Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) તરીકે ઓળખાવત નહીં. તેમણે જ્યાં ખુદ્દની વ્યાખ્યા આપી છે ત્યાં જૈનધર્મની વ્યાખ્યા સમજીને તેમના પુસ્તકમાંથી કેટલાક ઉતારા આપવામાં આવે છે. આ સીથીયન લેાકેા જૈનધર્મને પૂજતા હતા. ટાડે મુધર્મને પૂજતા હતા એવું લખ્યું છે કે તે દેશામાં જૈનધર્મ ફેલાયલે! હોવાથી જૈનધર્મને પૂજતા હતા. પત્ર ૬૪.-ગેટે, તાક્ષક, આસી, કાઠી, રાજપાલી, હુન્સ, કામારી, કામનીઆ ઇન્દુસાઇથીક જાતેાની ચડાએથી ઈન્દુ અથવા ચંદ્રવંશના મુદ્દે ( તીર્થંકર ) ની ભક્તિ દાખલ થઇ. જે જાતીઓએ હિન્દુસ્થાનપર ચઢાઇ કરી તે જાતીએમાં શ્રી પાર્શ્વનાથ અને વીરપ્રભુના વખતથી તીર્થંકરની ભક્તિના ઉપદેશ દાખલ થયા હતા. (ટાડ રાજસ્થાન. ) પત્ર ૬૬આ સમય છેલ્લા મુદ્દ અથવા મહાવીરના છે. આમ ટાડ સાહેબ લખે છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે ટાડ સાહેબ શ્રી પાર્શ્વનાથ, વીરપ્રભુ તીર્થંકરાને ખુદ્દ તરીકે ઓળખે છે; પણ તેમાં તેમની ભૂલ થઈ છે વળી આપણે તે જણાવવાનું એટલું છે કે તેમના મત પ્રમાણે મલાકાની સામુદ્રધુનીથી તે કાસ્પીયન સરેવર સમુદ્ર સુધી પહેલાં જૈનધર્મ હતેા. પશ્ચાત્ જૈનધર્મની પાછળ મુદ્દધર્મ પણ દાખલ થએલો જણાય છે. પૂર્વ દેશના આસિ. તાક્ષક અને ગેટ લોકો ખુદ્દની તીર્થંકરની પૂજા કરતા હતા. તેવી રીતે આસિ. ગેટ વગેરે લેાકા પેાતાના વશના સ્થાપનાર તરીકે સત્ય ભાવાર્થમાં તીર્થંકરાને પૂજતા હતા. tr આ સધળા ઇન્દુ સાઇથીક ચડાઇ કરનારા બુધર્મ (તીર્થંકર ધર્મ) પાળતા હતા. અને તેથી કરીને સ્કાન્ડીનેવીયન અથવા જર્મન જાતા અને રજપૂતા વચ્ચે રીતભાત અને દેવકથાનું એક સરખાપણું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100