Book Title: Jain Sahitya Samaroha Guchha 1 Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ સપાદકીય . જૈન સાહિત્ય સમારેહિ ' ( અહેવાલા તેમજ અભ્યાસલેખા અને વ્યાખ્યાના )-ગુચ્છ ૧ નામ આ ગ્રંથ પ્રગટ થાય છે એ અમા ની વાત છે.. મન અત્યંત ઠ્ઠો જૈન સાહિત્ય-સમારાહ ખંભાતમાં યાજવાનું શ્રી મહાવીર. જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ ઠરાવ્યું, તેની સાથે સાથે અગાઉ યેાાયેલા પાંચ સમારેહના અહેવાલ તથા પસંદ કરેલા અભ્યાસલેખા-વ્યાખ્યાના પણુ, છઠ્ઠા સમારોહના પ્રસ ંગે ગ્રંથરૂપે પ્રગટ કરવાનું ઠરાવ્યું. એથી આ ગ્રંથનું પ્રકાશન શકય બન્યું છે. વધતા જતા કાગળના ભાવ અને મુદ્રણખ તેમજ આ પ્રકારનાં ગંભીર સંશોધનાત્મક-વિવેચનાત્મક લખાણાનાં પુસ્તકાના એછા વેચાણુને લક્ષમાં લેતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી છે તે ખરેખર પ્રંશસાને પાત્ર છે. જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, ઇતિહાસ, પત્રકારત્વ ઇત્યાદિનું પરિશીલન કરવા માટે શાસ્રવિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાય સ્વ. વિજયધમ સૂરિ ( કાશીવાળા) એ ઈ. સ. ૧૯૪૧ના માર્ચ માસમાં જોધપુરમાં જૈન સાહિત્ય સમેલનનુ' આયેાજન કર્યુ હતું. આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું. જાઁનીથી ડા. હન જે ાખી તેમાં પધાર્યા હતા. પરંતુ ત્યારપછી એવા મેાટા પાયા ઉપર જૈન સાહિત્ય સમેલન યેકાયુ નહાતુ, અલબત્ત વખતેાવખત કાંક કયાંક નાનકડી નિંદ્-ગોષ્ઠિ ચેાજાઈ હતી. પર`તુ તે થાડા વિદ્વાને અને ઘેાડા ત્રૈાતાજના પૂરતી મર્યાદિત રહી હતી. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 413