એના પાકા પુરાવાને અભાવ છે જેમણે, પાછળથી ( ક્રિધ્ધાર કર્યા તેઓ પણ ખરેખર શુદ્ધ સાધુ હતા કે કેઈ તફાવતવાળા સાધુ હતા તે જણાવવાના પુરતાં સાધનને અભાવ છે એથી જ જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક શ્રુતકેવલિ સમા પૂજ્ય શ્રી ભીખમજી સ્વામીની પરંપરામાં એમનાથી પુરાણું સાધુઓની પરંપરાને ગણત્રીમાં લીધી નથી આમ છતાં શુધ્ધ સાધુના રૂપમાં, શિથિલાચારીના રૂપમાં, પરિગ્રહવારોના રૂપમાં પણ આ સાધુ પરંપરા શ્રવણ ભગવાન મહાવીર પ્રભુથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે આ સઘળાં સાધને ઉપરથી જૈન ધર્મને ઇતિહાસ સમજી શકાય છે. આથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મને ઇતિહાસ તપાસતાં સૌથી પ્રાચીન સાધુ સંસ્થાને ઈતિહાસ શરૂ થાય છે એ પછી ગ્રંથને અને પછીથી જનપ્રતિમાજીનો ઈતિહાસ મળી આવે છે. આ ઇતિહાસમાં મેં મારી બુદ્ધિ, શક્તિ અને આવડત પ્રમાણે મળી આવેલાં સાધનો ઉપરથી બની શકયું ત્યાં સુધી નિષ્પક્ષપાતપણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. છતાં આમાં કઈ સપ્રમાણ સુધારે સુચવશે તે હું એમને ઉપકાર માનીશ. તા. ૧૨-૫-૪૧, મુંબઈ. C/o ધરમચંદ કેસરીચંદ ઝવેરી. સુમન હાઉસ, સફેઈસ-ચોપાટી. શ્રી જેન વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીયા ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતાંબર સંપ્રદાયનો ઇતિહાસ અનંતા યુગે યુગે વહી ગયા, અનંતા તીર્થંકરદેવે થઈ ગયા અને અનંતા થશે. વર્તમાન જીન શાસન વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું ચાલે છે. મહાવીર પ્રભુને નિર્વાણ પધાર્યાને આજે ૨૪૬૭મું વરસ ચાલે છે. મહાવીર સ્વામીના નિર્વાથી ૨૧૦૦૦ હજાર વરસ સુધી એમનું પ્રવરતાવેલું જીનશાસન” કે તીર્થ ચાલશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણની અગાઉ અઢીસે વરસે ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું એમને સમય વિક્રમ સંવત પૂર્વે ૭૨૦થી ૮૨૦ ઈ. સ. પૂર્વે ૮૭૬ સુધી ગણાય છે, શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને જન્મ વિક્રમ સંવત પૂર્વે ૫૪૨ ઈ. સ. પૂર્વે ૫૯૮માં થયું હતું એમનું નિર્વાણ બહેતેર વર્ષની ઉમરે અપાપા નગરીમાં વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ ઈ. સ. પૂર્વે પરદમાં આસેવદી અમાવાસ્યા. દિપોત્સવીને રોજ થયું હતું. Page #9 -------------------------------------------------------------------------- ________________ એમને મુખ્ય અગ્યાર શિષ્યા હતા. એમને ‘ગણધર શબ્દથી સખાધવામાં આવ્યા છે. એ અગ્યારે જન્મથી બ્રાહ્મણા હતા અને વેદના જાણકાર કર્મકાંડી હતા. આ અગ્યારમાંથી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુ પછી માત્ર એજ ગણધરો શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામી હૈયાત હતા. ભગવાન મહાવીર પ્રભુના ઉપદેશની એમણે ખાર અંગેામાં ગુંથણી કરી હતી. એથી જીનશાસનમાં દ્વાદશઅંગેાને પવિત્રમાં પવિત્ર ધર્મસૂત્રેા તરીકે ગણવામાં આવે છે. ભગવાન સુધર્માસ્વામીના સમયમાં અને તે પછીથી પણ ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાછળની સાધુ પરંપરા શરૂ રહી. આજે જૈન ધર્મના મુખ્ય બે વિભાગા પડેલા છે જૈન શ્વેતાંબર સંપ્રદાય અને જૈન દિગંબર સંપ્રદાય. આ બંને સંપ્રદાયાની પટાલિની શરૂઆત શ્રી સુધર્માસ્વામીથી થાય છે. દિગંબર જૈનાના ઇતિહાસની વાત માજી ઉપર રાખીને જૈન શ્વેતાંબરાના ઇતિહાસની વાત કરીએ. જૈન શ્વેતાંબર સપ્રદાય અનેક રીતે વિભક્તત થએલ છે. આમાં મુખ્ય વિભાગા જોતાં એક તા ભગવાન પાર્શ્વનાથ પ્રભુની સીધી પરંપરા ચાલી આવે છે. એને ‘કવલા ગચ્છ,’ ઉપકેશ ગચ્છ અને પાર્શ્વનાથ સંતાનીય'ના નામથી ઓળખવામાં આવે છે. બીજી જૈન શ્વેતાંખરેની શાખા તે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ગણધર શ્રી સુધર્મા સ્વામીની પરંપરા અનેક રોતે વિભક્ત એલી છે. તેમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય, જૈન શ્વેતાંબર Page #10 -------------------------------------------------------------------------- ________________ કાગચ્છ અને તેમાંથી નીકળેલી શ્રી ધર્મસિંહ મુનિની દરિયા પરી સ્વતંત્ર સંપ્રદાય, શ્રી ધર્મદાસજી મુનિની બાવીશ ટેળ વાળી સ્વતંત્ર સંપ્રદાય અને શ્રી લવજી સ્વામીના સંઘાડા છે આ ત્રણે સંપ્રદાય ખરું જોતાં લંકા ગચ્છની સ્વતંત્ર પેટા સંપ્રદાય જ છે. જેને તાંબરેને ત્રીજે સંપ્રદાય તે જૈન શ્વેતાંબર તેરાપંથ છે, કે જે સંપ્રદાયે સમગ્ર જૈન આલમનું ભારે ધ્યાન ખેંચેલું છે. આ ઉપરાંત જૈન શ્વેતાંબર અને જૈન દિગંબર સંપ્રદાયેના મિશ્રણરૂપ અને જૈન દર્શનને પરોક્ષ રીતે વેદાંત નજીક લઈ જનારે શ્રીમદ્ રાજચંદ્રજીને ગચ્છ ઉદય પામે છે, શ્રીમદ્ રાજચંદ્રજી એક જ્ઞાની પુરૂષ હતા ભગવાન સુધર્મા સ્વામીને પરિવાર “નિર્મથ’ શબ્દથી વિશેષ કરીને પ્રખ્યાત હતું. જે સમય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને ઉપદેશ ભારત વર્ષમાં શરૂ હતું એ જ સમયે છતાં થોડાં વરસે અગાઉથી ભગવાન બુધ્ધદેવને ઉપદેશ પણે શરૂ હતા. બૌધ્ધ ગ્રંથમાંથી વાંચવામાં આવે છે કે જે સમયે બુધ્ધ ભગવાનને ઉપદેશ ચાલતું હતું તે સમયે તેમની સામે બીજા છ ઉપદેશક પણ સવર્ણ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આમાં પૂરણ-કાશ્યપ, મશ્કરી ગશાલક, સંજયી વિટ્ટી પુત્ર, અજિત-કેશકુંબલ, કુદકાત્યાયન અને નિર્ગથ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે ધનગ્રંથનાથ પુત્ર. મગધ અને બિહારમાં શુંગવંશના રાજાઓ થયા ત્યારથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની પરંપરા Page #11 -------------------------------------------------------------------------- ________________ સિવાયની બીજી પરંપરાઓ કાલકમે નાશ પામવા લાગી. અને તે પરંપરાના સાધુઓ અને શ્રાવકો નિગ્રંથ સંપ્રદાયના આશરા હેઠળ આવવા લાગ્યા. આ સઘળાનું મિશ્રણ થતાં “જીન શાસનને બદલે જૈનધર્મ કહેવા શરૂ થયે. આજીવિકા મત–શાલકની પરંપરાના સાધુઓ. સંપૂર્ણ દિગંબર–નગ્ન તત્વપણામાં માનનારા હોવાથી કાલકમે જુદા પડયા. તેઓ નિગ્રંથ સંપ્રદાયના મિશ્ર સિધ્ધાંત સહિત દિગંબર જૈન તરીકે ઓળખાય છે. અને હાલમાં શ્વેતાંબર જૈન સંપ્રદાય જોવામાં આવે છે તેમાં વરઘડા કાઢવા, પાંજરાપોનું વિધાન, પીળા કપડે, મૂર્તિપૂજા પછવાડે અતિશયેક્તિભરી પૂજા પ્રભાવના વગેરે અસર બૌધ્ધ વગેરે સંપ્રદાયની પ્રત્યક્ષ જણાઈ આવે છે. ખરું જોતાં હાલની જૈન શ્વેતાંબર સંપ્રદાય તે નિર્ચ થ. સંપ્રદાયના સિધ્ધાંત ઉપર થએલી બૌદ્ધાદિ સંપ્રદાયની અસરવાળું મિશ્ર સ્વરૂપ છે. આ જોતાં આજીવિક મતની અસરવાળું મિશ્રસ્વરૂપ તે દિગંબર જૈન સંપ્રદાય છે અને બૌદ્ધાદિની અસરવાળું મિશ્ર સ્વરૂપ તે શ્વેતાંબર જૈન સંપ્રદાય છે. આવા મિશ્રસ્વરૂપવાળ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાંથી સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ભાખેલા શુદ્ધ નિગ્રંથ સિદ્ધાંતનું સંશોધન કરીને અને તેમાંથી મિશ્રપણાને પરિત્યાગ કરીને શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથને ઉદય થએલે છે. ખરું જોતાં વર્તમાન કાળે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને ભાખેલે શુદ્ધ જૈન ધર્મ કે નિગ્રંથ સંપ્રદાય તરીકે કેઈ પણ દા ધરાવવાને હક્કદાર હોય. Page #12 -------------------------------------------------------------------------- ________________ તા તે માત્ર જૈન શ્વેતાંબર તેરાપથજ છે. સુહસ્તિને ભગવાન સુધર્મા સ્વામીની પછી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, શયયભવ સ્વામી, યશેાભદ્ર સ્વામી, સદ્ભૂતિ વિજય. અને ભદ્રબાહુ સ્વામી, સ્ફુલિભદ્ર સ્વામી, આય મહાગિરિ અને આ સુહસ્તિ અનુક્રમે થયા, આ મુખ્ય ખાર શિષ્યા હતા. આમાંથી સુસ્થિત અને સુપ્રતિબધે ઉદયગિગિર પહાડ ઉપર કરાડવાર સૂર મંત્રના જાપ કર્યા ત્યારથી નિથ ગચ્છનું બીજું નામ ‘કેાટિક ગચ્છ કહેવાયુ. આ સમયે મહાવીર સ્વામીને નિર્વાણુ પધાર્યા ને ત્રણસેં વરસ થયાં હતાં. આ સુહસ્તિ સ્વામીના સમયથી શિથિલાચારે પ્રવેશ કરવા શરૂ કર્યા હતા. આય સુસ્થિત સ્વામી વીર નિર્વાણ પછી ૩૧૩ વરસે છનું વરસની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા. એ પછી ઈંદ્રહિન્ન સ્વામી, દિન સ્વામી, સિંહગિરિ અને આ વજ્રસ્વામી થયા. બૃહદ્ઘ ખરતર ગચ્છની પટ્ટાવિલ પ્રમાણે આ વજ્રસ્વામી તે સેાળમાં પુરૂષ હતા અને તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે તેરમા પુરૂષ હતા. આ આચાર્ય છેલ્લા દશ પૂધર હોવાથી દિગબર જૈના અને દ્વિતીય ભદ્રબાહુ સ્વામી તરીકે સબધે છે. આ વજ્ર પછી આવજ્ર સેન સ્વામી થયા એમના સમયમાં બાર દુકાળી પડી એને અંતે વીર નિર્વાણ પછી ૬૩૦ વરસે નાગે’દ્રગચ્છ, ચદ્રગચ્છ, નિવૃતિગચ્છ અને વિધાધર ગુચ્છથી સ્થાપના થઈ. કાઇ કહે છે કે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ એ શબ્દ બેલા ત્યારથી શરૂ થયે નિર્ચથગચ્છનું ત્રીજું નામ “ચંદ્રગચ્છ કહેવાયું. શ્રી ચંદ્રસ્વામીના સમયમાં વીર નિર્વાણ પછી ૬૦૯ વરસે દિગંબર જૈન સંપ્રદાયને વિશેષે કરીને ઉદય થયે એવું શ્વેતાંબર જૈનાચાર્યનું કથન છે. આચાર્ય ચંદ્રસ્વામીની પાટે આચાર્ય સમન્તભસ્વામી થયા. આ આચાર્યજીને વેતાંબર જૈન અને દિગંબર જૈને એમ બંને સંપ્રદાયવાળાઓ માને છે. એમણે વનનિવાસ કરેલ તેથી ત્યારથી નિર્ચથગચ્છને “વનવાસીગચ્છ” એવું ચોથું નામ અપાયું. શ્રી સામંતભદ્રસ્વામી પછી વૃધ્ધદેવસ્વામી, પ્રદ્યતનસ્વામી, માનદેવસ્વામી, માનતુંગસ્વામી, વીરસ્વામી, જયદેવસ્વામી, દેવાનંદસ્વામી, વિકમ સ્વામી, નૃસિંહસ્વામી, સમુદ્રસ્વામી, વિબુધપ્રભસ્વામી, માનદેવસ્વામી, જયાનંદસ્વામી, રવિપ્રભ સ્વામી, યશેદેવસ્વામી, મધુમ્મસ્વામી, માનદેવસ્વામી, વિમલચંદસ્વામી અનુક્રમે થયા. આ પુરૂષ મહાવીર સ્વામીથી ચેત્રીશમાં પુરૂષ હતા એમ તપગચ્છ માને છે અને પાંત્રી. શમા હતા એમ ખરતરગચ્છ કહે છે. પાંત્રીશમી પાટે ઉદ્યોતન સ્વામી તપગચ્છાનુસારે થયા. શ્રી ઉદ્યતન સ્વામી એક વખતે એક વડના વૃક્ષ હેઠળ બેઠા હતા, ત્યાં જ એમણે સર્વદેવ સ્વામી વગેરે આઠ શિષ્યને ભાગવતી દિક્ષા આપી ત્યારથી શ્રી સર્વદેવસૂરિને પરિવાર “વડગચ્છના નામથી કહેવાયે. આ સમયે જૈન શ્વેતાંબર આમ્નાયમાં રાશી ગચ્છા થઈ ચૂકયા હતા, આમાં “વડગચ્છ આગેવાન હતે. વડગચ્છ વીર નિર્વાણ પછી ૧૪૬૪ વરસે વિક્રમ સંવત Page #14 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪માં શરૂ થયું. તેની અગાઉ ઘણાં વરસોથી જૈન તાંબરમાં સ્થપાયેલ ચૈત્યવાસ’ વિશેષે કરીને અમર્યાદિત જેરમાં આવ્યું. આર્ય સુહસ્તિ સૂરિના સમયમાં “ચૈત્યવાસીનાં પક્ષ પગરણ મંડાયાં, વીર નીર્વાણ પછી ૯૮૦ પછી થેડે વરસે દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણને સ્વર્ગ વાસ થયા પછી “ચૈત્યવાસ એકદમ ઉગ્ર બન્યું. બૃહદ્ ખરતરગચ્છની પટ્ટાવલિ પ્રમાણે મહાવીર સ્વામીથી પાંત્રીસમી પાટે વિમલચંદ્ર સ્વામી થયા છત્રીશમા દેવસ્વામીએ સુવિહિત પક્ષ ગચ્છની સ્થાપના કરી. સાડત્રીશમા નેમિચંદ્ર સ્વામી, આડત્રીશમા ઉદ્યતન સ્વામી અને ઓગણચાલીશમા વર્ધમાન સ્વામી થયા. શ્રી વર્ધમાન સ્વામી મૂલે તે ચિત્યવાસી શ્રી જિનચંદ્ર સ્વામીના શિષ્ય હતા. શ્રી વર્ધમાન સ્વામીને ખરતરગચ્છના મૂળ પ્રસ્થાપક તરીકે કહેવામાં આવે છે કેમકે પ્રથમ ચૈત્યવાસ ત. એમના બ્રાહ્મણ જાતિના શિષ્ય જિનેશ્વર સ્વામી થયા, એમણે ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણના રાજા દુર્લભસેનની સભામાં ચૈત્યવાસીઓને હરાવ્યા. ત્યારથી સુવિડિત પક્ષધારક શ્રી જિનેશ્વર સ્વામી વિક્રમ સવંત ૧૦૦૦ પછીથી “ખરતર બિરૂદ પામ્યા, ત્યારથી ખરતરગચ્છ' શરૂ થયે આ ગચ્છમાં જિનચંદ્ર “અભયદેવ, જિનવલ્લભ, જિનદત્ત, જિનચંદ્ર, જિનપતિ થયા. જિનપતિને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧ર૭૭માં પાલનપુરમાં થયે એમને જન્મ વિક્રમ સંવત ૧૨૧ભાં થયે હતે સંવત ૧૨૧૩માં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ “આંચલગચ્છની અને સંવત ૧૨૮૫માં ચિત્રવાલ ગચ્છના શ્રી જગચ્ચંદ્ર સ્વામીથી તપગચ્છની ઉત્પતિ થઇ. સુડતાલીશમી પાટે જિનેશ્વરસુરી થયા, એમના સ્વર્ગવાસ ૧૩૩૧માં થયા એ સમયમાં જિનસિંહ સ્વામીએ લઘુ ખરતર ગચ્છ સ્થાપ્યો. ચુમાલીશમી માટે જિનદત્ત સ્વામી થયા એમના સ્વર્ગવાસ સંવત ૧૨૧૧માં થયા હતા. એમના સમયમાં સંવત ૧૨૦૪માં જિનશેખર સ્વામીએ રૂદરપલીય ખતરગચ્છ સ્થાપ્યા હતા. અડતાલીશમી પટે જિનપ્રમેધ થયા પછીથી જિનચંદ્ર, જિનકુશલ, જિનપદ્ધ જિનલબ્ધિ, જિનચંદ્ર, જિનેય ચાપનમાં પુરૂષ હતા એમના સમયમાં વિક્રમ સંવત ૧૪૧૨માં વેગડ ખતરગચ્છ શ્રી ધર્મ વલ્લભસ્વામીએ શરૂ કર્યા એ પછી આજ સુધીમાં કેટલાક પ્રતાપી આચાર્યો થઈ ગયા અને ખરતર’માં પિપ્પલક ખતરગચ્છ. વગેરે ભેદ પડતા ગયા. વડગચ્છ એ નિગ્રંથગચ્છનું પાંચમુ નામ છે, શ્રી મહાવીરસ્વામીથી છત્રીશમી પાટે સર્વ દેવસ્વામી થયા. એ પછી દેવસ્વામી, અજીતસિંહસ્વામી, સ દેવસ્વામી, યશોભદ્રસ્વામી, મુનિચ ંદસ્વામી, અનદેવસ્વામી, વિજયસિંહસ્વામી અને સેામપ્રભસ્વામી થયા. સોમપ્રભુસ્વામીએ તેતાલીશમા પુરૂષ ગણાય છે. અહીં સુધી ‘વડગચ્છ’ કહેવાતા હતા. વડગ’ના શાસનયુગમાં વિસ ૧૧૫૯માં પુનઃમીયા, સ. ૧૨૦૧માં ચામુડિક, સ ૧૨૦૪માં ખરતર, સ. ૧૯૧૩માં અચલ, સ. ૧૨૩૬માં Page #16 -------------------------------------------------------------------------- ________________ સાઈ પુનમીઆ, સં. ૧૨૫૦માં આગમિક વગેરે પિટા ગચ્છ શરૂ થયા. આંચલ ગચ્છની પટ્ટાવલિ તપાસતાં સમજાય છે કે તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે શ્રી સર્વદેવસ્વામી આડત્રીશમાં પુરૂષ હતા અને આંચલગચ્છની પટ્ટાવલિ પ્રમાણે પાંત્રીશમા પુરૂષ હતા ત્યાં સુધી તે એકજ હતું પણ સર્વદેવસ્વામી પછી આંચલગચ્છમાં પદ્મદેવસ્વામી, ઉદયપ્રભસ્વામી, પ્રભાનંદ, સુગણચંદ્ર, ગુણસમુદ્ર. વિજયપ્રભનચંદ્ર. વીરચંદ્ર. મુનિ તિલક અને છેતાલીશમા જયસિંહસ્વામીનું નામ આવે છે. એમના શિષ્ય ઉપાધ્યાય વિજયચંદ્રસ્વામી ઉર્ફે આર્યરક્ષિતસ્વામીએ વિક્રમ સંવત ૧૧૬૦માં ચરંગચ્છની સ્થાપના કરી. આંચલગચ્છમાં આરક્ષિતસ્વામી. જયસિંહસ્વામી. ધર્મષસ્વામી. મહેંદ્રસીંડસ્વામી. સિંહપ્રભસ્વામી વગેરે થયા. ત્રેસઠમી વાટે ધર્મમૂર્તિ સ્વામી થયા એમણે વિકમ સંવત ૧૬૦થી ૧૯૭૦માં કિદ્ધાર કર્યો હતો. ચેસઠમી પાટે પાટે કલ્યાણ સાગર સૂરિ થયા, ત્યારથી “ઉપાધ્યાય શાખા શરૂ થઈ. આ શાખામાં રત્ન સાગર, મેઘ સાગર, વૃદ્ધ સાગર, હીર સાગર, સહજ સાગર, માન સાગર, રંગ સાગર, નેમ સાગર, ફતેહ સાગર, દેવ સાગર, સરૂપસાગર અને હાલમાં ગૌતમ સાગર વિદ્યમાન છે. ' - શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની સેંતાલીશમી પાટે વડ ગચ્છના છેલલા આચાર્યશ્રી સોમપ્રભ સ્વામી થયા. Page #17 -------------------------------------------------------------------------- ________________ એમના પછી શ્રી જગશ્ચંદ્ર સ્વામીએ “તપાગચ્છની પ્રસ્થા-- પના કરી વિક્રમ સંવત ૧૨૮૫માં એમણે બાર વરસ સુધી આયંબિલ તપ કરેલું તે ઉપરથી મેવાડના જૈત્રસિંહ રાણાએ વીર નિર્વાણ પછી ૧૩૫૫ વિક્રમ સંવત ૧૨૮૫માં તપા’–સાક્ષાત્ તપેમૂર્તિનું બિરૂ અર્પણ કર્યું. ત્યારથી નિગ્રંથ ગચ્છ બદલે તપાગચ્છ' કહેવાથી આ નામ નિગ્રંથ ગચ્છનું છઠું નામ છે શ્રી જગચંદ્ર સ્વામી મેવાડના વરશાલી ગામમાં સંવત ૧૨૮૭માં સ્વર્ગવાસ પામ્યા. તપગચ્છ પ્રસ્થાપક શ્રી જગચંદસ્વામીને બે મુખ્ય શિષ્ય હતા. એક તે દેવેંદ્રસ્વામી અને બીજા વિજયચંદસ્વામી પિસ્તાલીશમી પાટે શ્રી દેવેંદ્રસ્વામી ગણેલા છે. તપગચ્છ સ્થપાયાને પચીશ વર્ષ જ થયાં ત્યાં તે દેવેંદસ્વામી અને ગુરૂભ્રાતા વિજયચંદ્ર સ્વામી વચ્ચે માટે મતભેદ ઉભું થયે ત્યારથી “તપગચ્છની બે શાખાઓ શરૂ થઈ. દેવેન્દ્ર સ્વામીની લઘુષાર્થ અને વિજયચંદ્ર સ્વામીની બડી ષિાળ, વિજયચંદ્ર સ્વામી ખંભાતમાં બડી શાલા, મેટા ઉપાશ્રમમાં રહેતા હતા, તેથી દેવેંદ્ર સ્વામીને લઘુશાળા-નાના ઉપાશ્રમમાં ઉતરવું પડતું તે ઉપરથી જ બે શાખાઓ નામ પડયા છે. મુખ્ય મતભેદમાં વિજયચંદ્ર સ્વામી કહે કે સાઘવીનું લાવેલું ભિક્ષા–ભેજન સાધુઓને કલ્પ એ પણ હતું. આર્ય સુહસ્તિ સ્વામીથી સાધુઓની ક્રિયામાં શરૂ થએલી લીલાશ આજસુધી મોટે ભાગે વધતી જ રહી હતી. તેમ છતાં કેટલાક ક્રિયાપત્રી–સુવિડિત સાધુએ થઈ ગયાનું પણ વાંચવામાં આવે છે. હાલમાં જે Page #18 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પરંપરા કહેવાય છે તે શ્રી દેવેન્દ્ર સ્વામીની છે. શ્રી વિજયચંદ્ર સ્વામીને ૧૨૮૮માં આચાર્યપદ મળેલું એમને વિજયસેનસ્વામી, પદમચંદસ્વામી, ક્ષેમકીર્તિસ્વામી વગેરે શિષ્ય હતા, લઘુ પિષાળના આચાર્યશ્રી દેવેન્દ્રસ્વામીને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૩૨૭માં થયે. બડી પષાળની પરંપરામાં થએલા જ્ઞાનચંદસ્વામી કે જ્ઞાનસાગર સ્વામીના સમયમાં એમની પાસેથી સૂત્ર લખવાનું અને સમજવાનું જ્ઞાન મેળવીને ધર્મ સંશેધક શ્રી લંકામહેતાએ વિક્રમ સંવત ૧૫૦૮માં “લંકાગચ્છની પ્રરૂપણું કરી. લંકાગચ્છની પ્રથમ શરૂઆત કાઠિઆવાડના ઝાલાવાડમાં આવેલા શિયાણ ગામ તરફ થઈ. કાઠિવાડ પછી એ કચ્છ ગુજરાત અને મારવાડ વગેરે સ્થળે ફેલાવે થયે. મહાવીર સ્વામીથી પિસ્તાલીશમી પાટે તપગચ્છમાં દેવેન્દ્ર સ્વામી થયા. એ પછી ધર્મઘોષ, સેમપ્રભ, સેમતિલક, દેવસુંદર, સેમસુંદર, મુનિસુંદર, રત્નશેખર, લક્ષ્મીસાગર, સુમતિસાધુ થયા. શ્રી સુમતિસ્વામીને વિક્રમ સંવત ૧૫૩૩ના અરસામાં આચાર્ય પદવી મળી હતી. તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે સુમતિસાધુ સ્વામી મહાવીર સ્વામીથી ચપનમી પાટે થયા પણ લોકાગચ્છમાંથી નીકળેલ લીંબડી સંઘાડાની પટ્ટાવલિ પ્રમાણે અડતાલીશમી પાટે સુમતિસાધુ સ્વામી થયા. એમની પાસેથી સૂત્ર લખવાની અને સમજવાની કળાની પ્રેરણા મેળવીને લંકા મહેતાએ કાઠિઆવાડ– ઝાલાવાડથી લંકાગચ્છને ઉપદેશ શરૂ કર્યો હતે. કાગચ્છમાંથી પાછળથી નીકળેલ હુકમીચંદજી સ્વા Page #19 -------------------------------------------------------------------------- ________________ મીની પરંપરાના વર્તમાન આચાર્ય કે પૂજ્ય શ્રી જવાહિરલાલજી સ્વામીની પરંપરા દરશાવનારી પટ્ટાવલિમાં તે જ્ઞાનજી રૂષિ કે જ્ઞાનસાગર સ્વામીને મહાવીર સ્વામીથી એકસઠમાં પુરૂષ તરીકે બતાવેલ છે અને એમના સમયમાં લેકા મહેતાએ ભેંકા ગચ્છની સ્થાપના કર્યાનું કહેલ છે. આ પટ્ટાવલિમાં ઘણાં નામે એવાં છે કે જેમના ઐતિહાસિક વ્યકિતત્વના પુરાવાને અભાવ છે. તેથી તેવી કલ્પનાથી ભરપુર પટ્ટાવલિ ઉપર વિશ્વાસ મૂકી શકાય નહિ. ઈતિહાસ એ જુદી વસ્તુ છે અને શ્રદ્ધા એ જુદી વસ્તુ છે. શ્રી સુમતિ સાધુ સ્વામી જે અરસામાં થયા એજ અરસામાં જ્ઞાનસાગર સ્વામી કે જ્ઞાનજી સ્વામી કે જ્ઞાનજી રૂષિ થયા છે. એમના નામને સૂચન કરનારા ગ્રંથ સં. ૧૫૨૦માં રચાએલ “જીવભવ સ્થિતિરાસ અને સં. ૧૫૩૧માં રચાએલ “સિદ્ધચક રાસ-શ્રીપાલ–રાસ–મળી આવે છે. જ્ઞાનચંદ્ર સ્વામી કે જ્ઞાનસાગર સ્વામી કે જ્ઞાનજી સ્વામી કે જ્ઞાનજી રૂષિ, તે નાયલ—નાગૅદ્ર ગ૭માં ગુણદેવ સ્વામીના શિષ્ય હતા, બડી પિષાલની પરંપરામાં તેઓ થઈ ગયાનું મનાય છે પણ સુમતિ સાધુ સ્વામી તે લઘુ પષાલની પરંપરામાં તપગચ્છમાં ચોપનમી પાટે થયા, સુમતિ સ્વામી પછી હેમવિમલ સ્વામી અને આનંદવિમલ સ્વામી થયા. તે વખતે શ્રી લંકામહેતાના ઉપદેશથી હજારો જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરને અને તે વખતના ઢીલા અને પરિગ્રહ ધારી સાધુ કહેવાતા યતિ Page #20 -------------------------------------------------------------------------- ________________ વર્ગને પરિત્યાગ કરીને લંકાગચ્છને આશરે લઈ રહ્યા હતા. એથી જ હેમવિમલ અને આનંદવિમલે સાધુ-યતિ સમાચારીમાં કિદ્વાર–સુધારે કર્યો કે જેથી દેરાસર અને સાધુ-યતિ વર્ગમાં લેકે શ્રદ્ધા રાખી રહે. આ આચાર્યોના સમયમાં ફેંકાગચ્છની કાંઈક અસર થવાથી તપગચ્છમાંથી પાર્ધચંદ્ર સ્વામીએ પાર્ધચંદ્ર કે પાયચંદ ગચ્છ શરૂ કર્યો. એમનો જન્મ સં. ૧૫૩૭માં થયું હતું. સં. ૧૬૧રમાં જોધપુરમાં એમને સ્વર્ગવાસ થયે. એમણે મુખ્ય આધાર મૂલ સૂત્ર અને એના ઉપર ગુજરાતી ભાષામાં પુરેલા ટમ્બાઓ–ઉપર રાખે. શ્રી પાચંદ્ર સ્વામીએ નાગોરી તપગચ્છના રત્ન સ્વામી પાસે દિક્ષા લીધી હતી. પછીથી એમણે જુદી સમાચારી પ્રરૂપી આજે આ પાયચંદ ગચ્છના મુનિરાજે પોતાને નાગરી તપગચ્છ તરીકે ઓળખાવે છે. પાર્ધચંદ્ર સ્વામીના શિષ્ય સમરચંદ્ર સ્વામી વગેરે થયા. તપગચ્છની બાવનમી પાટે બાલ સરસ્વતિ શ્રી રત્નશેખર સ્વામી થયા. એમને સ્વર્ગવાસ સં. ૧૫૧૭માં થયે. અને ધર્મ સંશોધક લંકા મહેતાએ સં. ૧૫૦૮માં જુદી પ્રરૂપણું શરૂ કરી તેથી તેમના સમકાલીન હતા એમ સ્પષ્ટ થાય છે. ત્રેપનમી પાટે લક્ષ્મીસાગર સ્વામી થયા. એમને જન્મ સં. ૧૪૬૪ અને ગચ્છ નાયક પદ સં. ૧૫૧૭માં મળ્યું તેથી લંકા મહેતા એમના પણ સમકાલીન હતા એ પછી ચેપનમાં સુમતિ સાધુ થયા. એમના સમયમાં ફેંકાગચ્છ પ્રસિદ્ધિ પામે. પંચાવનમી Page #21 -------------------------------------------------------------------------- ________________ પાટે હેમવિમલ થયા. એમના સમયમાં સં. ૧૫દરમાં કડવાપંથ નીકળે. કડવાપંથી નીકળે ત્યારે સાધુ-યતિ સમાજ ઢીલે અને વેષધારી જે તે માટે કડવા શાહે સાધુચતિ વર્ગને બહિષ્કાર કર્યો. હેમ વિમલ સ્વામીને જન્મ સં. ૧૫૨ કાતિક સુદિ ૧૫ સ્વર્ગવાસ સં. ૧૫૫૩માં થયે. એમના સમયમાં ફેંકાગચ્છમાંથી વીજામત નીકળે. શ્રી આનંદ વિમલ સ્વામીને જન્મ સં. ૧૫૪૭ અને સ્વર્ગવાસ સં. ૧૫૮૭માં. છેલ્લા બંને આચાર્યોએ કે યતિએ ક્રિયેાર કર્યો. આ અરસામાં મુસલમાનેએ શંત્રુજ્ય મહાતીર્થ ઉપરનું ભગવાન આદીશ્વરનું દેહરૂં અને આદીશ્વર ભગવાનનાં પવિત્ર પ્રતિમાજીને ભંગ કરેલો તેથી સં. ૧૫૮૭માં શેઠ. કર્મશાહે દેવળ ચણાવીને નવાં પ્રતિમાજી ઉંચી જાતના આરસ પત્થરમાંથી ઘડાવીને સ્થાપના કરી; જે આજે પણ મોજુદ છે. શત્રુંજય તીર્થનાં દેહરાં અને પ્રતિમાજીને બે વખત ભંગ કર્યો હતું. શ્રી આનંદવિમલ સ્વામી પછી વિજયદાન સ્વામીની પાટે શ્રી હીરવિજય સ્વામી થયા. એમને સ્વર્ગવાસ કાઠિઆવાડ સૌરાષ્ટ્રમાં સં. ૧૯પરમાં ઉના ગામમાં થયે. પછી વિજયસેન, વિજયદેવ થયા. શ્રી વિજયદેવ સ્વામીને જહાંગીર બાદશાહે “મહાતપાઃ બિરૂદ આપ્યું હતું. એમને સ્વર્ગવાસ સં. ૧૭૧૩માં થયે હતા. પછી વિજયસિહ, વિજયપ્રભ, વિજયરત્ન, વિજયક્ષમા અને વિજયદયા સ્વામી થયા. શ્રી વિજયદયા સ્વામીને સ્વર્ગવાસ કાઠિયાવાડના રાજી ગામમાં સં. ૧૮૦૯ભાં થયા પછી વિજય ધર્મ, વિજયજી Page #22 -------------------------------------------------------------------------- ________________ નેક, વિજયદેવેંદ્ર, વિજયધરણેન્દ્ર અને અગનતેરમી પાટે વિજયરાજ સ્વામી થયા. આ પટ્ટાવલિ લઘુ પિષાલની થઈ. બડી પિષાલની તપગચ્છની પટાવલિમાં. વિજયચંદ્ર સ્વામી થયા. મહામંત્રી વસ્તુપાલના આગ્રહથી શ્રી દેવેંદ્ર સ્વામીએ વિજયચંદ્ર સ્વામીને આચાર્ય પદ આપ્યું હતું. પછી ક્ષેમકીર્તિ, હેમકલશ, રત્નાકર, રત્નપ્રભ, મુનિશેખર, ધર્મદેવ, જ્ઞાનચંદ્ર, અભયચંદ્ર, જયતિલક, રત્નસિહ, ઉદય વલ્લભ, જ્ઞાનસાગર, ઉદયસાગર, લબ્ધિસાગર, ધનરત્ન, અમરરત્ન, દેવરત્ન, જયરત્ન, ભુવનકીર્તિ, રત્નકતિ ગુણસાગર થયા. શ્રી ગુણસાગર સ્વામીને સં. ૧૭૩૪માં આચાર્ય પદવી મળી અને તે મહાવીર સ્વામીથી ચેસઠમાં પુરૂષ હતા. નાગોરી તપાગચ્છ કે પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલિ મહાવીર સ્વામીથી એકતાલીશમી પાટે શ્રી વાદિ દેવ સ્વામી થયા ત્યારથી શરૂ થાય છે. એમના સમયમાં નગરમાં વિ. સં. ૧૧૭૪માં ‘નાગોરી તપા” એવું નામ પડ્યું, વાદિદેવ સ્વામી પછી પદ્મપ્રભ, પ્રસન્નચંદ્ર, ગુણસમુદ્ર, જયશેખર, વજસેન, હેમતિલક, રત્નશેખર, હેમચંદ્ર, પૂર્ણચંદ્ર, હેમહંસ, લક્ષ્મી નિવાસ, પુષ્યરત્ન, સાધુરત્ન અને પાશ્ચચંદ્ર સ્વામી થયા. એમણે પાર્ધચંદ ગચ્છ કે પાયચંદ ગચ્છ મહાવીર સ્વામી પછી પંચાવનમી પાટે સં. ૧૫૬૫ પછી પ્રસ્થાપિત કર્યો. પછી સમરચંદ્ર, રાજચંદ્ર, વિમલચંદ્ર, જયચંદ્ર, પદ્મચંદ્ર, મુનિચંદ્ર, નેમિચંદ્ર, કનકચંદ્ર, શિવચંદ્ર, ભાનુચંદ્ર, વિવેકચંદ્ર, લબ્ધિચંદ્ર, હર્ષચંદ્ર, હેમચંદ્ર, બ્રાહુચંદ્રભાઈ ચંદજી સ્વામી, દેવચક, સાગરચંદ્ર, વગેરે થયા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપગચ્છમાં સાઠમી પાટે વિજયદેવ સ્વામી થયા. ત્યારે સાધુ–યતિ સંસ્થામાં શિથિલાચાર ચાલી રહ્યો હતે. વિજયદેવ સ્વામીના ગુરૂભાઈ વિજયતિલક સ્વામી હતા. એમના પછી વિજ્યાણંદ સ્વામી થયા, વિજયદેવ સ્વામી અને વિજ્યાણંદસ્વામી વચ્ચે શિથિલાચાર વગેરે સંબંધમાં વાંધો પડવાથી તપગચ્છમાં દેવસૂરગચ્છ-વિજયદેવ સ્વામીને ગ૭ અને આણસૂરગચ્છ-વિજયાણંદ સ્વામીને ગચ્છ–શાખાઓ શરૂ થઈ. શ્રી વિજયદેવ સ્વામી સં. ૧૭૧૩માં સ્વર્ગવાસ પામ્યા. શ્રી વિજયાણંદ સ્વામીને સં. ૧૯૭૬માં સૂરિપદ મળ્યું હતું. | વિજયદેવ સ્વામી પછી એકસઠમા પાટે વિજયસિંહ સ્વામી થયા. એમના સમયમાં લોકાગચ્છના યતિઓ હતા. એમાંથી કાઠિવાડના કડક સાધુતા પાળવા માટે મહાપંડિત શ્રી ધર્મસિંહ સ્વામી સંવત ૧૬૮૫માં જુદા પડયા અને દરિયાપુરી સંપ્રદાયની સ્થાપના કરી. તેમજ સુરતના દશાશ્રીમાળી વણિક લવજી સ્વામીએ સં. ૧૮૮રમાં લંકાગચ્છમાંથી જુદા પડીને પોતાની સ્વતંત્ર સંપ્રદાય સ્થાપી. સં. ૧૭૧૬માં મહાપુરૂષ શ્રી ધર્મદાસજી સ્વામીએ પણ લૉકાગચ્છમાંથી જુદા પડીને પોતાની સ્વતંત્ર સંપ્રદાય સ્થાપી. આ ત્રણે સંપ્રદાયના મુનીરાજે કડક આચાર પાળતા હતા ત્યારે તપગચ્છ વગેરેને સાધુચતિ સમાજ પ્રમાણમાં ઘણેજ ઢીલે અને શિથિલાચારી હતું તેથી ઘણુ ગામના વેતાંબર મૂર્તિપૂજક જૈને ઢીલા શિથિલાચારી સાધુ--પતિએને આશ્રય છોડીને કડક આચાર પાળવાવાળા ફેંકાગચ્છમાંથી નીકળેલી જુદી જુદી સ્વતંત્ર સંપ્રદાયને આશરે Page #24 -------------------------------------------------------------------------- ________________ ગયાં. એથી મૂર્તિપૂજક સંપ્રદાયના યતિવર્ગમાં ભય પેઠે અને દેરાસર વગેરેને ટકાવી રાખવા માટે તપગચ્છની એકસઠમી પાટે થએલા શ્રી વિજયસિંહ સ્વામીના સમયમાં સંવત ૧૭૦૦ની લગભગમાં યતિવર્ગમાંથી કે ઢીલા સાધુ સમાજમાંથી અલગ થઈને શ્રી સત્યવિજયગણિ સ્વામીએ કિદ્ધાર કર્યો. હાલમાં તપગચ્છમાં એમની પરંપરાના વિજય શાખાના પીળા કપડાવાલા સાધુઓ મેજુદ છે. સત્યવિજય પછી પુરવિજય, ક્ષમાવિજય, જિનવિજય, ઉત્તમવિજય, અમીવિજય, કસ્તુરવિજય, મણિવિજય વગેરેની પરંપરા ચાલુ છે. ઓગણસાઠમી પાટે થએલા વિજયસેન સ્વામીના ગુરૂભાઈ સહજસાગર સ્વામીની પરંપરામાં અડસઠમી પાટે મયાસાગર સ્વામી થયા એમણે પણ શિથિલાચારમાંથી નીકળી કિદ્વાર કર્યો. એમની “સાગર” શાખા ચાલુ છે હમણાં તપગચ્છમાં મુખ્યત્વે “વિજય”, “વિમલ” અને “સાગર” શાખાના પીળા કપડાવાલા સાધુઓ વિચારે છે. તેઓ સાધુતા પાળવામાં અગાઉ કરતાં ઘણું જ ઢીલા થઈ ગયા છે. ધર્મ સંશોધક શ્રી લંકા મહેતા અને એમને પ્રથમ હરેક રીતે ટેકો આપનાર શ્રી લખમશી મહેતાએ લેકને સં. ૧૫૩૧માં જાહેર કર્યું કે પિસ્તાલીશ આગમો કે સૂત્રમાંથી માત્ર બત્રીસ સૂત્રેના મૂળ પાઠજ વીતરાગ દેવની વાણી સ્વરૂપ છે. આ સૂત્રેના મૂળ પાઠમાં કઈ પણ સ્થળે વીતરાગ દેવે જીન પ્રતિમા પૂજવાની કેઈને માટે સ્પષ્ટ આજ્ઞા ફરમાવી નથી. તેમજ જીન Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીનું દર્શન પૂજન કરવાથી કઈ પણ શ્રાવકે સંસાર પરત કર્યો હોય, સમક્તિની પ્રાપ્તિ કરી હોય, તીર્થકર ગેત્ર બાંધ્યું હેય, કર્મની નિજેર કરી હોય કે મોક્ષ મેળવેલ હોય એ કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણભૂત પુરા સૂત્રેના મૂળ પાઠમાં નથી. - વિક્રમ સંવત ૧૦૮માં કાઠિઆવાડ-સૌરાષ્ટ્રના માધુમતિ મહુવાના ધનવાને શ્રી જાવડશાહે અને શ્રી ભાવડ શાહે શ્રી વજીસ્વામીની હાજરીમાં શત્રુંજય ગિરિ ઉપર લાકડાનું દેરાસર તૈયાર કરાવીને ભગવાન રૂષભ દેવજીનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. તે સમયે શત્રુંજયગિરિ ઉપર જુનાં કાળનાં દેવાલયે કે જીન પ્રતિમાજી જેવું કશું યે હતું નહિ. એથીજ પટ્ટાવલિમાં કહેવામાં આવ્યું છે કે વજસ્વામીના સમયમાં જાવડશાહ અને ભાવડશાહથી શત્રુંજય ગિરિ મહાતીર્થ રૂપે “ઉદય થયું. ત્યારથી જીની પ્રતિમાજીને મહિમા હદ ઉપરાંત વધી પડે. તે કાલથી ચિત્ય–મૂર્તિપૂજાનું કાર્ય. ધર્મનું આગેવાન અંગ મનાવું શરૂ થયું. પ્રતિમાજીને પુષ્પ ચડાવવાની પ્રવૃત્તિઓ જોર પકડયુ. વજી સ્વામીને દાખલે લઈને પાછળના આચાર્યો ધીમે ધીમે દેરાસર સંબંધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા. વજી સ્વામી શ્રાવકે માટે પુ લાવેલા તે ઉપરથી “ચૈત્યવાસનાં બીજ રોપાયાં. છતાં વજ સ્વામી સુધી સાધુઓ કડક આચારનું પાલન કરતા હતા. અને અંશે શિથિલાચાર પ્રવેશ્યા હતે. તપગચ્છની પરંપરા પ્રમાણે મહાવીર સ્વામીથી તેરમી પાટે શ્રી વજી સ્વામી Page #26 -------------------------------------------------------------------------- ________________ થયા હતા, એમનો સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૫૮૪ વરસે વિ. સં. ૧૧૪ થયું હતું. વજી સ્વામી પછી એગણીશમી પાટે આર્ય રક્ષિત સ્વામી થયા. એમને માબાપની રજા સિવાય તેસલીપુત્ર આચાર્ય દિક્ષા આપી દીધી હતી. મહાવીર સ્વામીના નિર્વાણ પછી “શિષ્ય નિષ્ફટિકા શિષ્ય ચેરી મહાવીર શાસનમાં પહેલી વારજ થઈ. આર્ય રક્ષિત સ્વામીને સ્વર્ગવાસવીર નિર્વાણ પછી ૫૯૭ વિક્રમ સંવત ૧૨૭માં થયે. શ્રી આર્યરક્ષિત સ્વામીને સમયમાં મુનિઓમાં ઢીલાશ વધતી ચાલી “માત્રક પાત્રુ રાખવાનો રિવાજ અહીંથી શરૂ થયે. ઢીલા પડેલા સાધુઓ ખરેખરા શિથિલાચારી-વતિઓ તે વીર નિર્વાણ પછી ૮૮૨ વર્ષે થયા. વિકમની પાંચમી સદી સુધીમાં સર્વત્ર શિથિલાચાર અને ચૈત્યવાસ પ્રવરતી રહ્યો હતે. અગાઉ જે “ચૈત્યવાસી કહેવાતા હતા તે આજે “દેહરાવાસી” કે “દેરાવાસી કહેવાય છે. હાલની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયદેરાવાસી સંપ્રદાય તે ચૈત્યવાસી સંપ્રદાયનું સુધારેલું રૂપાંતર છે, આ સંપ્રદાયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વગેરે મહાપ્રતિભાશાળી વિદ્વાન પુરૂ થઈ ગયા છે, આ સંપ્રદાયને દિપાવવામાં મંત્રીશ્વર વિમલશાહ તેમજ મંત્રીશ્વવર વસ્તુપાલ તેજપાલ વગેરે મુખ્ય હતા. મહાવીર સ્વામીના સમયનું કે પાર્શ્વનાથ ભગવાનના સમયનું કઈ દેરાસર કે કઈ જીન પ્રતિમાજી હૈયાતી ધરાવતાં નથી. આને અંગે સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી, ચારૂપજીની પ્રતિમાજી અને કેસરીયાનાથનાં પ્રતિમાજી સંબંધે જે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દંતકથાઓ ફેલાવવામાં આવી છે તે તે કોઈ પણ રીતે માનવા લાયક નથી કારણ કે એનાં સબંધમાં ભગવાન સૂત્રકારે કાયે ઉલ્લેખ કરેલા નથી. જો વીર પ્રભુના સમયમાં તે વસ્તુ હાત તે તેના ઉલ્લેખ મૂળ સૂત્રેામાં જરૂર કરવામાં આવ્યેા હોત. મૂળ સૂત્રામાં શ્રાવકોને ‘શ્રમણાપાસક’ શબ્દથી સાધવામાં આવ્યા છે પણ કોઈ સ્થળે મૂર્તિપૂજક શબ્દથી બેધવામાં આવ્યા નથી. માટે મૂર્તિપૂજક’ શબ્દ પાછળથી શરૂ થએલા સહેજેજ સમજી શકાય છે. મૂર્તિપૂજક સંપ્રદાયવાળા વરસાથી પિસ્તાલીશ આગમાને માને છે. પિસ્તાલીશ આગમેાનાં નામેા બાર અગા— આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક દશા, અંતકૃત્ દશા, અનુત્તરપપાતિક, પ્રશ્ન વ્યાકરણ, વિપાક અને બારમું સૃષ્ટિવાદ તા વિચ્છેદ ગયું છે માટે હાલમાં અગ્યાર અંગેાજ મેાજીદ છે. ખાર ઉપાંગા—વવાઇ, રાયપસેણી, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચદ્ર પ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવત સિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, હિનદશા, ચાર મૂલ—આવશ્યક, દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, પિંડ નિયુક્તિ કે આધનિયુક્તિ. આ પ્રમાણે સતાવીશ થયાં. નંઢી અને અનુયોગ દ્વાર મળીને આગણત્રીશ થયાં. છ છેદ સૂત્રેા–નિશિથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુત સ્કંધ, પંચકલ્પ, અને મહાનિશિય, Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૭ છ દશ પ્રત્યાખ્યાન, - દુલ વૈચારિક આમાંથી પંચકલ્પ નામનું સૂત્ર હાલ મળતું નથી. પણ. તેનું ભાષ્ય કે જે સંઘદાસ ગણિએ રચ્યું છે તે મળે છે. મહાનિશિથ સૂત્ર મૂળે તે પ્રાય; નષ્ટ થયું હતું. એને ઉદ્ધાર હરિભદ્રસૂરિ વગેરેએ કર્યો હતે. એમાં તાંત્રિક કથને તેમજ આગમ નહિ એવા ગાનાં નામો છે તેથી તે પાછળથી બનાવેલ છે એમ વિદ્વાને કહે છે. દશ પન્ના- ચતુ=શરણુ, આતુર પ્રત્યાખ્યાન, ભકત પરિજ્ઞા, સંસ્તારક, તંદુલ વૈચારિક, ચંદ્ર વેધ્યક, દેવેંદ્રસ્તવ, ગણિ વિદ્યા, મડા પ્રત્યાખ્યાન અને વીરસ્તવઃ કેઈ દેવેંદ્રસ્તવ અને વરસ્તવને એકજ ગણને અને સસ્તારકને બાજુએ મૂકીને મરણ સમાધિ અને ગચ્છાચારને ગણે છે. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ, બે નદી ને અનુયેગ દ્વાર, ૬ છેદ અને ૧૦ પન્ના મળીને કુલે પીસ્તાલીશ આગામે જુના કાળથી પ્રસિદ્ધ છે. આમાં “મહાકલ્પ સૂત્રનું સ્થાન જ નથી. મહાવીર સ્વામીના હસ્તદિક્ષિત ધર્મદાસગણિએ પ્રાકૃતમાં “ઉપદેશમાલા રચી છે એમ પીળા કપડાવાલા સાધુએ કહી રહ્યા છે. પણ મજકુર ઉપદેશમાલામાં તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પછી ઘણે વરસે થએલા. શ્રી સિંહગિરિ વગેરેનાં નામે આવે છે. માટે ધર્મદાસગણિએ શ્રી મહાવીર સ્વામીની પાસે દિક્ષા લીધાની વાત સાચી ઠરતી જ નથી. વીર નિર્વાણ પછી આશરે છાઁ વરસે આ ગ્રંથ રચાયાનું વિદ્વાને માને છે. આવી જ દશા શ્રી ભદ્રબહુ સ્વામીની આવશ્યક નિર્યુક્તિની છે. પંથના મહિમાની Page #29 -------------------------------------------------------------------------- ________________ પાછળ પિતાની મહત્તા ટકાવવાની ખાતરી આવી વાત આગળ ધરવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાટે શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસ્વામી, યશેભદ્રસ્વામી, સંભૂતિવિજયસ્વામી, સ્થલિભદ્રસ્વામી, સુહસ્તિસ્વામી, સુસ્થિતસ્વામી, ઇંદ્રદિનસ્વામી, દિન સ્વામી, સિંહગિરિ, વજીસ્વામી, વજસેનસ્વામી થયા. વજન સ્વામીના ગુરૂભાઈ સ્થવર આર્યરથસ્વામીને આર્યપુષ્યગિરિ કે આર્ય પુષ્ય શિષ્ય હતા, એમની પછી દેવર્ટુિગણિ ક્ષમા શ્રમણ સ્વામી થયા. હાલની તપગચ્છ વગેરે મૂર્તિપૂજક ગની પટાવલિ ચૌદમી પાટે થએલા શ્રી વજનચરિથી ચાલી આવે છે પણ દેવગિણિ ક્ષમા શ્રમણની પરંપરાથી ચાલી આવતી નથી. લોકાગચ્છની પટ્ટાવલિમાં દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ વાંચવામાં આવે છે કે જે દેવગિણિ ક્ષમા શ્રમણે મહાવીર સ્વામીના નિર્વાણ પછી નવસે એંશી વરસે કાઠિઆવા–સૌરાષ્ટ્રના ઢાંક–વલ્લણપુરનગરમાં હાલમાં મળી આવતાં જૈન શ્વેતાંબર સૂત્રને વ્યવસ્થિત કરીને પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-યતિએ ઢીલા, શિથિલાચારી અને ભેખધારી જેવા બની ગયા હતા. એથી ધર્મ સંશોધક ઓંકા મહેતાએ વિક્રમ સંવત ૧૫૦૮માં પીળા કપડાવાલા સાધુઓ સામે બડ જગાવ્યું, દશવૈકાલિક સૂત્રમાં સાધુના ધર્મો ફરમાવેલા છે તે પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. વીરનિર્વાણ પછી ૧૯૪૫ વરસે લંકા મહેતાને Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદય થયે. ઓંકા મહેતાને ટેકો આપનાર શ્રી લખમશી શાહ મળી આવ્યા. અને સં. ૧૫૩૧માં લંકાગચ્છની સ્થાપના થઈ. જીન પ્રતિમાજીના પૂજનથી મેક્ષ મળે છે. કે સમકિતને લાભ થાય છે કે કર્મની નિર્ભર થાય છે કે સંસાર પરત થાય છે એવું કઈ સૂત્રમાં ફરમાન નથી તેમજ જીન પ્રતિમા પૂજવાની પ્રભુની આજ્ઞા પણ નથી. ભાવ એ આત્માને ગુણ છે. જીની પ્રતિમાજી અને એમની આંગી વગેરે ઠઠારે જઈને જે આકર્ષણ થાય છે તે ભાવ નથી પણ એક જાતને “મેહ રાગ” છે માટે મેક્ષ માર્ગમાં જન પ્રતિમા ઉપકારક નથી, એમ જાહેર રીતે પડકાર કર્યો. દયા, દયાને માટે પિકાર ઉઠાવ્યું અને સેંકડે ગામના મૂર્તિપૂજક જૈનેએ પીળા કપડાવાલા સાધુ-વતિઓને માનવાનું અને જીના પ્રતિમાને મેક્ષને કારણે પૂજવાનું બંધ કરી દીધું. શ્રી લકા મહેતા એને શ્રી લખમશી શાહના સમકાલીન મૂતિ. પૂજક સંપ્રદાયના સાધુચતિ કવિ શ્રી લાવણ્ય સમયે સં. ૧૫૪૩માં “સિદ્ધાંત ચોપાઈ રચી છે તેમજ ખરતર ગચ્છના કમલ સંયમ ઉપાધ્યાયે સં. ૧૫૪૪માં “સિદ્ધાંત સારોદ્ધાર ચોપાઈ રચી છે. તેમાંથી લંકા મહેતાને લગતી કેટલીક મળી આવે છે. લેકા મહેતા જાતે વણિક હતા. પણ તે શ્રીમાળી હતા કે સવાલ હતા તેને કશે કે ઉલ્લેખ મળતું નથી. શ્રી લકા મહેતા અને શ્રી લખમશી શાહનો મુખ્ય સિદ્ધાંત એ હતે. કે શુદ્ધ ભાવથી શુદ્ધ સાધુને શુદ્ધ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦; આહાર, શુદ્ધ વસ્ત્રાદિ વહેરાવવાં એનું નામજ દાન છે. બીજાં દાને તે સંસાર વ્યવહારની કરણું છે પણ મેક્ષની કરશું નથી. એમણે પિષધ, પડિકમણું, પચ્ચખાણ, વગેરે સામે પણ વધે ઉડાવ્યું હતું. જીન પ્રતિમા પૂજવાથી મોક્ષ મળે નહિ. પણ એ તે સંસારી જીવો સંસારપક્ષે કરતા આવે છે. શ્રી લંકા મહેતા અને શ્રી લખમશી શાહના ભગીરથ પ્રયત્ન વડે સં. ૧૫૩૦-૩૧માં લંકાગચ્છની સ્થાપના થઈ અને કેટલાક ક્રિયાપત્રી સાધુઓ થયા. લંકાગચ્છમાથી પરંપરાએ શ્રી ધર્મદાસ સ્વામીથી નીકળેલા લીબડી સંઘાડાની પટ્ટાવલિમાંથી સમજાય છે કે શ્રી મડાવીર સ્વામીની પાટે અનુક્રમે સુધર્મા સ્વામી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, શયયંભવ સ્વામી યશેભદ્ર સ્વામી, સંભતી વિજયસ્વામી, ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર સ્વામી થયા. શ્રી હ્યુલિભદ્રજી વસ્તીમાં રહ્યા અને શ્રી વિશાખાચાર્યજીવનમાં રહ્યા તેથી ‘વનવાસી કહેવાયા. આ રીતે આઠમી પાટે પ્રથમ મતભેદ ઉભે થયે. વસ્તીમાં રહેવાનો અને વનમાં રહેવાને. વીર નિર્વાણ પછી ૧૬ર મેં વર્ષે શ્રી વિશાખાચાર્ય થયા. તેઓ દશ પૂર્વધર હતા. શ્રી સ્થલિભદ્રને સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૨૧૫–૧૯ વરસે થયે. પછી આર્ય મડાગિરિ અને આર્ય સુહસ્તિ સ્વામી થયા. આર્ય સુહસ્તિ સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૨૯૧ વરસે થયે. અહીંથી શાસનમાં શિથિલાચાર પ્રવેશ શરૂ થયું. પાછળના આચાર્યોએ સંપ્રતિ રાજાને પ્રતિમા પૂજન સાથે જોડી દઈને અનેક કલ્પિત વાતે આર્ય સુહસ્તિસૂરિના નામથી ચલાવી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૬. અગ્યારમી પાટે સુપ્રતિબદ્ધ સ્વામી થયા. પછી ઈદદિ સ્વામી, દિનસ્વામી થયા. આ સમયમાં પહેલા કાલિકાચાર્યો નિમેદનું વર્ણન કર્યું. પનવણ સૂત્રનું સંક્ષેપ વર્ણન કર્યું. ચૌદમી પાટે શ્રી વાસ્વામી થયા. આ સમયમાં સંવત પ્રવર્તક વિક્રમરાજા, વૃદ્ધવાદિ સ્વામી અને સ્યાદ્વાદ સપ્તભંગી ન્યાયના પ્રસ્થાપક શ્રી સિદ્ધસેન દિવાકર સ્વામી પ્રગટ થયા. આ સમયમાં જાવડશાહ ભાવડશાહના ધન વડે શત્રુંજયગિરિ ઉપર વિક્રમ સંવત ૧૦૮માં પ્રથમ દેરાસર તૈયાર કરાવીને રુષભદેવ ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી શત્રુંજયતીર્થને ઉદય થયું. શ્રી વાસ્વામી વિક્રમ સં. ૧૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આ અરસામાં વીર નિર્વાણ પછી પ૧ વરસે વિક્રમ સં. કલ્માં પ્રખ્યાત દિગંબર જૈન મુનિ મહાપંડિત શ્રી કુંદકુંદાચાર્ય થયા. પંદરમી પાટે વજસેન સ્વામી થયા. આ સમયે ચાર ગચ્છ સ્થપાયા. એમાંથી કાલકને ચેરાશી ગચ્છ થયા, સોળમી પાટે ભદ્રગુપ્ત સ્વામી, સતરમી પાટે વયર સ્વામી, અઢારમી પાટે આર્યરક્ષિત સ્વામી, ઓગણીશમી પાટે નંદિલાચાર્ય, વીસમી પાટે આર્ય નાગડસ્તિ, પછી રેવતિ, સિંહસ્વામી, કંદિલ સ્વામી, નાગજિત, ગોવિંદ, ભૂતદિન સ્વામી થયા અને સતાવીશમી પાટે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ થયા, વિર નિર્વાણ પછી ૯૮૦ વરસે દેવદ્વિગણિ ક્ષમા શમણે સૂત્રને પુસ્તક રૂઢ કરાવ્યાં. વીર નિર્વાણ પછી ૯૪ વરસે એક કાલિકાચાર્ય થયા. એમણે કારણ વિશેષ કરીને પાંચમને બદલે એથની સંવત્સરી કરી અને તેજ સાલમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કાલિકાચાર્ય સ્વર્ગવાસી થયા. પણ તેમના શિષ્યોએ ચોથની સંવત્સરી કરવી શરૂ રાખી. શ્રી વાસ્વામી અને શ્રી વજસેન સ્વામીના સમયથી શિથિલાચાર ચાલતું હતું તે વીર નિર્વાણ પછી સાતસે વરસે ચૈત્યવાસમાં પલટાઈ ગયે. તે વખતે યતિવર્ગો દેરાસરને પિતાનાં ઘર કે ઉપાશ્રય રૂ૫ માની લીધા. વીર નિર્વાણ પછી એક હજાર વરસે સર્વત્ર “ચૈત્યવાસ ફેલાઈ ગયે. વીર પ્રભુની અઠાવીશમી પાટે આર્યસૃષિ થયા. પછી ધર્માચાર્ય, શિવભૂતિ, સેમ, આર્યભદ્ર, વિનચંદ, ધર્મ વર્ધન, ભુરા, સુદત્ત. સુહસ્તિ, વરદત્ત, સુબુદ્ધિ, શીવદત્ત, વરદત્ત, જયદત, જયદેવ, જયઘોષ, વીરઅકુધર, સ્વાતિસેન, શ્રીવત થયા. અડતાલીશમી પાટે શ્રી સુમતિ સ્વામી આચાર્ય થયા. ઓગણપચાશમાં ધર્મ સંશોધક શ્રી લંકા મહેતા કે લેકશાહ થયા. પચાશમાં ભાજી રૂષિ થયા. શ્રી ભાનજી કે ભાણુછ રૂષિ શિરેહી પાસેના અરઘટ્ટ પાટકના પ્રાગ્વાટ વણિક હતા. એમણે જીન પ્રતિમાના પૂજન સામે સખ્ત વીરેધ કર્યો. ભાણાજી રૂષિ પછી ભિદાજી રૂષિ, લુણાજી રૂષિ, ભીમાજી રૂષિ, ગજમાલજી રુષિ, સરવાજી રૂષિ અને અને રૂપશીરૂષિ થયા. પછી જીવાજી રૂષિ થયા. પછી કુંવરજી રૂષિ, મલજી રૂષિ, રત્નસિંહ રૂષિ, કેશવજી રૂષિ અને બાસઠમા શિવજી રૂષિ થયા. શ્રી જીવાજી રૂષિ પછી આ લકાગચ્છના સાધુચતિઓ ઢીલા શિથિલાચારી થયા. જીવાજી રૂષિના શિષ્ય જગમાલજી થયા, એમના શિષ્ય જીવરાજ રૂષિએ સં. ૧૬૦૮માં લંકાગચ્છના યતિ વર્ગમાંથી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જુદા પડી પ્રથમ કિધ્ધાર કર્યો. આ વખતે કાગચ્છમાં ખટપટને ઉલકાપાત જાગે અને ફાંટા પડી ગયા. લંકાગચ્છમાં ભાણજી, ભિદાજી, ગુનાજી, ભીખાજી, જગમાલજી સરવાજી રૂપજી, જીવાજી, રૂષિઓ થયા. જીવાજી રૂષિ સુરત શહેરના રહીશ હતા. સં. ૧૯૧૩માં એમને સ્વર્ગ વાસ થયે. ખટપટને કારણે અહીંથી ત્રણ પક્ષ ઉભા થયા. આમાં જીવાજી રૂષિને “ગુજરાતી લોકાગચ્છ' કહેવાય શ્રી જીગાજી રૂષિ અને શ્રી જીવરાજજી રૂષિના પાંચ સંપ્રદાય છે. જીવજી રૂષિના ત્રણ શિષ્ય તે વરસિંગજી, કુંવરજી અને મલ્લજી. આમાં વરસિગને સં. ૧૬૧૩માં વડેદરામાં પૂજ્યપદવી મળી, તે “ગુજરાતી લેકાગચ્છ મેટી પક્ષ કહેવાય છે. કામહેતાજી. લંકાગચ્છની દશમી પાટે લઘુ વરસંગજી, અગીઆરમી પાટે વરસંગ રૂષી બારમી પાટે રૂપસંગજી, તેરમા દામે દરજી, ચદમાં કરમસિંહ, પન્દરમાં કેશવજી રૂષિ થયા. અહીં સુધી ગુજરાતી લેકાગચ્છ મટીપક્ષ કહેવાઈ. શ્રી કેશવજી રૂષિ પ્રભાવશાલી થયા, તેથી એ શાખા કેશવજી પક્ષ તરીકે ઓળખાઈ. શ્રી લંકાગચ્છના કેશવજી પક્ષમાંથી હરજી રૂષિ, જીવરાજજી રૂષિ, ગિરધરજી રૂષિ, વગેરે જુદા પડયા. તેમાંના હાલમાં બે સંપ્રદાય વિદ્યમાન છે એક તે કેટાવાલે સંઘાડે અને બીજો પૂજ્ય હુકમચંદજી સ્વામીને સંઘાડે. જ કેશવજી રૂષિ પછી તેજસિંહ, કાનજી, તુલસીદાસજી, જગરૂપ, જગજીવન, મેઘરાજજી, સોમચંદજી, હરખચંદજી, જ્યચંદજી, કલ્યાણચંદજી, ખૂબચંદજી, ન્યાલચંદજી થયા. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એ રીતે કેજવજી પક્ષની પટ્ટાવિલમાં છે. શ્રી જીવાજી રૂષિ પાસે કુવરજી વગેરે સાત જણાએ દિક્ષા લીધી. આ લાંકાગચ્છની નાની કુંવરજી પક્ષ' કહેવાઇ. દશમી પાટે શ્રી મલ્લજી પછી રત્નસિંહ, કેશવજી થયા. અહીંથી કેશવજી નાની પક્ષ' કહેવાઇ. તેરમા શિવજી રૂષિ થયા. આ સમયમાં પ્રખર વિદ્વાન ધર્મસિંહ ષિએ લાંકાગચ્છથી જુદા પડીને સધુ ધર્મ અંગીકાર કરીને દરિયાપુરી સંપ્રદાય સ્થાપી. ચૌદમા સંઘરાજજી થયા. પછી સુખમલજી, ભાગચંદ્રજી, વાલચંદ્રજી, માણેકચંદ્રજી, મુલચંદજી, જગતચંદજી, રત્નચંદ્રજી, નૃપચંદજી થયા. એમની પાટે કાઈ બેઠું નથી. આ રીતે લાંકાગચ્છની પટ્ટાલિ મળી આવે છે. લેાંકાગચ્છની આઠમી પાટે આવેલા જીવાજી રૂષિના જગાજી, તેનાં જીવરાજજી થયા. તેઓ લાંકાગચ્છમાંથી પ્રથમ ક્રિયાÇારક નીકળ્યા, તેમના હાલ પાંચ સંપ્રદાયો છે. પૂજ્યજી નાનકરામજીના સઘાડા. તેની બે શાખા પડી ગઇ છે. બીજો પૂજ્યજી સ્વામીદાસજીને સંઘાડો. ત્રીજો પૂજ્ય અમરસિંહ સ્વામીને સઘાડો એ શાખામાં વહેંચાઇ ગયા છે, ચેાથેા પૂજ્યજી શિતલદાસજી સ્વામીના સઘાડો. પાંચમા પૂજ્યજી નથુરામજી સ્વામીના સઘાડા તા પંજાઅમાં વિચરે છે અને તે ‘અજીવપથી' નામથી એળખાય છે. આ પાંચે સંઘાડા કે સંપ્રદાયે પૂજ્યજી જીવરાજજી સ્વામીના સઘાડામાંથી ઉતરી આવેલા છે. સ. ૧૬૮૫માં શિવજી રૂષિના શ્રી ધર્મસિંહ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્વામી મેટા કિદારક નીકળ્યા. તેઓ કાઠિયાવાડના જામનગરના દશા શ્રીમાલી વાણીઆ હતા. એમને દરિયાપુરી સંપ્રદાય છે. એમને માટે કહેવાય છે કે – સંવત સેળ પંચાશીયે, અમદાવાદ મઝાર; શિવજી ગુરૂકે છાંડકે, ધર્મસિંહ હવા ગચછબહાર.” શ્રી ધર્મસિંહ સ્વામીએ ઢીલા સાધુ-યતિ વર્ગથી જુદા પડીને અમદાવાદમાં દરિયાપુરના દરવાજા બહાર દિક્ષા લીધી. એમને સારણ ગાંઠનું દરદ હેવાથી લાંબે વિહાર કરી શક્યા નહિ. એમણે સતાવીશ સૂત્રે ઉપર ટખા પુરેલ છે. લંકાગચ્છની પંદરમી પાટે શ્રી કેશવજી રૂષિના પરિવારમાંથી સં. ૧૭૮૫ પછી શ્રી હરજી રૂષિ જુદા પડયા. અને કિદ્ધાર કર્યો. એના ચાર સંપ્રદાયે કે સંઘાડા વિદ્યમાન છે. કેટા સંપ્રદાય બે શાખામાં વહેંચાયેલું છે. પૂજ્ય દેલતરામજી સ્વામીની સંપ્રદાય અને પૂજ્ય હુકમીચંદજી સ્વામીની સંપ્રદાયમાં બે શાખાઓ છે. આમાં પહેલી શાખા સંપ્રદાયમાં પૂજી જવાહિરલાલજી સ્વામી વિદ્યમાન છે. બીજી શોખા સંપ્રદાયમાં પૂજ્ય ખૂબચંદજી