SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દજી પૂજ્ય વિધવાન છે. - કાગચ્છમાંથી કિચ્છારક શ્રી લવજી રૂષિ નીકળ્યા તેઓ સુરત–ગોપીપુરાના દશા શ્રીમાળી વાણું આ હતા. સુરતમાં વીરજી વેરા મોટા શેઠ હતા, મેટા ધનવાન હતા. સુરતમાં આજે પણ વીરજી વેરાને બળેવને પડ કહેવાય છે. વીરજી વેરાની પુત્રીના પુત્ર તે શ્રી લવજી સ્વામી. તે વખતે શ્રી વરજંગજી યતિ બિરાજતા હતા શ્રી લવજી સ્વામીએ સં. ૧૯૯૨માં સ્વયમેવ દિક્ષા લીધી. ખંભાતમાં જાહેર રસ્તા ઉપર બેસી ઉપદેશ આપતા હતા. તેઓ મહાત્યાગી હતા.. લવજી સ્વામીની સંપ્રદાયને માનવાવાળા શ્રાવકોને નાતબહાર કર્યા હતા. એમણે “ખંભાત સંઘાડાની સ્થાપના કરી. શ્રી લવજી સ્વામીના ચાર સંપ્રદાય વિધમાન છે કાનજી મુનિને, તારાચંદ્રજીને, હરદાસજીની પાટાનુ પાટે શ્રી અમરસિંહજીને સંપ્રદાય તે પંજાબ સંપ્રદાય નામથી ઓળખાય છે. જે રામરતનજીને સંપ્રદાય. તારાચંદજીનો સંપ્રદાય તે ખંભાત સ પ્રદાયના નામથી ગુજરાતમાં ઓળખાય છે. લવજીરૂષિથી સમજી, કાનજી, તારાચંદજી થયા. તેના બે શિષ્ય પૂજ્ય કલારૂષિ ને પૂજ્ય મંગલા રૂષિ થયા. તેમને પરિવાર ગુજરાતમાં વિચરે છે. બત્રીશ સૂત્રને હિંદી. . અનુવાદ કરનાર અલખ રૂષિ આ સંપ્રદાયમાં થયા.. રૂષિ સંપ્રદાયના સાધુ અને આર્યાજીએ માળવા તથા દક્ષિણમાં વિચરે છે. આને કઈ રૂષિ સંપ્રદાય અને કઈ
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy