Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 795
________________ (૭૩૪ ) જૈન મહાભારત. "" ઉપર ક્રોધચડી આવ્યા. તે તામ્રનયન કરી એલ્યા- પાંડવા ! તમે મારૂં સામર્થ્ય ઘણીવાર જોયું છે, તે છતાં સાંપ્રતકાળે જો જોવું હાય તેા જીવેા. ” એમ કહી કૃષ્ણે લેાહુદડનો ઘા કરી પાંડવાના રથ ભાંગી નાખ્યા અને કહ્યું કે, “ પાંડવા ! જો તમે મારી પૃથ્વી પર વાસ કરશે તે કુટુંબ સહિત તમારી સેના નાશ પામશે. ” આ પ્રમાણે કહી કૃષ્ણ દ્વારકામાં ચાલ્યા ગયા. અને પાંડવા હસ્તિનાપુર તરફ આવ્યા હતા. પાંડવાએ પાતાનાં માતાપિતા પાંડુ અને કુંતીને કૃષ્ણના કાપની વાર્તો કહી, તે સાંભળી તેમને મનમાં ખેદ્ય ઉત્પન્ન થયા હતા. પછી પાંડુએ પાતાની સ્ત્રી કુંતીને કૃષ્ણને શાંત્વન કરવા તેની પાસે મેાકલી હતી. પ્રિય વાંચનાર ! આ દ્વાપદીના હરણના પ્રસંગ એધનીય છે. વિષયી પદ્મનાભ નારદના કહેવાથી દ્રૌપદ્મીને હરી લાગ્યે, એ તેણે અવિચારી કામ કર્યું હતું અને તેના અવિચારનુ તેને ફળ પણ અનુભવવું પડયું હતું. દુરાચારી પુરૂષને તેના દુરાચારનું ફળ મળ્યા વિના રહેતું નથી. એ ખરેખરા મેધ આ સ્થળે ગ્રહણીય છે. સતી દ્રોપદી પદ્મનાભના ઘરમાં રહ્યાં હતાં, તથાપિ તે પેાતાનું શીળ સાચવી શકયાં હતાં. તેણીએ પદ્મનાભને સમજાવી રાખ્યા હતા. જો દિ સતીએ આપેલે વાયદો પૂરા થતાં સુધીમાં પાંડવામાંથી કાઇ પણ સીની સંભાળ લેવા ન જઇ શકયુ' હાત તાપણુ એ સતી પેાતાનુ શીળ ગુમાવત નહીં; કારણ કે તેણીએ પ્રથમથીજ અનશન

Loading...

Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832