સ્વામી વિદ્યમાન છે. પૂજ્ય કેશવજી યતિ પછી હરજી, ગદાજી, ફરસરામજી, કમલજી, મયારામજી, દેલતરામજી, લાલચંદજી, હુકમચંદજીનાં બે સંપ્રદાયે ચાલે છે. શિવલાલજી, ઉદેસાગરજી, એથમલજી, શ્રી લાલજી અને જવાહિરલાલ છ. શ્રી હુકમચંદજી સ્વામીની પાટાનુ પાટે શ્રી મનાલાલજી હતા, તે સં. ૧૦માં સ્વર્ગવાસી થયા. તેમની પાટે નંદલાલજી ને હાલ ખૂબચં Page #37 -------------------------------------------------------------------------- ________________ દજી પૂજ્ય વિધવાન છે. - કાગચ્છમાંથી કિચ્છારક શ્રી લવજી રૂષિ નીકળ્યા તેઓ સુરત–ગોપીપુરાના દશા શ્રીમાળી વાણું આ હતા. સુરતમાં વીરજી વેરા મોટા શેઠ હતા, મેટા ધનવાન હતા. સુરતમાં આજે પણ વીરજી વેરાને બળેવને પડ કહેવાય છે. વીરજી વેરાની પુત્રીના પુત્ર તે શ્રી લવજી સ્વામી. તે વખતે શ્રી વરજંગજી યતિ બિરાજતા હતા શ્રી લવજી સ્વામીએ સં. ૧૯૯૨માં સ્વયમેવ દિક્ષા લીધી. ખંભાતમાં જાહેર રસ્તા ઉપર બેસી ઉપદેશ આપતા હતા. તેઓ મહાત્યાગી હતા.. લવજી સ્વામીની સંપ્રદાયને માનવાવાળા શ્રાવકોને નાતબહાર કર્યા હતા. એમણે “ખંભાત સંઘાડાની સ્થાપના કરી. શ્રી લવજી સ્વામીના ચાર સંપ્રદાય વિધમાન છે કાનજી મુનિને, તારાચંદ્રજીને, હરદાસજીની પાટાનુ પાટે શ્રી અમરસિંહજીને સંપ્રદાય તે પંજાબ સંપ્રદાય નામથી ઓળખાય છે. જે રામરતનજીને સંપ્રદાય. તારાચંદજીનો સંપ્રદાય તે ખંભાત સ પ્રદાયના નામથી ગુજરાતમાં ઓળખાય છે. લવજીરૂષિથી સમજી, કાનજી, તારાચંદજી થયા. તેના બે શિષ્ય પૂજ્ય કલારૂષિ ને પૂજ્ય મંગલા રૂષિ થયા. તેમને પરિવાર ગુજરાતમાં વિચરે છે. બત્રીશ સૂત્રને હિંદી. . અનુવાદ કરનાર અલખ રૂષિ આ સંપ્રદાયમાં થયા.. રૂષિ સંપ્રદાયના સાધુ અને આર્યાજીએ માળવા તથા દક્ષિણમાં વિચરે છે. આને કઈ રૂષિ સંપ્રદાય અને કઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૭ કાનજી રૂષિને ટેળે પણ કહે છે. શ્રી લવજી સ્વામીએ સં. ૧૭૦લ્માં ઢંઢીઆ' નામ ધારણ કર્યું. દ્વારક શ્રી ધર્મદાસજી સ્વામીને સંપ્રદાય ઘણે મટે છે. એમને જન્મ અમદાવાદ પાસે સરખેજમાં ભાવસાર કુટુંબમાં સં. ૧૭૦૧માં થયે હતે. ભાવસારે મૂળે તે લંકાગચ્છીય હતા. પૂજ્ય કેશવજી પક્ષના યતિ શ્રી તેજસિંહજી સરખેજ પધાર્યા. તેમની પાસેથી શ્રી ધર્મદાસજી જૈન ધર્મનું સ્વરૂપ સમજ્યા. પછી કલ્યાણજી નામના એકલ પાતરીયા શ્રાવક સરખેજ આવ્યા. તેમને ઉપદેશ સાંભળે. પછી શ્રી લવજી રૂષિને સમાગમ થયે. અમદાવાદમાં શ્રી ધર્મસિંહ મુનિને મેળાપ થયે. શ્રી ધર્મસિંહ મુનિ અને શ્રી ધર્મદાસજી સ્વામી વચ્ચે છે કેટી, આઠ કેટી, તથા બીજી અનેક બાબતોને સિદ્ધાંત સંબંધી મતભેદ થયે. શ્રી ધર્મદાસજી સ્વામીએ સં. ૧૭૧૬માં અમદાવાદમાં સત્તર જણા સાથે દિક્ષા લીધી. શ્રી ધર્મદાસજી સ્વામીને પરિવાર કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, માળવા, દક્ષિણ, વગેરે સ્થળે વિચરે છે. શ્રી ધર્મદાસજી સ્વામીને નવાણું શિષ્ય હતા. આમાં બાવીશ સાધુએ મેટા પંડિત હતા, તેમના પરિવારે બાવીશ ટોળાના નામથી પ્રખ્યાત છે. બાવીશ ટેળામાં મુલચંદજીને, ધનાજીને, લાલચંદજીને, મનાજીને, મેટા પૃથ્વી રાજજીને, છટા પૃથ્વીરાજજીને, બાલચંદજીને, તારાચંદજીને, પ્રેમચંદજીને, ખેતશીને પદાર્થને, લેક Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩. મલજીના, ભવાનીદાસજીના, મલુકચંદજીનો, પુરૂષોત્તમજીનેા, મુકુટરામજીને, મનેરદાસજીના, રામચંદ્રજીને, ગુરૂ સહાયજીના, વાઘજીના, રામરતનજીનેા અને બાવીશમા ટાળે મુલચંદ્રજી સ્વામીનેા, આ બાવીશ ટોળામાંથી હાલમાં તે પાંચ ટોળા જ વિદ્યમાન છે. મૂલચંદજીને, ધનાજીને છેટા પૃથ્વીરાજજીનો, મનેારદાસજીના, રામચંદ્રજીના, આ પાંચ ટાળા જ હમણાં છે. મુલચંદજી સ્વામીના ટેાળામાંથી નવ સઘાડા થયા. તે હાલ કચ્છ અને કાઠિયાવાડમાં વિચરે છે. તેમાં લીંબડીના મેાટે સંઘાડા, લીંબડીનેા નાને સંઘાડા, ગાંડલ મેાટા સઘાડા, ગોંડલ સંઘાણીના સંઘાડા બેટાઇ સંઘાડા, અરવાલા સઘાડા, સાયલા સઘાડા, કચ્છ મોટી પક્ષના સંઘાડા અને કચ્છનાની પક્ષના સ’ઘાડે છે. પૂજ્ય મૂલચદજી સ્વામી અમદાવાદના દશાશ્રીમાળી વાણીઆ હતા. તેમણે ત્યાં જ ગાદી સ્થાપી એમને સાત શિષ્યા હતા. ગુલામચંદજી, પ્રચાણજી, વનાજી, ઇંદ્રજી, વણારસી, વિઠલજી, અને ઇચ્છા૭. આમાંથી શ્રી પચાણુજી સ્વામીને પૂજ્ય પદવી મળી. પચાણજીના ઈચ્છાજી સ્વામી થયા. એમણે સ. ૧૭૮૨માં લીંબડીમાં સંથારા કર્યા. એમની પછી ત્યાં શિથિલાચારે પ્રવેશ કર્યા અને એકમાંથી સાત સઘાડા થયા. ઇચ્છાજી સ્વામીએ લીંબડીમાં ગાદી સ્થાપી હતી. પચાણજીના રતનશીના ડુંગરશી સ્વામીએ ગોંડલમાં ગાદી સ્થાપી. વનાજીના કાનજી સ્વામી અરવાળે પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. વણારસીના શિષ્ય જેસ ંગજી તથા ઉદ્દેસગજી ચુડા પધાર્યા અને ત્યાં ગાદી Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્થાપી. વિઠ્ઠલજીના શિષ્ય ભૂખણુજી મેરબી પધાર્યા અને તેમના શિષ્ય વશરામજીએ ધ્રાંગધ્રામાં ગાદી સ્થાપી. ઈંદ્રજીનાં શિષ્ય કરસનજી સ્વામી કચ્છમાં પધાર્યા. એમણે ત્યાં આઠ કેટીની પ્રરૂપણ ત્યાની રૂઢિને અનુસરીને કરી. ઈચ્છા સ્વામી લીંબડીમાં હતા. તેમના શિષ્ય રામજી રૂષિ ઉદેપુર પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. ઈચ્છાજી સ્વામીના શિષ્ય લીંબડીની પરંપરામાં ગુલાબચંદજી, તેમના વાલજી, તેમના હીરાજી, તેમના કાનજી અને તેમના પ્રખ્યાત અજરામરજી સ્વામી થયા, કે જેમના નામથી હાલમાં લીંબડીને સંઘાડો જાણીતું છે. શ્રી ધર્મદાસજી સ્વામીની સંપ્રદાયવાળા કહે છે કે સિદ્ધપાહુડામાં શ્રી ધર્મદાસજી સ્વામીનું અને ગોંડલ સંઘાડાના આદિ પુરૂષ શ્રી ડુંગરશી સ્વામીનું નામ છે. પાંચમા આરામાં વીસેં જીવો એકાવતારી થશે. તેમાં ઉપરનાં નામો પણ આવે છે. ચુડાના સંઘાડામાં હમણાં કઈ સાધુ કે આર્યાજી હૈયાત નથી. ધ્રાંગધ્રા સંઘાડો પણ સાધુ અને આર્યાજીને અભાવે બંધ પડયા છે. શ્રી વિઠ્ઠલજી સ્વામી મોરબીવાળાના શિષ્ય વશરામજીના શિષ્ય જસાજી સ્વામી બેટાદ પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. શ્રી ધર્મદાસજી સ્વામીના શિષ્ય અનુક્રમે મુલચંદજી, વિઠ્ઠલજી, હરખજી, ભૂખણુજી, રૂપચંદજી, વશરામજી, જશાજી થયા. જશાજીના બે શિષ્યો એક તે અજરામરજી તેમના માણેકચંદજી, તેમના ત્રણ શિષ્ય કાનજી સ્વામી, શિવલાલજી સ્વામી અને અમુલખજી સ્વામી. પૂજ્ય જસાજીના રણછોડજી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તેમના હીરાજી સ્વામી, તેમના મૂલચંદજી, તેમના દુર્લ ભજી સ્વામી. આ બોટાદ સંઘાડામાંથી આત્મજ્ઞાનને પંથે પરવરી રહેલા આત્માથી મુનિરાજ શ્રી કાનજી સ્વામીએ સોનગઢમાં મુહપતિ છેડી નાંખ્યાની વાત ઘણું પ્રસિદ્ધ છે. એમની પ્રરૂપણું શ્રીમદ્ રાજચંદ્રજીને, દિગંબર જૈન સંપ્રદાયને અને શ્વેતાંબર જૈન સંપ્રદાયને મિશ્રરૂપે મળતી આવે છે. સં. ૧૮૪૪માં કચ્છ મુદ્રામાં ગાદી સ્થપાઈ સં. ૧૮૫૬માં પૂજ્ય દેવજી સ્વામીનું માસું કચ્છ માંડવીમાં થતાં ત્યાં જીકેટી અને આઠ કોટીની તકરાર થઈ હતી. ત્યારથી પાકે પાયે બે પક્ષ પડી ગયા. કચ્છનાની પક્ષની પ્રરૂપણું તે કેટલીક રીતે જૈન શ્વેતાંબર તેરાપંથને મળતી આવે છે. કાઠિઆવાડમાં લીંબડી અને તેમાંથી જુદા પડેલા ગેંડલ બરવાલા, બોટાદ, વગેરે સંઘાડના સાધુઓ કરતાં “કચ્છ નાની પક્ષના સાધુઓને આચાર વધારે કડક છે, ઉદેપુરના સંઘાડામાં હવે કોઈ સાધુ કે આચાર્યજી નથી. સં. ૧૮૨માં નાગજી સ્વામી ભીમજી સ્વામી, હીરાજી સ્વામી અને મુલજી સ્વામી આ થાણા ચાર સાયેલા પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. એમને આહાર પાણીને વ્યવહાર સં. ૧૮૬લ્દી જુદે પડે. સં. ૧લૂપમાં લીંબડી સંઘાડાના બે ભાગ પડયા. પૂજ્ય અજરામરજીના દેવરાજજી, તેમના અવિચલદાશજી તેમના હિમચંદજી તેમના દેવજી સ્વામી થયા. પૂજ્ય હિમચંદજીના શિષ્ય પૂજ્ય ગેપાલજી સ્વામી થયા. તેમના પૂજ્ય મેહનલાલજી સ્વામી થયા. એમના પૂજ્ય મણિલાલજી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી ધર્મદાસજી સ્વામીના બીજા શિષ્ય શ્રી ધનાજી સ્વામી હતા. તે બાવીશ ટોળામાં પ્રથમ છે, તેમના ચાર સંઘાડા કે સંપ્રદાયે હાલ ચાલે છે, એક જયમલજી સ્વામીને, બીજે રૂગનાથજી સ્વામીને, ત્રીજે ચેમિલજી સ્વામીને અને ચોથે રતનચંદજી સ્વામીને. આમાં પૂજ્ય રૂગનાથજી સ્વામીની સંપ્રદાયની તપાસ કરતાં સમજાય છે કે શ્રી ધર્મદાસજી સ્વામી પછી અનુક્રમે ધનાજી, ભૂધરજી રૂગનાથજી, ટેડરમલજી, દીપચંદજી, ભેરૂદાસજી, ખેતશી, ભીખનજી, ફેજમલજી, સંતેચંદજીઃ આમાં ત્રીજી પાટે ભૂધરજીને ત્રણ શિષ્ય થયા. તેમાં રૂગનાથજી સ્વામી પાસે પ્રખ્યાત જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક પૂજ્યજી શ્રી ભીખમજી સ્વામીએ દ્રવ્ય દિક્ષા અંગીકાર કરી હતી. સૂત્ર સિદ્ધાંતની પાકી તપાસ કરતાં એમને સમજાયું કે હાલમાં જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં મૂર્તિપૂજક અને મૂર્તિને નહિ માનવાવાળા એમ બે વર્ગો છે. આ બંને વર્ગના સાધુઓ જેમ સૂત્રે પ્રમાણે આચાર પાળતા નથી તેમજ પ્રરૂપણા પણ કરતા નથી. ઉલટું સૂત્રથી વિરૂદ્ધ કે મિશ્ર પ્રરૂપણ કરી મહાવીર પ્રભુને નામે લોકેને ભમાવે છે અને એ રીતે જીનશાસને પારાવાર વિકારવાળું બનાવી રહ્યા છે એમ સમજીને એ સર્વેને પરિત્યાગ કરીને કે સરાવી દઈને સ્વયમેવ ફરીથી સાધુપણું અંગીકાર કરીને સૂત્રમાં ભાખેલી જૈન ધર્મની શુદ્ધ પ્રરૂપણ કરી. આવી જાતની શુદ્ધ પ્રરૂપણ એજ મહાવીર પ્રભુનો માર્ગ છે. હે પ્રભુ આ પંથ તારો છે. એ રીતે “તેરાપંથ' કે Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતાંબર તેરાપંથ' કહેવાય. મહાવીર સ્વામીએ આજથી ૨૪૬૭ વરસ અગાઉ “જીન શાસનની જે શુદ્ધ પ્રરૂપણા કરી હતી તે જ શુદ્ધ પ્રરૂપણ, પવિત્ર સૂત્રના આધારે પૂજ્ય શ્રી ભીખનજી સ્વામીએ કરી છે. માટે વીતરાગ સમા શ્રી ભીમજી સ્વામીએ કેઈન પંથ, વાડ, સંપ્રદાય સંઘાડે, મત કે પક્ષ સ્થાપેલ નથી પણ પૂર્વે અનતા તીર્થકર દેવોએ જે “જીન શાસનને પ્રકાશ કર્યો હતો એજ પ્રકાશ ભગવાન ભીખમજી સ્વામીએ કર્યો છે. માટે આ કાલે આ દેશ ખરેખરૂં “જીન શાસન જેને કહી શકાય તે ખરું જોતાં જૈન શ્વેતાંબર તેરાપંથેજ છે. માટે જૈન શ્વેતાંબર તેરાપંથ” તે શ્રી ધર્મદાસજી સ્વામીની પરંપરામાં થએલા પૂજ્ય શ્રી રૂગનાથજી સ્વામીની પરંપરામાંથી કે તેમના પેટા વિભાગ તરીકે કે તેમાંથી કિદ્ધારક તરીકે નીકળેલ કેઈ સંપ્રદાય નથી પણ સમગ્ર મૂર્તિપૂજક અને મૂર્તિને નહિ માનવાવાળા સંપ્રદાય કરતાં તદ્દન અલગ-સ્વતંત્ર-સર્વ પ્રકારે સ્વતંત્ર સંપ્રદાય છે, અને તે કેવલ મહાવીર પ્રભુની પવિત્ર આજ્ઞાઓ રૂપ છે. એથી જેન વેતાંબર તેરાપંથ તે મહાવીર સ્વામીએ ભાખેલુંજ પવિત્ર “જીન શાસન છે. મૂળ “જીન શાસનમાં પાછળના આચાર્યો થેડે છેડે વધારે ઘટાડે કરતા ગયા અને મિશ્ર બનાવતા ગયા. છેવટે ખરૂં શું અને છેટું શું એ સમજવાનું મુશ્કેલ બન્યું. લેક મિશ્ર ધર્મને શુદ્ધ જૈન ધર્મ માનવા લાગ્યા. એવા સંયેગેમાં વીતરાગ સમા ભગવાન ભીખમજી સ્વામીને પ્રાદુર્ભાવ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ થયે. આથી સમજી શકાશે કે જૈન શ્વેતાંબર તેરાપંથ’ એ બાવીશ ટોળામાંથી કે ખીજી કેાઈ સંપ્રદાયમાંથી નીકળેલા સ ંપ્રદાય નથી. પણ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાશેલા મેાક્ષપથ તેજ જૈન શ્વેતાંબર તેરાપંથ છે. શ્રી ધદાસજી સ્વામીના પૃથ્વીરાજજીને શ્રી એક લિંગદાસજીના સ`પ્રદાય તરીકે એળખાય છે. મનેાહરદાસજીને તે મેાતીરામજીના સંપ્રદાય કહેવાય છે. રામચંદ્રજીના સંપ્રદાય એ વિભાગમાં વહેંચાયલા છે. બીજા વિભાગમાં હાલમાં વયેવૃધ્ધ શ્રી તારાચંદ્રજી સ્વામી આગેવાન છે. સેહનલાલજીની સંપ્રદાયને પંજાબ સંપ્રદાય કહેવાય છે તેમાંથી હાલમાં પબ કેસરીશ્રી કાશીરામજી સ્વામી આદિ થાણા વિચરે છે. પૂજ્ય હરદાસજીનીપાટાનું પાટચાલે છે પૂજ્ય અમરસિંહના પજાબ સંપ્રદાય. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી સીત્તોતેરમી પાટે લવજી રૂષિ થયા. પછી અનુક્રમે સેામજી, હરદાનજી, વિદ્યરાજજી ભવાનીઢાસજી, મુલચંદજી, મહાસિંહજી, કુશલચંદજી, છગનમલજી, રામલાલજી, અમરસિંહજી, રામ, મોતી, સહનલાલજી તે નેવુમી પાટે છે. બાવીસ ટોળા કે બાવીશ સંપ્રદાય કે ખાવીશ સંઘાડા તા શ્રી ધદાસજી સ્વામીની પરંપરા રૂપ છે હાલમાં મારવાડમાં વિચરી રહેલા પૂજ્ય શ્રી જવાહીરલાલજી સ્વામી તથા યુવાચાર્ય શ્રી ગણેશલાલજી સ્વામી આદિ થાણા શ્રી ધર્મદાસજી સ્વામીની પરંપરા નહિ હેાવાથી તેઓ Page #45 -------------------------------------------------------------------------- ________________ આવીશ ટેળા કે બાવીશ સંપ્રદાયની અંદરના નથી પણ બાવીશ સંપ્રદાય-ટેળા શિવાયની બીજી સંપ્રદાયના છે. લેક બાવીશ સંપ્રદાય બાવીશ ટેળા બેલ્યા કરે છે તે તે વગર સમયે બેલે છે અને આ બાબતમાં સાધુઓ મિન ધારણ કરે છે. તેનું તેઓ જાણે. પૂજ્ય જવાહરલાલજી સ્વામીની પટ્ટાવલિ અત્રે આપવામાં આવે છે. * જુઓ પટ્ટાવલિમાંની નામાવલિ. