________________
ઉપાધ્યાયે રચેલ છે. આ બે મળી આવતા તે સમયના લેખે ઉપરથી શ્રી ઓંકાશાહની જનસિદ્ધાંત સંબંધેની માન્યતાના સંબંધમાં કેટલુંક જાણી શકાય છે. કારણ કે આ બંને ગ્રંથકારોએ લંકાશાહના મંતવ્યને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. શ્રી લાવણ્યસમયમુનિ કહે છે કે –
સઈ ઉગણવીશ વરિસ થયાં, પણુયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી કંકુ હુઉં;
અસમંજસ તિણિ કીધ.” શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પધાર્યા પછી ૧૯૪૫ વરસે લકા મહેતા થયા.
લંકાં નામઈ મુડતલુ,
હું તઈ એ કિઈ ગામિ” કેઈક ગામના લૂંકા નામે મહેતા હતા.
હું કઈ વાત પ્રકાસી ઈસી, તેહનું સીસ હઉ લખમસી; તીર્ણ બેલ ઉથાપ્યા ઘણી,
તે સઘળા જિનશાસન તણું.” (૧) “મહિયલિવડું ન માનેદાન” (૨) “પસહ પડિકમણું પચ્ચખાણ નવિમાને.” (૩) “જિન પુજા કરવા મતિ ટલી,
અષ્ટાપદ તીરથ બહુ વલી.” (૪) “નવિ માને પ્રતિમા પ્રાસાદ”