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પછી–સુધર્મા-સ્વામી, જબુસ્વામી, પ્રભવા સ્વામી, શય્યભવ સ્વામી, યશેભદ્ર સ્વામી, સંભૂતિવિજય સ્વામી, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર સ્વામી, આર્ય મહાગિરિ, બલિસિહજી, સેવન સ્વામી, વરસ્વામી, Úડિલસ્વામી, જીવધરસ્વામી, આર્યસમેદસ્વામી, નંદીલ સ્વામી, નાગહસ્તિસ્વામી, રેવંતસ્વામી, સિંહગણિજી, ચંડિલાચાર્યજી, હેમવંત સ્વામી, નાગજીતસ્વામી, ગોવિંદસ્વામી, ભૂતદીનસ્વામી, છેહગણિજી, દુઃસહગણિજી અને સતાવીશમી પાટે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ. આ સત્તાવીશ પાટોની નામાવલિમાં અને લીંબડી સંઘાડાની કાઠિવાડની સતાવીશ પાટેની નામાવલિમાં ઘણો તફાવત રહે છે. અઠાવીશમી પાટથી નામાવલિમાં અનુક્રમે–વીરભદ્ર, સંકરભદ્ર, યશભદ્ર, વીરસેન, વીર સંગ્રામ, જિનસેન, હરિસેન, જયસેન, જગમાલ, દેવરૂષિ, ભીમરૂષિ, કર્મરષિ, રાજરૂષિ, દેવસેન, સંકરસેન, લક્ષ્મીલાભ, રામરૂષિ, પદમસૂરિ, હરિસ્વામી, કુશલદત્ત, ઉવનીરૂષિ, જયસેન, વિજયરૂષિ, દેવસેન, સૂરસેન, મહાસૂરસેન, મહાસેન, Page #46 -------------------------------------------------------------------------- ________________ ગજસેન, જયરાજ, મિશ્રસેન, વિજયસિંહ, શિવરાજજી, લાલજીરૂષિ અને એકસઠમી પાટે જ્ઞાનજીરૂષિ થયા. પટ્ટાવલિમાં લખ્યું છે કે જ્ઞાનજી રૂષિના સમયમાં ફેંકાશાહ પ્રગટ થયા. સં. ૧૫૩૧માં લેકાગચ્છની સ્થાપના થઈ. આટલું જણાવીને પટ્ટાવલિમાં બાસઠમી પાટથી નામાવલિ શરૂ થાય છે કે ભાણજી રૂષિ, રૂપજી રૂષિ, જીવરાજજી રૂષિ, તેજરાજજી, કુંવરજી, હર્ષજી, ગેઘાજી, પરશુરામજી લેક પાલજી, મહારાજજી, દોલતરામજી, લાલચંદજી, અને ચમેતેરમી પાટે પૂજ્ય ગેવિંદરામજી સ્વામી અને પૂજ્ય હુકમીચંદજી સ્વામી થયા. પૂજ્ય હકમીચંદજી સ્વામીની પાટે શિવલાલજી, ઉદયચંદજી, એથમલજી, શ્રી લાલજી અને અમને એંશીમા પૂજ્યજી જવાહિરલાલજી સ્વામી હાલ હૈયાત છે. આ પટાવલિમાં આપેલાં નામે પૈકી ઘણું નામ એવાં છે કે ઐતિહાસિક દષ્ટિએ એમનું વ્યક્તિત્વ સાબિત થઈ શકતું નથી. આ જોતાં પીળા કપડાવાલા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જુદા જુદા ગની પટ્ટાવલિએ ઘણુંજ પાયાદાર અને વિશ્વાસનીય છે. પીળા કપડાવાલા સાધુઓના હરકેઈ ગછની. પટ્ટાવલિમાં આવેલા નામના આચાર્યોએ તેઓ મોટે ભાગે વિદ્વાન હોવાથી સંસ્કૃત કે પ્રાકૃતમાં ગ્રંથ રચ્યા હોય છે અગર તે જીન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હોય છે કે દેવાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હોય છે. આવા સંગેમાંથી કેઈપણ સ્થળેથી કોઈને કેઈ આચાર્યનું સાલ સંવત અને ગુરૂ પરંપરા અને ગચ્છ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સહિત નામ મળી આવે છે. એથી માનવું પડે છે કે ધર્મ સંશોધક લાંકા મહેતાના સ્થાપેલા લાંકાગચ્છમાંથી નીકળેલી જુદી જુદી ક્રિયા અને સિદ્ધાંતના પરસ્પર તફાવતવાળી સ્વતંત્ર સંપ્રદાયાની પટ્ટાવલિ કરતાં પીળા કપડાવાલા સાધુએની પટ્ટાવલિએ વધારે પ્રમાણભૂત અને વિશ્વાસનીય છે. લેકાંગચ્છમાંથી જેટલી સંપ્રદાયા નીકળી છે તે વચ્ચે પરસ્પર મતભેદ છે. તેઓમાં કઇ તા દ્રુઢીઆ કહેવાતા અને કાઈ તેા ખાવીશ ટાળાવાળા કહેવાતા અને કોઈ તે અમુક સધાડાના કે અમુક સોંપ્રદાયના છે એમ કહેવાતા હતા. પણુ કાઇ સંપ્રદાય કે ટાળાવાળા કે સંઘાડાવાલા પેાતાને સ્થાનકવાસી જૈન સાધુ તરીકે એળખાવતા જ નહિ. છતાં હાલમાં સર્વત્ર સઘળા સંપ્રદાય, ટાળા અને સંઘાડાવાલા સાધુએએ જોતજોતામાં શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સાધુ તરીકેનું બિરૂદ ધારણ કરી લીધુ છે અને પરસ્પરના ક્રિયાભેદ અને સિધ્ધાંતભેદને તિલાંજલિ આપીને ગુરૂપર પરા અને માન્યતાઓને એક બાજુ મૂકીને જૈન શ્વેતાંબર તેરાપથના અનુકરણરૂપે એક થઇ જવાનું વાતાવરણ ઉભું કરેલું છે. જેમ ચૈત્યવાસી’નુ રૂપાંતર ‘દેરાવાસી' થયું છે તેમજ ‘દેરાવાસીને’ લગતુ છતાં છેટે છેટે રૂપાંતર જેવુ સ્થાનકવાસી’ થયું જણાય છે. સ્થાનકમાં સાધુ રહેતા કે વસતા નથી. સાધુએ તેા પરિવ્રાજક હેાય છે એમને કાઈ મકાન કે ઘર કે સ્થાનક હાતુ જ નથી છતાં ગમે Page #48 -------------------------------------------------------------------------- ________________ તે કારણે આ સાધુઓ પિતાને “સ્થાનકવાસી જૈન સાધુ તરીકે ઓળખાવતા થઈ ગયા છે. બૌદ્ધોના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધના વિરોધી તરીકે છે ધર્મોચાર્યોના છ મતપંથ ચાલુ હતા. આમાં પૂરણકાશ્યપને પંથ, મંખલી ગેશલને આજીવિક પંથ, સંજયી વૈરટ્ટીપુત્રને પંથ, અજીત કેશકમ્બલને પંથ, કકુદકાત્યાનને પંથ અને નિગ્રંથનાથ પુત્રને પંથ, આ છ પંથે અને ખુદ ભગવાન બુદ્ધના શાસન સામે સારાયે ભારત વર્ષમાં જુદે જુદે કાળે જુદા જુદા દેશમાં સખ્ત વિરોધ ઊભે થયે હતો એને પરિણામે માત્ર નિર્ચ થનાથ પુત્રને પંથક અવશેષ રૂ૫ રહ્યો અને બીજા બૌદ્ધો, આજીવિકે, વગેરે લેકભય અને રાજ્યભયથી નિગ્રંથનાથપુત્રના નિઝર્થ સંપ્રદાયમાં આવી એકઠાં થયા. ત્યારથી એ સંપ્રદાયવાળાઓની પુરાણી અસરો અને સંસ્કાર નિગ્રંથસંપ્રદાયમાં મિશ્ર થયા, એવીજ અસર જીનપ્રતિમાજી ઉપર પણ થઈ. પુરાણકાળનાં જીનપ્રતિમાજીને કચ્છ હતું નહિ પણ પાછળથી દાખલ થયે. પુરાણ કાળનાં પ્રતિમાજી દિગંબર જોવામાં આવે છે અને તેમને બહુ જ નાનું લિંગ પણ હતું. જેમ બૌદ્ધ ધર્મમાં પાછળથી ભગવાન બુદ્ધની પ્રતિમા દાખલ થઈ તેમજ ગોશાલકજીના આજીવિકા મતમાં પણ તેવીજ પ્રતિમા દાખલ થઈ હોય તે ના કહી શકાય નહિ. એવી રીતે પૂરણ કાશ્યપ વગેરેનું જાણવું. એથી જેમ નિગ્રંથના આચારો અને વિચારો ઉપર આ સંપ્રદાની અસર થએલી દેખાય છે તેમજ પ્રતિમાજી ઉપર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પણ અસર થયેલી જોવામાં આવે છે. જીન પ્રતિમાજીને લગતી હકીકત ‘વિવાહ ચૂલિચા’ સૂત્રમાં વાંચવામાં આવે છે. તેથી પ્રતિમા પૂજન ઘણા પ્રાચીન કાળથી ચાલુ આવતુ હાય એવા સંભવ છે. શ્રી ગૌતમ સ્વામી આ સૂત્રમાં પ્રશ્ન પૂછે છે કે “જિષ્ણુ ડિમાણ ભંતે અચ્ચમાણે પૂમાણે વક્રમાણે નમ સાઇમાણે કિ સુયધમ્મ ચરિત્તધમ્મ ચલલ્લઈ અહવા જ્જિશ કજઇ તવ સજા કજ્જઈ ? જીન પ્રતિમાજીનું અર્ચન કરવાથી પૂજન કરવાથી, વંદન કરવાથી, નમસ્કાર કરવાથી શું શ્રુત ધર્મની પ્રાપ્તિ થાય ? ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય ? અથવા નિર્જરા થાય કે તપ અને સયમના લાભ થાય ? આ પ્રશ્નોના જવામમાં ભગવાન મહાવીર સ્વામી ક્રમાવે છે કે “ગાયમા ણા ઋણ કે સમડે” હે ગૌતમ એવા અર્થ બરાબર નથી. એટલે કે જીન પ્રતિમાજીના પૂજનથી શ્રુતધર્મ, ચારિત્રધર્મ, નિર્જરા; તપ અને સંયમના લાભ થાય નહિ. આ સૂત્રમાં ગૈતમ સ્વામી પૂછે છે કે “જિણુ ડિમાણું ભંતે નમસઈ માણા અચિરમાએ ચિરમ ભવઈ ? અનંત સસારિઓ પરત સંસારિ ભવ મિચ્છત ભાવા સમ્મત્ત ભાવ ડિવજ્જઈ ? હે ભગવાન! જિન પ્રતિમાજી વગેરેને નમસ્કાર કરવાથી અચરમમાંથી ચરમ થાય ? અનત સંસારી હેાય તે પરિત્ત સંસારી થાય કે સ`સાર એછે કરે ? મિથ્યાત્વી હાય તે સમ્યકત્વને પામે ? જવામમાં મહાવીર પભુ ક્રમાવે છે કે “ગેયમા ણા ઇણુઠે સમડે” હે ગૌતમ એ પ્રમાણે અને નહિ. આ સ ંવાદને અંતે ભગવાન ફરમાવ છે કે Page #50 -------------------------------------------------------------------------- ________________ “સમણવાસગા (જીણપડિમાણ) સંસાર અટ્ટે અચ્ચઈ જાવ નમંસઈ શ્રાવકે સંસારને અર્થે જીનપ્રતિમાજીને અરેચે છે અને નમસ્કાર કરે છે. આ “વિવાહ ચૂલિયા’ સૂત્રનું નામ નંદી સૂત્રની યાદીમાં છે પણ પિસ્તાલીશ આગમની યાદીમાં નથી; માટે જેવું “મહાકલ્પ સૂત્ર’ છે તેવું જ આ “વિવાહ ચૂલિયા સૂત્ર છે. હાલમાં ભારતવર્ષમાં જે જીનપ્રતિમાજીઓ જોવામાં આવે છે તે સઘળાં એક જ પ્રકારનાં નથી પણ તેમાં પરસ્પર કેટલેક તફાવત હોય છે. એ તફાવત જુદા જુદા ધર્મોની થએલી અસરના કારણે છે. એથી અસલના વારામાં શુદ્ધ જીનપ્રતિમાજી કેવાં હતાં તે હાલમાં કહી શકવું ભારે મુશ્કેલી ભરેલું છે. આ રીતે ઘણાં વરસથી જીનશાસન જેમ મિશ્ર સ્વરૂપ પામી રહ્યો હતો તેમજ જીનપ્રતિમાજી પણ મિશ્રપણું પામી રહ્યાં હતાં. આ સઘળાનું પ્રથક્કરણ જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક વીતરાગસમા ભગવાન ભીખમજી સ્વામીએ ભૂલ સૂત્રને આધારે કર્યું. અને સ્પષ્ટ ફરમાવ્યું કે “જીનશાસનમાં “ચારિત્રધર્મ એજ મુખ્ય ધર્મ છે અને એથી જ આત્મા પવિત્ર થાય છે, નિર્મલ થાય છે. માટે “ચરિત્ર ધર્મ ને જ આત્માના આરાધન રૂપ ધર્મ કહેવામાં આવે છે. આ કારણથી જૈન શ્વેતાંબર તેરાપંથને ઈતિહાસ અને તેની માન્યતાઓ જણાવવાનું ઘણું જરૂરનું છે, માટે અત્રે એને ઇતિહાસ, વગેરે આપવામાં આવે છે.. Page #51 -------------------------------------------------------------------------- ________________ yo જૈન શ્વેતાંબર તેરાપંથ, પૂજ્ય શ્રી ભીખમજી સ્વામી જૈન વેતાંબર તેરાપંથના પ્રવર્તક પ્રાતઃસ્મરણીય શ્રી ભીખમજી સ્વામીને જન્મ અષાઢ સુદિ ૧૩ સં. ૧૭૮૩ ઈ. સ. ૧૭૨૬નાં રોજ મારવાડના કંટાલિયા ગામમાં થયે હતા. એમના પિતાનું નામ બલૂજી સુખલેચા અને માતાનું નામ દિપાંબાઈ હતું. શાહ બલૂછ એસવાલ જાતિના હતા. બંને પુણ્યવાન હતાં. એમને ત્યાં સ્વામી ભીખનજીને જન્મ થયે હતે. સ્વામી ભીખમજીને બાળપણ થી જ ધર્મમાં રૂચિ વિશેષ હતી. એમના માતા પિતા ગચ્છવાસી સંપ્રદાયના અનુયાયી હતા. શરૂઆતમાં ભીખમજી ગચ્છવાસી સાધુઓ પાસે જતા આવતા થયા હતા. ત્યાં એમને ગમ્યું નહિ, તેથી “પતિયાબંધ સાધુઓની પાસે જવા લાગ્યા. ત્યાં પણ એમને સાધુતાનાં લક્ષણ જોયાં નહિ. તેથી એમને ત્યાગ કરીને લેકાગચ્છમાંથી નીકળેલી એક સંપ્રદાય શાખાના આચાર્ય શ્રી રૂગનાથજી સ્વામી પાસે જવા લાગ્યા. ત્યાં એમને સંપૂર્ણ સંતોષ થયે નહિ, છતાં ઠીક જણાયું. આ સંપ્રદાય શાખા તે શ્રી ધર્મદાસજી સ્વામીની સંપ્રદાયમાંની એક શાખા સમજવી. એના આગેવાન પૂજ્ય શ્રી રૂગનાથજી સ્વામી હતા. એમની પાસે ભીખમજીએ પ્રથમ દિક્ષા લીધી. ભીખમજીમાં વરસેથી દિક્ષા લેવાની ભાવના પ્રગટી હતી. વૈરાગ્ય ભાવના ઉત્કૃષ્ટ હતી. ગ્રાહકશક્તિ અને ધારણાશકિત અસાધારણ હતી. પૃથક્કરણ શક્તિ અપાર હતી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભીખમજીનાં લગ્ન થયાં હતાં તેથી બંને માણસે પ્રથમ તે બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી હતી. પણ એમની સ્ત્રીને દેહાવસાન થયા પછી પૂર્ણ યૌવનાવસ્થામાં ભાગવતી દિક્ષા અંગીકાર કરવાને નિણર્ય કર્યો. આ સમયે ભીખમજીના પિતાને સ્વર્ગવાસ થઈ ગયું હતું. તેથી દિક્ષા અંગીકાર કરવાની અગાઉ માતાની રજા માંગી. પણ ભીખમજી ગર્ભમાં આવેલા ત્યારે એમની માતાએ સ્વપ્નમાં સિંહને જ હતુંત્યારથી એમને એવી ધારણું બંધાઈ હતી કે મારે પુત્ર જરૂર કોઈ પ્રતિષ્ઠિત મહાપુરૂષ થશે. જ્યારે ભીખમજીએ માતા પાસે દિક્ષા અંગીકાર કરવાની પરવાનગી માંગી ત્યારે સ્વપ્નની હકીકત જાહેર કરીને પરવાનગી આપી નહિ. આ વાતની પૂજ્ય શ્રી રૂગનાથજીસ્વામીને ખબર પડી, ત્યારે ખુદ પૂજ્યજીએ દીપાંબાઈને સ્પષ્ટ કહી દીધું કે તમને આવેલું સ્વપ્ન સાચું થશે અને તમારે પુત્ર ગૃહત્યાગી મુનિ થશે, તે પણ સિંહની પેઠે મહાવિજયી નિવડશે. છેવટે દિપાંબાઈએ પોતાના પુત્રરત્ન ભીખમજીને ભાગવતી દિક્ષા અંગીકાર કરવાની રજા આપી. એથી સં. ૧૮૦૮ની સાલમાં પૂજ્યજી રૂગનાથજીસ્વામી પાસે સ્વામી ભીખમજી દિક્ષિત થયા; અને પૂજ્યજીની પાસે આઠ વરસ સુધી એકાગ્રચિત્ત સૂત્ર સિદ્ધાંતનું ભારે મનન કર્યું, એથી એમના દિલમાં સ્પષ્ટ સમજાયું કે હમણુ જે જૈન સાધુઓ છે તેઓ શુદ્ધ સાધુપણું પાળતા નથી તેમજ શુદ્ધ પ્રરૂપણ પણ કરતા નથી. સ્વામી ભીખમજીએ જોયું કે હાલમાં સાધુએ પિતાને માટે Page #53 -------------------------------------------------------------------------- ________________ અનાવેલા સ્થાનક અને ઉપાશ્રયામાં રહે છે, ઉદ્દેશક આહાર વહારે છે. ભિક્ષાને લગતા નિયમાનું પાલન કરતા નથી. પુસ્તકાના મેટો જથ્થો સગ્રહે છે અને મહિનાઓ કે વરસ સુધી એનું પડિલેહન થતું નથી. વગર આજ્ઞાએ ગમે તેવાને મુડી નાંખે છે. વસ્ત્ર, પાત્ર વગેરે અધિક ઉપકરણા રાખે છે. એમનામાં સાચુ આત્મદર્શન નથી કે શુદ્ધ સાધુતા નથી. આ સઘળું સ્વામી ભીખમજી મરાબર સમજી ગયા. એમના પૂજ્ય શ્રી રૂગનાથજીસ્વામી ઉપર ઘણા સ્નેહ હતા. તેથી એમના શિથિલાચારની વાતે પ્રથમતા સ્વામી ભીખમજીએ પ્રકાશી નહિ. છતાં નાના પ્રકારની શકાઓ ઉત્પન્ન કરીને તેને લગતા પ્રશ્નો પૂછ્યા કરતા હતા. એવા સમયમાં મેવાડના રાજનગર શહેરમાં એક અગત્યના બનાવ બન્યા. રાજનગરમાં કેટલાક શ્રાવક સૂત્રના જાણકાર હતા. એમણે સૂત્રેામાંથી સાર કાઢયા કે હાલમાં પૂજ્યજી રૂગનાથજીસ્વામી વગેરે પેાતાને જૈન સાધુ તરીકે ઓળખાવે છે પણ એમનામાં સૂત્રમાં બતાવેલાં સાધુએના લક્ષણ નથી. એથી એ શહેરના શ્રાવક વગે આવા શિથિલાચારી સાધુ વને વંદના કરવાનુ બંધ કર્યું. આ વાતની જાણુ પૂજયજી રૂગનાથજી સ્વામીને થઈ. એથી આ શ્રાવકેને સમજાવવા માટે સર્વ પ્રકારે યોગ્ય સમજીને સ્વામી ભીખણુજીને મેકલ્યા. સ્વામીજીએ રાજનગરમાં ચામાસુ કર્યું. ત્યાં અનેક યુકિત પ્રયુકિત વડે શ્રાવકોને સમજાવ્યા અને ફ્રીથી વદના કરવી શરૂ કરાવી. શ્રાવક વગે વદના કરવાનુ તે સ્વીકાર્યું” પણ એમના હૃદયમાંથી શકા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫2 દૂર થઈ નહિ. ફકત સ્વામી ભીખણજીને ત્યાગ વૈરાગ્ય જોઈને જ વંદનાની કબૂલાત આપી હતી. એજ રાતમાં સ્વામી ભીખમજીને સર્ણ તાવ આવ્યો. આ તાવના પ્રકામાં સ્વામી ભીખમજીના અધ્યવષા પવિત્ર થયા. એમના મનમાં થયું કે મેં શ્રાવકોને જૂ હું સમજાવ્યું છે તે ઠીક કર્યું નથી. જે આ તાવ પ્રકોપમાંજ મારૂં મૃત્યુ થાય તે મારી દુર્ગતિજ થાય. એ જાતની આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપથી એમના હૃદયને મેલ જોવાઈ ગયે. અને પ્રતિજ્ઞા કરી કે જે હું આ રોગમાંથી સાજો થઈશ તે પક્ષપાત રહિત સાચા જૈન ધર્મનું અનુસરણ કરીશ. ભગવાન અને ભાખેલા સાચા સિદ્ધાંતને અંગીકાર કરીને એને અનુસરીને આચરણ કરીશ. સ્વામી ભીખમજીમાં હઠ કે જીદ તે હતી જ નહિ. પિતાની ભૂલને કદિ છુપાવતા નહિ. એક સાચા મુમુક્ષુ તરીકે હમેશાં સત્યની શોધમાં જ રહેતા હતા. આ લેકના માન સન્માનની એમના દિલમાં લેશ પણ ઈચ્છા ન હતી, આત્માને કર્મમલથી રહિત કર, આત્માને નિર્મલ બનાવે, આત્મદર્શન કરવા કે આત્માને અનુભવ કરવો એજ એમનું સામાન્ય રટણ થઈ પડ્યું હતું. સ્વામી ભીખમજીએ સાચા જૈન ધર્મનો પ્રકાશ કરવાનો નિર્ણય કરી લીધે. આ નિર્ણય કરીને એમના મનમાં કેઈ નો મત, પંથ, સંપ્રદાય, વાડ, સંઘાડે કે પક્ષ સ્થાપવાની ઈચ્છા હતી જ નહિ. કેવલ શુદ્ધ જીન શાસનને પ્રચાર કરે કે જેથી પિતાના આત્માને લાભ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪. થાય અને પરના આત્માને સમ્યકત્વની સંપ્રાપ્તિ થાય. માસું તે રાજનગરમાંજ સંપૂર્ણ થયું. ચોમાસા પછી સ્વામી ભિખમજીએ રાજનગરથી વિહાર કર્યો. અને પૂજ્ય રૂગનાથજી સ્વામી પાસે ગયા. ત્યાં સ્પષ્ટ શબ્દોમાં પૂજ્યજીને શુણાવી દીધું કે અમે આત્માને તારવા માટે ઘરબારને પરિત્યાગ કર્યો છે. પૂજા પ્રતિષ્ઠા તો અનંતી. વાર મળી છે પણ સાચો માર્ગ મળ દુર્લભ છે; માટે આપ સાચું સાધુપણું ધારણ કરે. જે આપના હાલના શિથિલાચારમાં ફેરફાર નહિ કરે તો હું આપને પૂજ્યજી તરીકે સ્વીકારી શકીશ નહિ. આ વાતની અસર પૂજ્ય રૂગનાથજી સ્વામી ઉપર થઈ નહિ. પૂજ્યજી રૂગનાથજી સ્વામી એ તે હાલમાં પંચમ આરે છે. પાંચમા આરામાં ચેથા આરાના જેવી સાધુતા મળી શકે નહિ વગેરે જવાબ આપ્યા. એથી સ્વામી ભિખમજીને સંતોષ થયે નહિ. કારણ કે જે પુરૂષાર્થહીન અને સાધુપણું પાળવામાં અસમર્થ હોય છે તેવા સમયને દેષ બતાવીને શિથિલાચારને છેડી શકતા નથી. પૂજ્યજી રૂગનાથજીસ્વામી પંચમઆરને આગળ ધરીને અનેક આડાઅવળા પિતાના બચાવ પુરતા ખુલાસા કર્યા, એથી સ્વામી ભીખમજીના મનનું લેશ પણ સમાધાન થયું નહિ. અંત સ્વામી ભીખમજી સ્વયંસેવ પૂજ્યજીથી અલગ થઈ ગયા અને શુદ્ધ સંયમ માર્ગ ઉપર ચાલવાનો દઢ નિશ્ચય કર્યો. સ્વામી ભીખમજીએ “બગડી શહેરમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ પ પૂજ્ય રૂગનાથજીસ્વામીના સંગ છેડયા; અને ત્યાંથી વિહાર કર્યા. તે વખતે સ્વામી ભારીમલજી વગેરે કેટલાક સા એમની સાથે ચાલ્યા. આ સમયે પૂજ્યજી રૂગનાથજી સ્વામીની એ પ્રદેશમાં મેાટી લાગવગ હતી. ત્યાં શ્રદ્ધાળુ ભકતાની સંખ્યા પણ મેાટી હતી. પૂજ્યજીએ પણ પેાતાની તરફથી વિરૂદ્ધતાના દેર છુટા મૂકયા. અગડીમાં સ્વામી ભીખમજીને કોઈએ ઉતરવાને સ્થાન આપવું નહિ, એવા ઢઢરા પિટાબ્યા. સ્વામી ભીખમજીએ બગડી શહેરની બહાર જૈતસિંહજીની છત્રીઓમાં સ્થિરતા કરી. એ સ્થાને પૂજ્ય રૂગનાથજીસ્વામી આવ્યા અને ફરીથી જોરદાર ચર્ચા કરી પણ સ્વામી ભીખમજીના મનનું સમાધાન કરી શકયા નહિ. ત્યારે પૂજ્યજીએ કહ્યું કે હે ભીખમજી તારો પગડા કોઇ પણ ગામમાં ટકવા દઈશ નહિ. તારા પીછે ખરામર લેવામાં આવશે. આ પ્રદેશમાં સર્વત્ર તારે ઘેાર વિરાધ થશે. આવી ધમકીઓને સ્વામી ભીખમજીએ લેશ પણ મચક આપી નહિ. સંપૂર્ણ નિર્ભયતા પૂર્વક સ્વામી ભિખમજીએ બગડી શહેરમાંથી વિહાર શરૂ કર્યાં. ત્યાંથી સ્વામીજી જોધપુર પધાર્યા. ત્યાં પધાર્યા ત્યારે તેમના અનુયાયી તેર સાધુએ સાથે હતા. આંમાં પાંચ સાધુએ રૂઘનાથજી સ્વામીની સંપ્રદાયના, છ સાધુ જયમલજી સ્વામીની સંપ્રદાયના, તથા એ ખીજી સંપ્રદાયના સાધુ હતા. આ સાધુએમાં ટોકરજી, હરનાથજી, ભારીમલજી, વીરભાણજી, વગેરે હતા. આ સમયમાં તેર શ્રાવકે પશુ સ્વામી ભીખમજીની માન્યતાવાળા થઈ ગયા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ જોધપુરની બજારમાં એક ખાલી દુકાનમાં શ્રાવકેએ સામાયક તથા પૌષધાદિ કર્યા. એ સમયે જોધપુરના દિવાન ફતેહચંદજી સીધી ત્યાંથી નીકળ્યા. અને પુછયું કે આ લેકે અહીંયા સામાયક વગેરે શા માટે કરે છે? એને જવાબમાં શ્રાવકોએ સર્વ હકીકત કહી સંભળાવી. ફતેહચંદજી દીવાનના પુછવાથી એ પણ કહ્યું કે સ્વામી ભીખમજીને મતાનુયાયી તેર સાધુઓ છે અને તેર શ્રાવક છે. તે વખતે ત્યાં હાજર રહેલ એક સેવક કવિએ કવિતા બનાવીને આ સમુદાયનું નામ “તેરાપંથ– તેરાપંથી જાહેર કર્યું. “આત્મ સ્વરૂપ આરાધશે, એજ ખરા નિગ્રંથ, નિગ્રંથ ભિખુ સ્વામીને, આ તે તેરાપંથ” . આ રીતે સેવક કવિની જેડથી જોધપુરમાંથી આકસ્મિક રીતે જ “તેરાપંથની પ્રસિદ્ધિ થઈ, સ્વામી ભીખમજીની બુદ્ધિ આશ્ચર્યકારક હતી. કવિના મુખથી અકસ્માત “તેરાપંથ' શબ્દ સાંભળીને એ શબ્દને બહુજ "સુંદર અર્થ ધરા. સ્વામીજીએ ફરમાવ્યું કે જે પંથમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન થાય છે એજ “તેરાપંથ' છે. હે પ્રભુ યેહ પંથ તેરા હૈ, હે પ્રભુ આ પંથ તારો છે, હે પ્રભુ જે પંથે હું ચાલી રહ્યો છું તે તેર બેલરૂપ પંથ તારે છે. એજ “તેરાપંથ' છે. આ સંવત ૧૮૧૭ અષાઢ સુદ ૧૫ને રેજ સ્વામી Page #58 -------------------------------------------------------------------------- ________________ ભીખમજીએ સિદ્ધભગવાનની સાક્ષીએ પુનઃ નવી દિક્ષા અંગીકાર કરી. આ રીતે “તેરાપંથની સ્થાપના થઈ. આ રીતે શ્રવણ ભગવાન મહાવીર પ્રભુના પંથની સ્થાપના તે થઈ પણ પુજ્ય રૂગનાથજી સ્વામી મેટા જોરશોરથી લોકોને ભડકાવવા લાગ્યા. લેકેમાં ઉશ્કેરણું ફેલાવવાથી લોકો સ્વામી ભીખમજીને ઉતરવાને સ્થાન આપતા નહિ, ઘી દુધની વાત તે બાજુ ઉપર રહી પણ લુખો સૂકે આડાર પણ પુરે મળી શકતે નહી પટપુરતું પીવાનું પાણું અતિ પરીશ્રમથી જ મળી શકતું. આવી અનેક વીડંબનાઓ વેઠી પણ સ્વામીજી પિતાના આત્માના આરાધનના પવિત્ર ચારિત્ર માર્ગથી જરા પણ ડગ્યા નહિ. એમણે તે પ્રભુનો માર્ગ અંગીકાર કર્યો ત્યારે આ પવીત્ર માર્ગ માટે પ્રાણાર્પણ કરવું પડે છે તેમ કરવા સુધીને છેવટને નિશ્ચય કરી લીધો હતો. અને વર સુધી અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યા. અનેક પ્રકારની કઠીનતા સહન કરીને પ્રભુના શુદ્ધ માર્ગનો પ્રચાર કરતાં એમણે જોઈ લીધું કે જે લોકો પિતાને જૈન ધર્મ પાળીએ છીએ એમ કહે છે તેવા લોકો શુદ્ધ જૈન ધર્મથી સેંકડો ગાઉ દૂર છે. જોકે મેટે ભાગે તે ગતાનગતિક છે અને સત્યાસત્યનો નિર્ણય કરી લેવા માટે અસમર્થ છે જ્ઞાનવરણીય કર્મના પ્રાબલ્યવાળા જીને સમજાવવાનું કામ ઘણું કપરૂં છે તેમજ ધર્મના દ્વેષીની સંખ્યા ઘણી મોટી છે. માટે લેકેને સમજાવવામાં શક્તિને વ્યર્થ વ્યય કરવા કરતાં પોતાના આત્મામાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્માની શોધ કરવારૂપ શુદ્ધ ચારિત્રધર્મનું યથા પિરપાલન કરવા માટે વિશેષ પ્રયત્ન કરવા એજ શ્રેયસ્કર છે. ઘર છોડીને આ ડિન માર્ગમાં સાધુ અને સાવીએ પ્રત્રજિત થાય એ પણ મુશ્કેલ છે. એવા વિચાર કરીને સ્વામીજીએ એકાંતર વ્રત શરૂ કર્યું. સખ્ત તડકામાં સૂર્યની આતાપના લેવી શરૂ કરી. બીજા સાધુએ પણ એજ પ્રમાણે ઉગ્ર તપને પંથે ચાલ્યા. એમના સમયમાં સ્વામી થિરપાલજી અને સ્વામી તેચદજી નામના બે સાધુએ તપસ્વી અને સરલ–ભદ્રિક પરિણામી હતા. એમણે સ્વામી ભીખમજીને સમજાવ્યું કે તપસ્યાદ્વારા શરીરના અંત કરવા નહિ; કારણ કે આપના હાથથી બહુ જીવાનું પરમ કલ્યાણુ થવાના સંભવ છે. આ વૃદ્ધ પુરૂષાની વાત ઉપર સ્વામીજીએ સંપુર્ણ વિચાર કર્યો. અને ત્યારથી શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને લોકોમાં પ્રચાર કરવાનું કામ શ્રરૂ કર્યું. એમણે પ્રવિત્ર સિદ્ધાંતાને ઢાલાના રૂપમાં ગુંથ્યા. દયા અને દાન ઉપર સુંદર ઢાલ રચી. વ્રત અને અત્રતના નિર્ણય કર્યો. બ્રહ્મચર્ય નુ મહત્વ સમજાવ્યું. સાધુએના આચારનું પ્રતિપાદન કરનારી ઢાલે રચીને શિથિલાચાર ઉપર ભારે ફટકા માર્યાં. નવતત્ત્વનું રહસ્ય સમજાવ્યું. એ રીતે સર્વ સાહિત્ય ઢાલાના રૂપમાં પદ્યાકારે ગુંથીને એ દ્વારા લોકોને સમજાવવાનું' કામ આગળ ધપાવ્યું. એથી બહુવિધ લોકોએ સ્વામીજી પાસેથી શુદ્ધ જૈન ધર્મની પાકી ઓળખાણ મેળવી. ઘણા ભાઈઓ અને બહેનાએ જુના જમાનાથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ચાલતે આવેલે વંશપરંપરાને ધર્મ અને કુલપરંપરાના સાધુઓને સાથ છોડી દીધું અને આ ભગવાન મહાવીરના પ્રરૂપેલા પવિત્ર પ્રકાશને આત્મામાં પ્રવેશાર્થે. સ્વામી ભીખમજીએ મારવાડ, મેવાડ, ઢુંઢાડ, વગેરે સ્થળે શુદ્ર જૈન ધર્મને પ્રચાર કર્યો. એમના જીવન કાળમાં ૪૮ સાધુ અને ૫૬ સાધ્વીજીઓએ દીક્ષા અંગીકાર કરી હતી. આમાંથી ર૦ સાધુ અને ૧૭ સાધ્વીઓ સાધુ માર્ગની કઠિનતા સહન નહિ થવાથી ગણુ બહાર નીકળી ગયાં. શ્રાવક અને શ્રાવિકાની સંખ્યા સારા પ્રમાણમાં હતી. સ્વામીજીનું નિર્વાણ ભાદરવા સુદિ ૧૩ સંવત ૧૮૬૦નાં રોજ થયું. અંત સમય સુધી ધર્મ જાગરણ સંપૂર્ણ હતું. અંતિમ સંદેશા રૂપ એમણે ગણ સમુદાયના હિતને માટે જે ઉપદેશ આપે છે તે સુવર્ણાક્ષરે લખી રાખવા ગ્ય છે. આ રીતે સ્વામીજીનાં ત્રણ કલ્યાણક થયાં. એમનું જન્મ કલ્યાણક સં. ૧૭૮૩ના અષાડ સુદિ ૧૩ અને દિક્ષા કલ્યાણક સં. ૧૮૧૭ના અષાડ સુદિ ૧૫ તથા નિર્વાણ કલ્યાણક સં. ૧૮૫ત્ના ભાદરવા સુદિ ૧૩. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પ્રકાશેલા નિર્ચથી સંપ્રદાયમાં વીર નિર્વાણ પછી ૨૯૧ વરસે સ્વામી સુહસ્તિસૂરિના સમયમાં શિથિલાચારે પ્રવેશ કર્યો. એના વધતા પરિણામે “ચૈત્યવાસી દાખલ થયે પછી આચાર્યોએ. પિતાને ગ્ય લાગ્યું તેવા ગચ્છો કાઢયા. જુદી જુદી સમાચારીસ્થાપી. બૌદ્ધધર્મ, બ્રાહ્મણધર્મ, ગે શાલકધર્મ Page #61 -------------------------------------------------------------------------- ________________ -વગેરેની ભારે અસર થઈ. આથી જૈનધર્મ વિકારવાળું મિશ્રસ્વરૂપ ધારણ કર્યું. આ મિશ્ર જેનધર્મ કેટલાક સૈકાઓ સુધી ચાલ્યું. એ પછી આટલે વરસે સ્વામી ભીખમજીએ પહેલી વાર પવિત્ર સૂત્રેનું સંશોધન કર્યું અને શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને જેમ છે તેમજ પ્રચાર કર્યો. આવી જાતને શુદ્ધ, સત્ય સિદ્ધાંત શેધીને પ્રકાશમાં લાવવા માટે જ ભગવાન ભીખમજી સ્વામીને શ્રુતકેવલી-સમા ભગવાન ભીખમજી સ્વામી તરીકે સંબધવામાં આવે છે. આ સિદ્ધાંત એ તે ભગવાન મહાવીર સ્વામીને સિદ્ધાંત છે, જે પવિત્ર સિદ્ધાંતને નહિ સમજી શકવાથી જેમ પ્રાચીન કાળમાં અન્ય ધર્મના લોકો જૈન ધર્મને શ્રેષ કરતા હતા તેમજ આજે આ શુદ્ધ સિદ્ધાં તને નહિ સમજી શકવાથી મિશ્ર જૈન ધર્મને શુદ્ધ જૈન ધર્મ માની લઈને તેની પછવાડે પ્રયત્નશીલ બની રહેલા ભાઈઓ અને બહેને સ્વામી ભીખમજીએ પ્રકાશેલા શુદ્ધ જૈન ધર્મને દેશ કરે છે. એ તે જેને ક્ષમાપશમ રૂડે હશે તે જ શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને સમજી શકશે, સ્વામી ભીખમજીને સિદ્ધાંત છે કે આવે, જુઓ, તપાસે, રૂબરૂ મળે, પુછે ખાત્રી કરે અને બુદ્ધિમાં બેસે તે જ અંગીકાર કરે. આમાં અંધશ્રદ્ધાને લેશ પણ સ્થાન નથી. સ્વામી ભિખમજીનું મૂળ નામ સ્વામી ભિખણુછ હતું. સ્વામી સહિત મા, પૂજ્ય શ્રી ભારમલજીસ્વામી. સ્વામી ભીખમજીની પાટે સ્વામી ભારતમજી આવ્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ આ આચાર્ય શુદ્ધ જૈન ધર્મના એટલે જૈન શ્વેતાંબર તેરાપંથના બીજા આચાર્ય હતા. એમને જન્મ મેવાડના મૂહ ગામમાં સં. ૧૮૦૩માં થયું હતું. એમની દીક્ષા મારવાડના કેલવા ગામમાં થઈ હતી. સ્વામી ભીખમજીએ પિતાના જીવનકાળમાંજ એમને યુવરાજ પદવી અર્પણ કરી હતી. એમના પિતાનું નાશ કૃષ્ણજી લેઢા અને માતાનું નામ ધારિણી હતું. એમના શાસનકાળમાં ૩૮ સાધુ અને ૪૪ સાધ્વી પ્રવ્રજિત થયાં. સ્વામી ભીખમજીએ અંત સમયે એમની ખુબ પ્રશંસા કરી હતી. એમની દીક્ષા દશ વર્ષની ઉમરેજ થઈ હતી. એ બાલ બ્રહ્મચારી હતા. પંચેતેર વર્ષની ઉમરે મેવાડના રાજનગરમાં માઘ વદિ આઠમના રોજ સં. ૧૮૭૮માં એમનો સ્વર્ગવાસ થયે. પૂજ્યજી શ્રી રાયચંદજીસ્વામી. આ ત્રીજા આચાર્યને જન્મ રાવલિયા ગામમાં સં. ૧૮૪૭માં થયે ડુતે. રાજનગરમાં એમને પાટગાદી મળી હતી. એમના પિતાનું નામ ચતુરજી બમ્બ હતું. માતાનું નામ મુલાજી હતું. જાતે સવાલ હતા. એમણે ભગવાન ભીખમજી સ્વામીના સમયમાં જ બાલ અવસ્થામાં દિક્ષા અંગીકાર કરી હતી. સ્વામી ભીખમજીનું નિર્વાણ થયું ત્યારે એમની ઉમર નાની હતી. એમના શાસન કાળમાં ૭૭ સાધુ અને ૧૬૮ સાધ્વીઓએ પ્રવ્રજા અંગીકાર કરી હતી. એમને સ્વર્ગવાસ દર વરસની ઉમરે માઘ વદિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ દુર ચૌદસ સં. ૧૯૦૮માં રાવલિયામાં થયો. પૂજ્યજી શ્રી જિતમલજી સ્વામી આ સંપ્રદાયના ચેથા આચાર્ય શ્રી જીતમલજી સ્વામીને જન્મ સં. ૧૬૦ આ સુદિ ૧૪ ને રેજ મારવાડના રેહિત ગામમાં થયો હતો. એમના પિતાનું નામ આઈદાનજી ગોલેછા અને માતાનું નામ કલુજ હતું એમણે નવ વરસની ઉમરે ભાગવતી દિક્ષા અંગીકાર કરી હતી. એમની દિક્ષા માતા અને બે ભાઈઓની સાથે થઈ હતી. આ આચાર્ય મહાપંડિત અને પ્રતિભાશાળી કવિ હતા, અગ્યાર વર્ષની નાની ઉમરથી એમણે કવિતાઓ રચવી શરૂ કરી હતી. એમની કવિતાઓને કુલ સંગ્રહ ત્રણ લાખ ગાથાઓ કે કડીઓ જેટલે વિશાળ છે. એમનું સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અથાગ હતું. એ કોઈ પણ આધ્યાત્મિક વિષય બાકી નથી રહી ગયે કે જેના ઉપર આ આચાર્ય મહારાજે કાંઈ પણ લખ્યું ન હોય. સ્વતંત્ર સાહિત્ય નવસર્જન કરવા ઉપરાંત એમણે જૈન સૂત્રોને પદ્યાનુવાદ કરે છે. અનુવાદમાં ભાષાની સરલતા, અર્થની સ્પષ્ટતા, મૂલ ભાવની રક્ષા અને હરેક બાબત રજુ કરવાની સરલતાથી આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. મહાવીર પ્રભુના નિર્વાણથી આજ સુધીમાં ભગવતી સૂત્રનો કેઈ જૈન કવિએ પદ્યાનુવાદ કરેલે નથી. પણ આ આચાર્યો અને અસરકારક ભાષામાં મનેરમ શિલીથી પદ્યાનુવાદ ઢાલબંધ કરે છે. એ જ રીતે Page #64 -------------------------------------------------------------------------- ________________ કુ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેને પણ પદ્યાનુવાદ કરેલા છે. એમણે કરેલાં નવસર્જન સાહિત્યમાં ભ્રમ વિધ્વંસનમ’, “જીન આજ્ઞા ‘મુખમંડનમ્', ‘પ્રશ્નોત્તર તત્ત્વખાધ’ વગેરે ગ્રંથા તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ માટે ભામિયા સમાન છે. જીવનચરિત્ર લખવામાં પણ એમની કુશલતા પારાવાર હતી. ‘ભિક્ષુયશ રસાયન’, ‘હેમ નવરાસે’ આ જીવનચિરત્રા ઉત્તમ પ્રતિના અને રસપૂર્ણ છે. આ આચાના સમયમાં ધર્મવૃદ્ધિ ઘણી થઈ. ઘણા જીવાને ધર્મને લાભ થયે. એમના શાસન કાળમાં ૧૦૫ સાધુ અને ૨૨૪ સાધ્વીએ દ્વિક્ષિત થઇ. એમના સ્વર્ગવાસ એકે તેર વર્ષની સ. ૧૯૩૮ના ભાદરવા વિક્રે ૧૨ના રાજ જયપુરમાં થયા. પૂજ્ય શ્રી મઘરાજજી સ્વામી. ઉમરે આ પાંચમા આચાય ના જન્મ બિકાનેર સ્ટેટના બિદ્યાસર ગામમાં ચત્ર સુઢિ ૧૧ સ. ૧૮૯૭ના રોજ થયા હતા. એમણે બાલપણમાં જ લાડનુમાં દિક્ષા અંગિકાર હતી, એમના પિતાનું નામ પૂરણમલજી એગવાણી અને માતાનું નામ વનાજી હતુ. એમને સ્વર્ગવાસ ૫૩ વર્ષોની ઉંમરે સ. ૧૯૪૯ના ચૈત્ર વિદ્ઘ પનાં રેજ સરદ્વાર શહેરમાં થયા હતા. એમના શાસન કાળમાં ૩૬ સાધુ અને અને ૮૩ સાધ્વીએ દિક્ષા અંગીકાર કરી. પૃષ્ઠજી શ્રી માણેકલાજી સ્વામી, છઠ્ઠા આચાય ના જન્મ જયપુરમાં સ. ૧૯૧૨ ભાઇરવા વિદ ૪ ને રોજ થયા હતા. એમની દિક્ષા લાડનુમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ નાની ઉમરે થઈ હતી. એમના પિતાનું નામ હુકમચંદજી ખારડ અને માતાનું નામ છેટાજી હતું. એ જાતે ખારડ શ્રીમાલી વાણિઓ હતા. એમના શાસનકાળમાં ૧૬ સાધુ અને ૨૪ સાધ્વીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. એમને સ્વર્ગવાસ બેતાલીશ વર્ષની ઉમરે સં. ૧૯૫૪ના કાતિક વદિ ત્રીજના રોજ સુજાનગઢમાં થયે હતા. પૂજ્યજી શ્રી ડાલચંદસ્વામી. આ સાતમા આચાર્ય શ્રી ડાલચંદજી સ્વામીનો જન્મ માલવાના ઉજજૈન શહેરમાં સં. ૧૯૦હ્ના અષાડ સુદિ ચોથને રોજ થયે હતે. એમણે બાળપણમાંથી દિક્ષા અંગીકાર કરી હતી. એમના પિતાનું નામ કનીરામજી પીંપાડા અને માતાનું નામ જડાવાંજી હતું. એમને સ્વર્ગવાસ પ૭ વર્ષની ઉમરે લાડનુમાં સં. ૧૯૯૬ના ભાદરવા મહિનામાં થયો હતે. એમના શાસનકાળમાં ૩૬ સાધુ અને ૧૨૫ સાદવીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. પૂજયજી કાલુરામજીસ્વામી. આ સંપ્રદાયના આઠમા આચાર્ય શ્રી કાલરામજી સ્વામીને જન્મ સં. ૧૯૩ના ફાગણ સુદિ બીજના રેજ બિકાનેર સ્ટેટમાં આવેલા છાપર ગામમાં થયું હતું. એમના પિતાનું નામ મુલચંદજી કે ઠારી અને માતાનું નામ ગાજી હતું. એમની દિક્ષા સં, ૧૯૪૪ના આ સુદિ ત્રીજના જ માતાજી છોગાજીની સાથેજ બિદાસરમાં થઈ હતી. Page #66 -------------------------------------------------------------------------- ________________ દિક્ષા સંસ્કાર પાંચમા આચાર્ય શ્રી મઘરાજજી સ્વામીના હાથથી થયે હતે.. સં. ૧૯૬૬ના ભાદરવા સુદ ૧૫ ના રોજે એમને આચાર્ય પદ મળ્યું હતું. આ આચાર્ય ભગવાનના સમયમાં ધર્મને પ્રચાર ઘણે જ વેગવાન બન્ય. એમના શાસન કાળમાં ૧૫૫ સાધુ રપપ સાધ્વીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. શ્રાવક અને શ્રાવિકાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થશે. એમનો સ્વર્ગવાસ ગંગાપુરમાં સં. ૧૯૯૯માં પ્રથમ ભાદરવા સુદિ છઠ સાઠ વરસની ઉમરે થયું હતું, આ આચાર્યના સમયમાં થલી, ટુઢાડ, મારવાડ, મેવાડ, માલવા, પંજાબ, હરિયાના, મુંબઈ, ગુજરાત, દક્ષિણ, વગેરે દૂર દૂર પ્રાંતમાં ચોમાસાં થવા લાગ્યાં એમનું શાસ્ત્ર અધ્યયન બહુ ભારે હતું. સંસ્કૃતના તે એ મહાપંડિત હતા. સાધુ સાધ્વીઓમાં સંસ્કૃત ભણવાને પ્રચાર વિશેષ એમણે કરાવ્યું. એમની મુખમુદ્રા, ઝલકતું તેજ અને વ્યક્તિત્વની અસાધારણતાની અસર ચમત્કારી રીતે થતી હતી. યુપીઅન વિદ્વાનોએ પણ એમની મુલાકાત લીધી હતી અને ભારે સંતોષ પામ્યા હતા. એમના સમયમાં ઘણું મહત્ત્વનાં પવિત્ર કાર્યો થયાં. આમાં સંસ્કૃત વ્યાકરણ ભિક્ષુ શબ્દાનુશાસન અને “કાલુ કૌમુદીને પણ સમાવેશ થાય છે. પૂર્વે રચાયેલાં અનેક વ્યાકરણમાં જે ત્રુટીઓ હતી તે આ વ્યાકરણમાં દુર કરવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં રસ લેનારા વર્ગ માટે આ બંને સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ મેટા આશિર્વાદરૂપ છે. બીજાં સંસ્કૃત વ્યાકરણ શિખવામાં જે કઠિનતા Page #67 -------------------------------------------------------------------------- ________________ જણાતી હતી તે આમાં સરલતા કરવાથી સંસ્કૃતિની વિદ્યાથી આલમને હદ ઉપરાંતની મગજમારીમાંથી બચી જવું પડે છે. આ રીતે સંસ્કૃત સાહિત્યનું આ મહા નવસર્જન આ આચાર્યના સમયમાં થયું. આજે આ સંપ્રદાયમાં સાધુ અને સાધ્વીઓને મેટે વર્ગ આ વ્યાકરણની પ્રેરણું મેળવીને સંસ્કૃતના પારંગત બને છે. પજ્યજી શ્રી તુલસીરામજીસ્વામી. આ સંપ્રદાયની નવમી પાટે વર્તમાનકાલે વીતરાગ સમા જૈનાચાર્યજી શ્રી તુલસીરામજી સ્વામી બિરાજે છે. એમને જન્મ સં. ૧૯૭૧ના કાર્તિક સુદિ બીજનાં રોજ લાડનું શહેરમાં ખટેડ વિશા ઓસવાલ જ્ઞાતિમાં થયે છે. એમના પિતાનું નામ સુમરમલજી હતું અને માતુશ્રીનું નામ બદનાજી છે. એમણે દિક્ષા સં. ૧૯૮૨ના પિષ વદિ પાંચમે લાડનુમાં અંગીકાર કરી હતી. આ આચાર્યજીના મોટાભાઈ શ્રી ચંપાલાલજીએ, બહેન શ્રી લાંદાજી અને માતુશ્રી બદનાજીએ પણ આ સંપ્રદાયમાં ભાગવતી દિક્ષા અંગીકાર કરેલ છે. બીજાં પણ અનેક ભાગ્યશાળી ભાઈઓ અને બહેનોએ ભાગવતી દિક્ષા અંગીકાર કરી છે. એમને આચાર્ય પદવી સં. ૧૯૯૩ના ભાદરવા સુદી નેમે ગંગાપુર ગામમાં મળી. આ સંપ્રદાયમાં આજે એમની આજ્ઞામાં સાધુ સાધ્વી મળીને સાડા પાંચસે ઉપરાંત વિચરે છે. એમનું બ્રહ્મતેજ, એમની શાંતિ એમની ધિરજ એમની વીતરાગતા, એમની વિદ્વતા, એમની સમજાવવાની શક્તિ, એમની વ્યાખ્યાનકળા, એમની અપ્રમત્તતા વગેરે મહા Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુણે સમગ્ર જીનશાસનમાં આજે તે અજોડ છે. આ પૂજ્ય પરમેશ્વરનાં પ્રથમ દર્શન મેં સં. ૧૯૯૬ના વૈશાખ મહિનામાં શ્રી ડુંગરગઢમાં કર્યા હતાં. બીજી વાર દર્શન એજ સાલના ભાદરવા મહિનામાં લાડનુમાં કર્યાં હતાં અને ત્રીજી વાર દર્શન સં. ૧૯૯૭ના મહા મહિનામાં શ્રી સુજાનગઢ તથા લાડનુમાં કર્યા હતાં. મેં પ્રથમ વાર ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા અને એ સંપ્રદાયની રહેણી કરણની તપાસ કરી હતી. ત્યારથી મને પાકી શ્રધ્ધા ઉપજી છે કે આ સંપ્રદાયના આ આચાર્યજી આ કાળે આ દેશે તે અજોડ અને અદ્વિતીય છે. આ સંપ્રદાયના સાધુએ શુધ્ધ છે અને એમની પ્રરૂપણા પણ શુધ્ધ છે. આ સંપ્રદાયના મહાસતીયાજી શ્રી ઝમકુંજી મહારાજ વગેરે મહાસતીઓ ચંદનબાલા સમા પરમ પવિત્ર છે. બીજા સાધુઓ વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શ્રી મગનલાલજી સ્વામી વગેરેનાં પવિત્ર દર્શનની અસર પણ મારા આત્મા ઉપર બહુ ભારે થઈ છે. મેં આ સંપ્રદાયની દિક્ષા રિતિ, ભાદરવા સુદ તેરશને મહોત્સવ અને મહાસુદિ સાતમને મર્યાદા મહોત્સવ તથા પષ્મીના ખમત ખામણાનાં પવિત્ર દર્શન કર્યા છે. એ સઘળાંની મારા આત્મા ઉપર અસર થઈ છે. સૌથી વિશેષ અસર તે વીતરાગ સમા જૈનાચાર્ય પૂજ્યજી મહારાજ શ્રી તુલસીરામજી સ્વામીની પવિત્રતાની થઈ છે. - આ આચાર્યના સમયમાં ગુજરાત અને કાઠિવાડમાં શુદ્ધ જૈનધર્મને પ્રચાર કરવા માટે વિદ્વાન સાધુઓને આજ્ઞા આપી. એથી મહાપુરૂષ શ્રી ચંપાલાલજી સ્વામી Page #69 -------------------------------------------------------------------------- ________________ આદિ થાણચાર તથા સંસ્કૃતના પંડિત મુનિરાજ શ્રી ધનરાજજી સ્વામી, શ્રી નેમિચંદજી સ્વામી અને શ્રી. ગુમરમલજી સ્વામી કાઠિઆવાડમાં પધાર્યા. આ શરૂઆત. મહાન પવિત્ર કાર્યરૂપ છે. કેટલીક સાલવારી વીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ સ્વર્ગવાસ કર્યો. આ સમયમાં નંદરાજાના રાજ્યમાં બાર દુકાળી પડી. તેથી અસ્ત વ્યસ્ત થએલું શ્રત એકત્રિત કરવા માટે મગધ દેશનાં પટણામાં સાધુ પરિષદ મળી. વીર નિર્વાણ પછી ૨૧૯ વરસે સ્થલીભદ્ર સ્વામીને સ્વર્ગવાસ થયે. આર્ય સુહસ્તિ સ્વામી વીર નિર્વાણ પછી ર૧ વર્ષે સ્વર્ગવાસ પામ્યા. એમના સમયમાં બાર દુકાળી પડી હતી વગેરે કારણે શ્રમણ સંઘમાં શિથિલાચારે પ્રવેશ કર્યો. જીન પ્રતિમાની પૂજા આ સમયે પ્રચાર પામી. વીર નિર્વાણ પછી પાંચસેં વરસ વીતી ગયા પછી વળી બાર દુકાળી પડી. આ સમયે આર્ય સ્કંદિલ અને આર્ય વજીસ્વામી હતા. શ્રત વિશેષ અસ્ત વ્યસ્ત થયું. અજ્ઞાનનો વધારો થવાની સાથે જીન પ્રતિમાની. પૂજાએ વિશેષ જોર પકડયું. શ્રુત સંગ્રહ માટે મથુરામાં શ્રમણ સંઘ મળે, તેને “માથુરી વાચના કહે છે. વીર નિર્વાણ પછી નવસે વર્ષ વીતી ગયા બાદ ફરીથી બાર દુકાળી પડી. શ્રુત અસ્ત વ્યસ્ત થયું. વરસેથી ચાલતે Page #70 -------------------------------------------------------------------------- ________________ આવેલ ચિત્યવાસ જોરદાર બન્ય, શિથિલાચારે જોર પકડ્યું. દેવડઢિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા હેઠળ કાઠિયાવડ–સૌરાષ્ટ્રના ઢાંક–વલ્લભીપુર નગરમાં વીર નિર્વાણ પછી ૯૮૦ વરસે શ્રમણ સંઘ મળે. આ સમયે જે શ્રતને સંગ્રહ થયે એને “વલ્લભી વાચના કહે છે. આ સમયે વિકમ સંવત ૫૧૦ ચાલતું હતું. વિક્રમ સંવત ૧૦૮માં કાઠિવાડના જાવડશાહ અને ભાવડશાહ મહુવા નિવાસીના ધનવડે શ્રી વજીસ્વામીના સમયમાં “શત્રુજ્ય મહાતીર્થને ઉદય થયું. ત્યાં પ્રથમ વાર લાકડાનું દેવળ તૈયાર થયું અને બહારગામથી લાવેલાં આરસ પત્થરના ભગવાન રૂષભદેવજીના જીનપ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી શત્રુજ્ય મહાતીર્થને મહિમા ઘણે વધતે ચાલ્યા. વિકમ રાજાના સમયમાં સિદ્ધસેન દિવાકરે જીન શાસનમાં પ્રથમવાર સ્યાદ્વાદ સપ્તભંગી ન્યાયનું પદ્ધતિસર પ્રસ્થાપન કર્યું. • વિક્રમ સંવત ૬૦ વીર નિર્વાણ પછી પ૩૦ વરસે શ્રી વિમલસ્વામી સૂરિજીએ “પઉમરિયમ-પદ્મચરિત્ર ઉર્ફે જૈન રામાયણ પ્રથમ વાર રચ્યું. ત્યારથી જૈનેમાં જૈન રામાયણને ઉદય થયે. વિક્રમ સં. ૨૩લ્માં જૈન શ્વેતાંબરે અને જેન દિગંબરે સદંતર જુદા પડી ગયા. વિકમ સં. દ૬૪માં થાણેશ્વરમાં રાજા હર્ષ થયે. એ સમયમાં જેન પંડિત માનતુંગાચાર્યજીએ “ભક્તામર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૦ સ્તોત્ર' રચ્યું. એજ અરસામાં પ્રથમ પ્રાકૃત વ્યાકરણકાર જૈન પડત ચંડ થયા. વીર નિર્વાણ પછી ૧૧૪૫ વિ. સ. ૬૪૫માં જિનભદ્ર ક્ષમાશ્રમણ સ્વામી થયા. એમણે જિત 'કલ્પસૂત્ર’રચ્યું, એમની અગાઉ પૂર્વનુ જ્ઞાનવિચ્છેદ ગયુ હતું. વિક્રમના આઠમા સૈકામાં કે તે પછી જિનદાસ મહત્તર થયા એમણે નંદીસૂત્ર, નિશિથસૂત્ર ઉપર ચૂર્ણિએ રચી. આ સમયે પૂર્વનું જ્ઞાન હતું જ નિહ. ચૈસાને ચુમાલીશ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્ર સ્વામી સૂરિજી વિક્રમ સંવત ૫૮૫ અને ૮૫૭ વચ્ચે કાઈ સમયે થઇ ગયા. વિક્રમ સંવત ૮૦૨માં ગુજરાતનું પાટનગર વલ્લભીપુર વનરાજ ચાવડે વસાવ્યું. વિક્રમ સ, ૮૦૯માં અપ્પભટ્ટી સ્વામી થયા. એમણે કનેાજના આમરાજાને જૈનધમી બનાવ્યેા હતેા. વિ. સ. ૯૧૬માં રા’નવઘણના પુત્ર રાખેંગારે જુનાગઢનું રાજ્ય પ્રાપ્ત કર્યું. એ સમયમાં બૌદ્ધોના હાથમાંથી ગિરનાર તીર્થ જૈનેાના હાથમાં આવ્યું. ત્યારથી જૈનામાં ગિરનાર મડાતીના ઉય થયા. વિ. સ. ૯૩૩માં શીલાચાર્ય -શીલાંકાચાર્યે આચારગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર સંસ્કૃતમાં શ્રૃતિએ–ટીકાએ રચી. વિ. સ. ૯૬૨માં સિદ્ધ િસ્વામી થયા. એમણે ‘ઉપમિતિભવ પ્રપંચ કથા Page #72 -------------------------------------------------------------------------- ________________ મહારૂપક ગ્રંથ રચ્યું. વિ. સં. ૧૦૦૮માં ગુજરાતના જૈન મહામંત્રીશ્વર વિમલશાહ થયા. એમણે આબુ પહાડ ઉપર વિશ્વવિખ્યાત આરસમય જીનપ્રાસાદ બના અને ચૌદસે ગુમાલીશ મણ સેનાની ચૌદ જન પ્રતિમાજીએ દેલવાડામાં આવ્યું ઉપર પધરાવી. સિદ્ધરાજ-જયસિંહ રાજાના રાજ્યમાં મલ્લધારી અભયદેવસૂરિજી હર્ષપુરીય ગચ્છમાં થયા. તેઓ મલીન વસ્ત્રો પહેરતા હતા તેથી માલધારી કહેવાયા. વિ. સં. ૧૧૪રમાં અંતરીક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. આ સમયમાં જ ખરતરગચ્છમાં જેમનું બહુમાન છે એવા શ્રી જિનવલ્લભસ્વામી સૂરિ થયા. એમણે “ચૈત્યવાસીઓ સામે સંઘપટ્ટક ગ્રંથ રચ્યું. એમના શિષ્ય જીનદત્તસૂરિ થયા. તેઓ “દાદાના નામથી ઓળખાય છે. સં. ૧૧૬માં વિધિપક્ષ–આંચલિક ગચ્છની સ્થાપના આર્યરક્ષિતસૂરિએ કરી. સં. ૧૧૮૧માં અણહિલપુર પાટણમાં સિધ્ધરાજની રાજસભામાં જૈન શ્વેતાંબર અને જૈન દિગંબરો વચ્ચે શાસ્ત્રાર્થ થયે. તેમાં વેતાંબર જેને જીત્યા. ત્યારથી ગુજરાત, માળવા, વગેરે સ્થળેથી દિગંબર જેને દક્ષિણમાં ચાલ્યા ગયા. સં. ૧૧લ્માં જૈન પરમહંત મહારાજા કુમારપાળને અણહિલપુર પાટણની રાજગાદી સિદ્ધરાજ પછી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજની લાગવગથી મળી.. Page #73 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી ગુજરાત, કાર્ડિઆવાડ, માળવા વગેરે દેશમાં જૈન શ્વેતાંબરાના ‘મહાઉદય’ થયે. ‘શત્રુ ંજય મહિર ઉપર કુમારપાળ મહારાજાની ટુંક બતાવવામાં આવે છે. પણ ત્યાં કોઈ પુરાવા મળી આવતા નથી. સ. ૧૨૧૧માં કલિકાલ સવજ્ઞ શ્રી હેમચંદ્રાચાય જી મહારાજના હાથે શત્રુંજય મહાગિરિ ઉપર મહામાત્ય બાહુડે કુમારપાલના રાજ્ય અમલમાં લાકડાને બદલે પત્થરનુ મદિર બંધાવ્યું. અને આદીશ્વરનાં જીનપ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. આ ઇતિહાસની દૃષ્ટિએ ‘શત્રુંજય મહાતીર્થના ખીજો ઉદ્ધાર છે. સ. ૧૧૬૨થીસ. ૧૨૨૯ સુધી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના સમય ગણાય છે, તે કાર્ડિઆવાડમાં આવેલા ધંધુકા ગામના વતની હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચદ્રાચાર્યજી મહારાજે સાડાત્રણ કરોડ શ્લેાકેા રચ્યા હતા. એમાં સિદ્ધરાજના રાજ્ય અમલમાં ‘રચેલુ” સિદ્ધ ‘હેમ’ વ્યાકરણ ઘણું જ પ્રસિદ્ધ છે. ઉપરાંત એમણે ‘અભિધાન ચિંતામણિ નામમાલા”, “હેમ અને કા સંગ્રહ', ‘દેશી નામમાલા’, ‘નિઘ શેષ', નામના ચાર કોષ રચ્યા છે. ચાર અનુશાસન’ રચેલા છે. ‘શબ્દાનુશાસન’, ‘લિંગાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદાનુશાસન’ રચેલા છે. ન્યાયશાસ્ત્રમાં પ્રમાણ મીમાંસા” નામના મહત્ત્વના ગ્રંથ રચ્યા છે. ઉપરાંત ન્યાયગભિત ‘અન્યયેાગવ્યવચ્છેદ', અને ‘અયેાગવ્યવસ્થે’ નામક એ મત્રીશીએ રચી છે. ઉપરાંત ચૈાગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર', ‘અડુનિતિ', ‘યાશ્રય' વગેરે Page #74 -------------------------------------------------------------------------- ________________ રચેલ છે. આ અરસામાં શ્રી અભયદેવસૂરિએ · ‘નવાંગી’ ટીકાએ રચી. વાયડા ગચ્છના પ્રખ્યાત જિનદત્તસૂરિ સ. ૧૨૬૫માં થયા. એમણે અનેકને જૈનધર્મી બનાવ્યા. સ. ૧૨૭૫થી ૧૩૦૩ સુધી જૈન મહામંત્રીશ્વરા વસ્તુપાલ અને તેજપાલ થયા. એમણે આબુ ઉપર આરસમય જીનભુવન મનાવ્યું. ત્યારથી પ્રાગ્ગાટ લઘુશાખા થઇ. અને પારવાડ જ્ઞાતિમાં ક્રુશા' અને ‘વીશા' એવા ભેદ પડયા. વસ્તુપાલ મહાકવિ હતા. એણે ‘નરનારાયણાનદ’ રચેલ છે. સ. ૧૨૮૫માં શ્રી જગચ્ચદસૂરિએ ઉગ્ર તપ કર્યું; એથી મેવાડના રાજાએ ‘તપા બિરૂદ આપ્યુ. ત્યારથી ‘તપાગચ્છ’–કે ‘તપગચ્છ' શરૂ થયા. તપગચ્છ શરૂ થયા પછી થોડાં વરસામાંજ જગચ્ચદ્રસૂરિના શિષ્યો દેવેદ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ વચ્ચે મેાટા મતભેદ ઉભા થયા. એમાં સાધ્વીને લાવેલા આહાર સાધુને કલ્પ કે ન ક૨ે એ પણ મતભેદ હતા. ત્યારથી બે વિભાગ પડડ્યા. દેવેદ્રસૂરિની ‘લઘુપેાષાળ’ અને વિજયચંદ્રની ‘બડી પાષાળ કહેવાઈ. સ. ૧૩૧રથી ૧૩૧૫ સુધીમાં મોટા દુષ્કાળ પડયા ત્યારે કચ્છ ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન વણિક પ્રખ્યાત જગડુશાહે હિંદના મોટા ભાગને અનાજ પૂરૂ પાડીને લોકોને બચાવી લીધાં. આ અરસામાં જ માંડવગઢમાં પ્રખ્યાત પેથડકુમાર થયા. સ. ૧૩૬૯માં મુસલમાનેાએ ‘આખુ પહાડ’ ઉપર આવેલાં દહેરાં અને જીનપ્રતિમાજીના ભંગ કર્યો, અને મેટી લુંટ કરી. તેમજ ‘શત્રુંજ્ય મહાતી’ ઉપર આદીશ્વર Page #75 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની જનપ્રતિમાજીને ભંગ કર્યો. સં. ૧૩૭૮માં આબુ પહાડ ઉપરનાં જૈન મંદિરને ફરી ઉદ્ધાર શાહ લલ્લ અને વીજડે કરાવ્યું. - સં. ૧૩૬૧માં નાગૅદ્રગથ્વીય ચંદ્રપ્રભના શિષ્ય શ્રી મેરૂતુંગાચાર્યજીએ કાઠિવાડના વઢવાણ શહેરમાં “પ્રબંધ ચિતામણિ નામને ઐતિહાસિક ગ્રંથ રચ્યું. પ્રખ્યાત સેમસુંદરસૂરિએ સાત વર્ષની ઉંમરે સં. ૧૪૩૭માં દિક્ષા લીધી. તેઓ પાલણપુરના રહીશ હતા. સં. ૧૩૭૧માં શ્રી સમરાશાહે “શત્રુજ્ય મહાતીર્થને ઉદ્ધાર કરાવ્યું. આ ત્રીજો ઉદ્ધાર એતિહાસિક દૃષ્ટિએ છે. પછીથી બીજી વાર એને ભંગ મુસલમાનોએ કર્યો. બૃહતપાગચ્છ બડી પિપાળની શ્રી વિજયચંદ્રસૂરિજીથી ચાલી આવતી સળંગ પરંપરામાંથી, સં. ૧૫૦૮માં જૈન તાંબર સંપ્રદાયમાં જે ચાલી રહ્યું છે તે વ્યાજબી નથી એમ માનીને ધર્મસંશોધક શ્રી લંકા મહેતા જુદા પડ્યા અને કાઠિવાડના ઝાલાવાડ–શીઆણું તરફથી સ્વતંત્ર ઉપદેશ શરૂ કર્યો. શ્રી લખમશી શાહની મદદથી સં. ૧૫૩૧માં ફેંકાગચ્છ” સ્થા. ત્યારથી જનપ્રતિમાને નહિ માનવાળા લોકાગચ્છની શરૂઆત થઈ. એ અરસામાં સુમતિસૂરિ થયા છે અને જ્ઞાનસૂરિ પણ થયા છે તેથી કેઈ સુમતિમુનિથી અને કઈ જ્ઞાનમુનિથી જુદા પડયાની.. વાત કહે છે. બડી પાષાળમાંથી લેકા મહેતા પ્રથમ જુદા પડયા. મહમદ બેગડાના સમયમાં મોટે દુકાળ પડતાં Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન શેઠ એમા હડાળીઆએ અનાજ આપીને ગુજરાતને બચાવ્યું. ત્યારથી કહેવત શરૂ થઈ છે કે એક વાણિઓ શાહ અને બીજો શાહ પાદશાહ” સં. ૧૫૮૭માં શેઠ કર્માશાહે શત્રુજ્ય મહાતીર્થને ઐતિહાસિક ચે ઉદ્ધાર કરાવ્યું. આદીશ્વર પ્રભુનાં નવાં જીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. જે આજે મજુદ છે. લોકાગચ્છ નીકળ્યા પછી થોડે વરસે પાર્ધચંદ્રસૂરિજીએ પાયચંદગ૭ કાઢયે એ અરસામાં “કડવા પંથ કે “કડવાગચ્છ” નીકળે. સં. ૧૬૦૦થી ૧૭૦૦ સુધીને શ્રી હીરવિજયસ્વામી સૂરિજીને સમય કહેવાય છે. એમને જન્મ પાલણપુરમાં એસવાલ વંશમાં સં. ૧૫૮૩માં થયેલ હતું. શ્રી વિજયદાન સ્વામી પાસે સં. ૧૫૬નાં દિક્ષા લીધી હતી. સં. ૧૬૧૦માં આચાર્ય પદવી મળી. સં. ૧૯૨૧માં તપગચ્છ નાયક બન્યા. આઠ વરસનાને દિક્ષા આપી દેવાથી ખંભાત રાજ્યમાં ફરીઆદ થઈ. એથી ત્રેવીસ દિવસ સુધી શ્રી હીરવિજયસૂરિજી છુપાઈ રહ્યા. જગમાલ રૂષિને ગચ્છ બહાર કરતાં રાજ્યમાં ફરિઆદ થઈ અને આ સૂરિજીને બોરસદ છોડવું પડ્યું. પાછળ ઘેડેસ્વાર આવ્યા પણ ધનવાનેએ એમને પાછા કાઢયા. આ સૂરિ ઉપર મંત્રતંત્રથી વરસાદ અટકાવવાને રાજ્ય આરોપ મૂકાયે હતે. સૂરિજી રાતોરાત ચાલી વડવાલી આવી ત્યાં એક ઘરના ભોંયરામાં ભરાયા. પાછળ ઘોડેસ્વારે દેડાવ્યા હતા પણ વાણુઆએ પત્તો. મળવા દીધું નહિ. આ રીતે ત્રણ મહિના ગુપ્ત રહેવું પાછ આ એક જ વાણી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પડયું. આ આચાર્ય મહારાજ દિલ્લીના પ્રખ્યાત અકબરબાદશાહના આમંત્રણથી દિલ્લી, આગ્રા, ફતેપુર પધાર્યા હતા અને બાદશાહને પ્રતિબે હતે. સં. ૧૬૩૯ત્ના જેઠ વદિ ૧૩ના રોજ ફતેપુર સિકરીમાં પ્રવેશ કર્યો હતો. અકબર પાદશાહે સં. ૧૯૪૦માં હીરવિજ્ય સૂરિને “જગદ્ગગુરૂનું બિરૂદ્ધ આપ્યું. “શત્રુંજય મહાતીર્થ પાદશાહે શ્રી હીરવિજય સૂરિને અર્પણ કર્યું હતું, લેખ પણ હીરવિજય સૂરિના નામને મહેર સિકકાવાલે કરી આપે હતું. આ સૂરિના સમયમાં જ લોકાગચ્છમાંથી કિઢાર કરીને લોકગચ્છના યતિ વર્ગમાંથી શ્રી જીવરાજજી સ્વામી, શ્રી ધર્મસિંહ સ્વામી શ્રી લવજી સ્વામી વગેરે જુદા પડયા. એમણે કડક સાધુપણું પાળ્યું. અને દયા દયાને પિકાર ઉઠાવ્યું. એથી જેન તાંબર મૂર્તિપૂજક સંપ્રદાર્ય ઉપર મોટો ફટકો પડે. કારણ કે પ્રમાણમાં દેરાવાસી સાધુએ ઘણાજ ઢીલા શિથિલાચારી હતા. લગભગ પીળા કપડાવાળા સાધુઓ યતિ જેવા જ થઈ ગયા હતા. સત્તરમાં સૈકામાં જૈન ઇતિહાસ પ્રસિદ્ધ મહાપુરૂષ શ્રી બનારસીદાસજી થયા. જેઓ મહાકવિ હતા. પ્રથમ ખરતરગચ્છના અનુયાયી હતા અને છેવટે દિગંબર જૈન સંપ્રદાયના અધ્યાત્મરસનું એમણે પેટપૂરણ પાન કર્યું હતું. આ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય થયા. એમણે જૈનમાં ચાલતા ગચ્છનું ખંડન કરીને ભારે ખળભળાટ મચાવ્યું હતું. લંકાગચ્છની યતિપરંપરાથી જુદા પડીને આ સૈકામાંજ શ્રી ધર્મદાસજી સ્વામીએ સ્વતંત્ર સંપ્રદાય Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સ્થાપી, એમના શિષ્યોએ બાવીશ સંઘાડા–ટેળા-સંપ્રદાય સ્થાપ્યા. એમણે પણ મૂર્તિપૂજક સંપ્રદાયને ભારે ફટકો માર્યો. સં૧૭૪૩માં સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે સ્વર્ગવાસ કર્યો. આ અરસામાં જ અધ્યાત્મવાદી શ્રી આનંદધનજી મહારાજ થઈ ગયા. જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક શ્રુતકેવલિસમા ભગવાન ભીખમજી સ્વામીને જન્મ સં. ૧૭૮૩માં થયો હતે. એમણે એમના સમયમાં ચાલમાં જુદા જુદા જૈન સંપ્રદાયના સાધુઓના આચાર તદ્દન ઢીલા અને એમની પ્રરૂપણ બૌદ્ધ, બ્રાહ્મણ, વગેરેના મિશ્રણવાળી મિશ્ર પ્રરૂપણા જેઈને એ સર્વ જૈન મિશ્ર મતપને સરાવીને સં. ૧૮૧૭માં સ્વયમેવ ભાગવતી દિક્ષા અંગીકાર કરીને ભારે કડક સાધુ આચાર પાળ પળાવવો શરૂ કર્યો અને શુદ્ધ જૈનધર્મની શુદ્ધ પ્રરૂપણું શરૂ કરી. સં. ૧૮૬૦માં એમનું નિર્વાણ થયું. “કવિગચ્છ કે શ્રીમદ્ રાજચંદ્રજીને સંપ્રદાય સં. ૧૯૫૭ પછી શરૂ થયે. એમને જન્મ કાઠિવાડના વિવાણી આ બંદરમાં સં. ૧૯૨૪માં થયો હતો. એમને સ્વર્ગવાસ સં. ૧૫૭માં રાજકોટમાં થયે. એમના ભકતએ પિતાનું મંડળ સ્થાપ્યું. એમાંથી ગચ્છ કે ગચ્છ જેવું થઈ ગયું. અગાસ, ખંભાત, સિદ્ધપુર વગેરે સ્થળે એમનાં પવિત્ર ધામે છે. શ્રીમદ રાજચંદ્રજી એક જ્ઞાની પુરૂષ હતા. જેને તાંબર તેરાપંથના બીજજ્ઞાનમાંથી આ ગચ્છને ઉદય થયે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ લંકાશાહની માન્યતા ધર્મસંશોધક શ્રી લંકાશાહના સંબંધમાં બહુ જ થોડું જાણવા મળે છે. આ બાબતમાં એમના સ્થાપેલા લંકાગચ્છમાંથી નીકળેલી સ્વતંત્ર સંપ્રદાયે શ્રી ધર્મસિંહ સ્વામીની સંપ્રદાય શ્રી લવજીસ્વામીની સંપ્રદાય વગેરેનાં સાહિત્યમાંથી શ્રી લંકાશાહની તે સમયની માન્યતાઓના સંબંધમાં કાંઈ પણ જાણવાનું મળતું નથી. એનું કારણ એ છે કે શ્રી લંકાશાહની માન્યતાઓને લગતું એમનું પિતાનું રચેલું કઈ પુસ્તક વિદ્યમાન નથી તેમજ એ સંબંધમાં શ્રી લંકાશાહના મદદગાર શ્રી લખમશી શાહે પણ કેઈ ઉલ્લેખ કરેલ નથી. તેમ છતાં શ્રી લંકાશાહના સંબંધમાં હમણાં હમણાં છેલ્લાં ત્રીશેક વરસમાં જે કાંઈ લખાયેલું વાંચવામાં આવે છે તે કેવલ ભકિતભાવ -ભરી નરી શ્રદ્ધાની કલ્પનામાંથી લખાયેલું છે. એટલું જ નહિ પણ શ્રી ધર્મસિંહજી સ્વામી વગેરેએ પણ શ્રી લંકાશાહના સંબંબંધમાં ખાસ ઉલ્લેખ કરેલ નથી. માત્ર એમની પટ્ટાવલિઓમાંથી નહિ જેવું મળી આવે છે. આવી પટ્ટાવલિઓમાં પરસ્પર મતભેદ છે. આના સંબંધમાં બહુ તપાસ કરતાં શ્રી લંકાશાહના સમકાલિન બે ઉલ્લેખ મળી આવે છે. સિદ્ધાંત ચોપાઈ” અને “સિદ્ધાંત સારોદ્ધાર છે. આમાં “સિદ્ધાંત ચેપઈ તે સં. ૧૫૪૩માં તપગચ્છના જેન કવિમુનિ શ્રી લાવણ્યસમયે રચેલ છે. અને સિદ્ધાંત સારદ્વાર સમ્યત્વેલાસરને ખરતર ગચ્છના કમલસંયમ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયે રચેલ છે. આ બે મળી આવતા તે સમયના લેખે ઉપરથી શ્રી ઓંકાશાહની જનસિદ્ધાંત સંબંધેની માન્યતાના સંબંધમાં કેટલુંક જાણી શકાય છે. કારણ કે આ બંને ગ્રંથકારોએ લંકાશાહના મંતવ્યને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. શ્રી લાવણ્યસમયમુનિ કહે છે કે – સઈ ઉગણવીશ વરિસ થયાં, પણુયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી કંકુ હુઉં; અસમંજસ તિણિ કીધ.” શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પધાર્યા પછી ૧૯૪૫ વરસે લકા મહેતા થયા. લંકાં નામઈ મુડતલુ, હું તઈ એ કિઈ ગામિ” કેઈક ગામના લૂંકા નામે મહેતા હતા. હું કઈ વાત પ્રકાસી ઈસી, તેહનું સીસ હઉ લખમસી; તીર્ણ બેલ ઉથાપ્યા ઘણી, તે સઘળા જિનશાસન તણું.” (૧) “મહિયલિવડું ન માનેદાન” (૨) “પસહ પડિકમણું પચ્ચખાણ નવિમાને.” (૩) “જિન પુજા કરવા મતિ ટલી, અષ્ટાપદ તીરથ બહુ વલી.” (૪) “નવિ માને પ્રતિમા પ્રાસાદ” Page #81 -------------------------------------------------------------------------- ________________ ' ' એ સમયના ખરતરગચ્છના મુનિ શ્રી કમલસંયમ. ટાલઈ જન પ્રતિમા નઈ માન, દયા દયા કરી ટાલઈ દાન ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર. પડિકમણનઉં ટાલઈ નામ, ભાઈ પડિયા ઘણા તિણિ ગામ” “સંવત પનરનું ત્રીસઈ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિક દયા દયા પકારઈ ધર્મ, એહવઈ હઉ પીરેજજિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઈ દેહરા નઈ પોસાલ; જનમત પીડઈ દુઃખમા કાલ, લુકાનઈ તે મિલિક સંગ, ડગમગી પડિક સગલઉ લેક.” એજ શ્રી કમલ સંયમ મુનિ ગદ્યમાં લખે છે કે “સંવત ૧૫૦૮ વરસે અમદાવાદ નગરે લુંકુલેહુ ભંડાર લિખતુતેહનઈ લેખમસી શિષ્ય મિલઉં. હવઈજિન પ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એડવર્લ્ડ બેલ લીધીઉં. જે મૂલ સૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનવું. તે કહઈ મૂલસૂત્ર માંહિ પ્રતિમા પૂજા નથી કહિયા. તે હું કઉં, લેઉ સંવત ૧૫૦૮. હુઉં. અનઈ જિન પ્રતિમા લખમ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સીઇ સંવત ૧૫૩૦ ઉથાપી.” આ અને જૈન કવિએના લખાણા લાંકાશાહના સમય અને સિદ્ધાંત નક્કી કરવામાં મેાટા પ્રમાણભૂત છે શ્રી લાવણ્ય સમય મુનિ તે તે સમયના પહેલા વના કિવ. એમની ભાષા સરલા અને લાગણીપ્રધાન છે. આ અને કવિઓની કવિતાઓમાંથી ખીજી વાર્તાને પરિત્યાગ કરીને માત્ર માન્યતા સંબધે વિચાર કરીએ તેા “મહિયલિવડું ન માને દાન” આ દુનિયામાં દાનને મેાટી વસ્તુ માનવામાં આવે છે. છતાં આવા દાનના લાંકાશાહે નિષેધ કર્યા હતા એટલે કે અતિ અપચ્ચખાણીને દાન આપવાથી કે અસતિ જીવાને પેાષવાથી કે એમને દાન આપવાથી પુણ્ય થતું નથી પણ એકાંત પાપ લાગે છે એમ ભગવતી સૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યું છે તે ઉપરથી લેાંકાશાહે દાનને નિષેધ કરેલે. જણાય છે એટલું તે નક્કી છે કે દુનિયાના લેાકેા જેને દાન માને છે તેવા દાનના લાંકાશાહે નિષેધ કરેલા ઉપરાંત તે સમયે જે રીતે પેસહ, પડિકમાં અને પચ્ચખાણુ થતાં હતાં તે વિધિને પણ લેાંકાશાહે માન્ય રાખી નહતી કે એવી વિધિએ દરશાવનારૂ આવશ્યક સૂત્ર માન્ય રાખ્યું નહતું. વળી લેાંકાશાહે જીનપ્રતિમાની પૂજા કરવાને નિષેધ કર્યા હતા. તેમજ અષ્ટાપદ વગેરે તીર્થોના પણ એમણે નિષેધ કર્યા. તેમજ પ્રતિમાજી અને દેરાસરાને માનવાનું પણ એમણે માંડી વાળ્યું હતું. શ્રી લાવણ્યસમય મુનિની Page #83 -------------------------------------------------------------------------- ________________ વ આ માન્યતાને ખરતરગચ્છનામુનિશ્રી કમલસંયમ પણ 'ટેકો આપે છે કે લંકાશાહે જીનપ્રતિમાનું માન ટાળી દીધું છે. દયા દયા કરીને દાન ટાળી દીધું છે. એટલે કે જે દાનમાં હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લેશ પણ સ્થાન હોય તેવાં સાવદ્યદાનને લંકાશાહે નિષેધ કરેલ હતું, જે વિધિથી પડિકમણું થતું હતું તે પડિકમણું પણ ટાળી દીધું અને ઘણા ગામે લંકાશાહને પડખે ચડી ગયાં અને એ સઘળાએ જે દાનમાં હિંસા થતી હોય તેવાં સાવદ્ય દાન આપવાનું અને પ્રતિમાં પૂજનનું જીવહિંસાને કારણે માંડી વાળ્યું. શ્રી કમલસંયમ કહે છે કે “દયા દયા કરી ટાલઈ દાન” દાન આપવામાં પણ દયાને પ્રથમ જેવાને સિદ્ધાંત અને પ્રભુએ ભાખેલ છે એવું શ્રી લંકાશાહનું મંતવ્ય સાબિત થાય છે. કેટલાક લેકે પારેવાને ચણ નાંખવામાં પૂણ્ય સમજે છે ત્યારે લંકાશાહને જણાયું કે જુવાર બાજર, ચણ વગેરેની ચણ નંખાય છે અને એવાં અનાજમાં જીવ છે માટે એવી ચણ નાંખવામાં હિંસા થાય છે તેથી તેમાં દયાને સ્થાન નથી. કેટલાક ભાઈઓ પાણીની પરે બંધાવે છે અને તેથી પૂણ્ય થાય છે એમ કહે છે પણ કાચાં પાણીમાં અસંખ્યાત્તા જીની હિંસા થાય છે વગેરે વસ્તુને વિચાર કરીને દયા દયાને પિકાર ઉઠાવીને શ્રી લંકાશાહે આવાં સાવદ્યદાનને નિષેધ કર્યો. એજ રીતે દેવલ ચણાવવા માટે જમીન ખોદાવવી પડે, જમીનમાંથી પત્થર કઢાવવા પડે, ચુનાની ભઠ્ઠી કરાવવી વડે વગેરેમાં હિંસા થાય, તેમજ પ્રતિમાજીની Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂજા કરવામાં મુલાકાફલો ધૂપ, દીપ, કાચાં પાણી વગેરેની વપરાશ છટથી થતી હોવાથી તે સઘળી કરણમાં હિંસા થાય છે માટે દયા દયાને પિકાર ઉઠાવીને દેરાસરજી અને પવિત્ર જન પ્રતિમાજીને ઉત્થાપી નાંખ્યાં. . - આ સઘળું જોતાં સ્પષ્ટ સમજાય છે કે ધર્મ સંશેધક શ્રી લંકા મહેતાએ હાલમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ભાઈઓ અને સાધુઓ જેને દાન કહે છે અને જેથી પુણ્ય થાય એમ ઉપદેશે છે તેવા સાવદ્ય હિસાવાળા કે પાપવાળાં દાનમાં શ્રી લંકાશાહ-લકા મહેતા માનતા ન હતા પણ એમણે તે તેવા સાવઘ દાનની સામે પોકાર ઉઠાવ્યા હતા. એજ રીતે જીન પ્રતિમા અને જીન પ્રાસાદ સામે પણ પિકાર ઉઠાવ્યો હતે. એથી શ્રી લૌકા મહેતાને સિદ્ધાંત તે જૈન શ્વેતાંબર તેરાપંથના જેવો જ હતો એમ સ્પષ્ટ થાય છે. શ્રી કમલસંયમ કહે છે કે “સંવત પનરનું ત્રીસ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિ શ્રી લંકામહેતા અને શ્રી લખમશી શાહ સંવત પનરસું ત્રીશમાં પ્રગટ થયા કે એ સાલમાં “કાગચ્છથી સ્થાપના કરી. આ અરસામાં ગુજરાત અને કાઠિઆવાડમાં મુસલમાની રાજ્ય પ્રસરી રહ્યું હતું. ઈસ્લામના આદર્શ મુજબ જેને વગેરેના દેવલે અને બીજાં ધર્મ સ્થાને તેવાનું ચાલી રહ્યું હતું. મુસલમાન બાદશાહના સુબા પીરેજખાન ગુજરાતમાં દેહરા, પૌષધશાલા વગેરે તેડાવી રહ્યા હતા તેથી એને બાદશાહ તરફથી બહુ માન મળતું હતું. આ રીતે જીનપ્રતિમા, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ જીનપ્રાસાદ, પૌષધશાલા વગેરેના વિનાશ થઈ રહ્યો હતો અને તેવા વિકટ સમયમાં કોઇ દેવી દેવતાએ મુસલમાનાને કાંઇપણ ચમત્કાર મતાવ્યો નહિ, તેથી લેાકેાના મનમાં દેહરાં અને પ્રતિમા ઉપર શંકા ઉપજી હતી, તેવામાં લાંકા મહેતા પ્રગટ થયા. તેથી એમનુ કામ આવા સંચાગેામાં અહુ જ સરલ થઈ ગયું. વળી સુખા પીરેાજખાન તરફથી પણ શ્રી લાંકા મહેતાને હુફ્ મળી. એક વાત એવી પણ છે કે કાર્ડિઆવાડ–ઝાલાવાડમાં શ્રી લાંકા મહેતાને મળતા કારભારી પણ મળી આવ્યા હતા. આવાં કારણેાથી લાંકા મહેતાને એમના કામમાં ભારે ઉ-તેજન મળ્યુ હતુ. આવા ઉત્સાહમાં એર ઉમેરો તા શ્રી લખમસી શાહે તન, મન, અને ધનથી મદદ આપીને કર્યાં હતા. એવું પણ કહેવાય છે. મુસલમાની રાજ્યમાં લેાકેાનું સામાન્ય વલણ એવું થઈ ગયું હતું કે હવે દેરાસર અને પ્રતિમાજીની જરૂર નથી. આવા પ્રકારની હકીકત મળી આવે છે અને તે ઐતિહાસિક છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતાંબર સંપ્રદાયનું રહસ્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે માર્ગની પ્રરૂપણ કરી છે એક તે મેક્ષ માર્ગ અને બીજે સંસાર પરિભ્રમણને માર્ગ આ માર્ગોને ત્યાગ માર્ગ અને ભેગ માર્ગના નામથી ઓળખવામાં આવે છે ત્યાગ માર્ગથી કર્મ કપાય છે અને આત્મા ઉજળે થાય છે કે હળવે થાય છે અને ભેગ માર્ગથી કર્મ બંધાય છે, અને આત્મા વધારે મેલે થાય છે કે ભારે થાય છે. શ્રાવકનાં બાર વ્રત અને સાધુઓનાં પાંચ મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ત્યાગ માર્ગમાં ગણાય છે અને ખાવું, Page #87 -------------------------------------------------------------------------- ________________ પીવું, ખવરાવવું, પીવરાવવું વગેરે ભેગ માર્ગમાં ગણાય છે, ઉપવાસ કરવો એ તે ત્યાગ માર્ગ કે મોક્ષ માર્ગ છે પણ પારણું કરવું પારણું કરાવવું કે પારણું કરતાને અનમેદવું એ ભેગ માર્ગ છે જેટલું વ્રત પચ્ચખાણમાં છે તેટલું તે ધર્મમાં છે, મોક્ષ માર્ગમાં છે પણ જેટલું આગારમાં છે, અવતમાં કે અપચ્ચખાણમાં છે તેટલું અધર્મમાં છે, સંસાર માર્ગમાં છે. ધર્મમાં છે એટલે નિર્જરામાં છે, પૂણ્યમાં છે અધર્મમાં છે એટલે બંધમાં છે, પાપમાં છે. એકટાણું કરવામાં જે નહિ ખાવાના પચ્ચખાણ છે તે તે ધર્મમાં છે, પૂણ્યમાં પણ જે એકટાણું ખાવાની છુટ રાખી છે તે એક વખત ખાવુંપીવું તે તે ભેગ માર્ગમાં છે, અધર્મમાં છે, પાપમાં છે. - ત્રણ કારણ કે ત્રણ ગની ચાવી ન સમજાય ત્યાં સુધી જૈન શ્વેતાંબર સંપ્રદાયનું રહસ્ય સમજાય નહિ. ત્રણ કરણ અને ત્રણ ભેગની ચાવી નહિ સમજાયાથી અને બ્રાહ્મણ ધર્મ તથા બદ્ધધર્મની મોટી અસર થવાથી જ આજે પાપ અને પુણ્યની બાબતમાં તથા મેહરાગ અને અનુકંપાની બાબતમાં ભલભલા કહેવાતા દેરાવાસી જૈન મુનિઓ અને સ્થાનકવાસી જૈનમુનિઓ ગોટાવાળીને Page #88 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં માટે ગડબડાટ ઉભું કરી રહ્યા છે અને પાપ પુણ્યને આશ્રય લઈને વગર સમ ભેળી ભટાક શ્રાવકોને ભડકાવી રહ્યા છે કાચું પાણી પીવાથી જે ફળ પીનારને થાય, એજ ફળ પાનારને થાય અને એજ ફળ એનું અનુદન કરનારને થાય. એજ પ્રમાણે ખાવાનું પણ સમજી લેવું. જૈન સાધુઓ ભાગવતી દિક્ષા અંગીકાર કરે છે ત્યારે પાપ કર્મ નહિ કરવાનાં પચ્ચખાણ કરે છે. એને સીધે અર્થ એ થાય છે કે જે કરણ કરવાથી સાધુઓનાં સાધુપણામાં અતિચાર લાગે કે ભંગ થાય તે સઘળી પાપ કરણી છે જે કરણ કરવાથી સાધુઓને પાપ લાગે તેજ કરણી શ્રાવક કરે તે તેને પણ પાપજ લાગે પણ પુણ્ય થાય નહિ. પુણ્ય થવાની વાત કહે છે તે તે બ્રાહ્મણ ધર્મની વાત છે, પણ જૈન ધર્મની તેવી માન્યતા નથીજ. બ્રાહ્મણ ધર્મમાં ચાર વર્ણ અને ચાર આશ્રમનાં ધર્મ જુદા જુદા માનેલા છે પણ જૈન ધર્મમાં તે ઘરબારી હિય કે ત્યાગી હોય, એ સઘળા માટે ભગવાને એકજ ધર્મ પ્રકાશે છે. એકજ ધર્મ છે અને શ્રાવકે એનું અંશે પાલન કરે છે અને સાધુઓ સંપૂર્ણ પાલન કરે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આ વસ્તુ ન સમજીય ત્યાં સુધી જીવ અને દેહને ભેદ ન સમજાય, જીવ ભેગ માર્ગમાંથી ત્યાગ માર્ગ તરફ વળે નહિ અને તેનું કલ્યાણ પણ દૂર જાય. જૈન ધર્મ તે આત્માનું આરાધન કરવાને મહા માર્ગ છે. આ વસ્તુ સમજીને જે પિતાના આત્મામાં પિતાના આત્માની શોધ કરે છે તે પરમ કલ્યાણને પામે છે. જેન તેરાપંથી સંપ્રદાય વિષે જે જિજ્ઞાસુઓને જ્ઞાન જોઈતું હોય તેઓ પિતાનાં નામઠામ લખી જણાવશે તે એ ધર્મને લગતું સાહિત્ય વિના મૂલ્ય મેકલી આપવામાં આવશે. છાપખાનાને લખવું. Page #90 -------------------------------------------------------------------------- ________________ અપવાસ દ્વારા આરોગ્ય અપવાસ કરીને જુદા જુદા રોગો મટાડનારાઓની કહાણીઓ સાથે, કેવી રીતે અપવાસ કરવા તેને લગતી તમામ હકીકતથી છલોછલ ભરપૂર અતિ ઉપયોગી ગ્રંથ કિંમત રૂપિયા અઢી ટ પા ક ખ ચ" જુ હું. એક નકલ ઘરમાં પડી હશે તો અચરવાળ કુટુંબમાં સેંકડો રૂપિયા બચાવી આપશે. વી. પીથી મંગાવવા લખા:ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત. મુદ્રક : નટવર એમ. વીમાવાળા ગાંડીવ’ મુદ્રણાલય, હવાડિયા ચકલો સુરત,