Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) વાનામ્ જીવાને પરસ્પર એક બીજાને ઉપકાર છે એમ તત્ત્વાથ સૂત્રમાંજ જણાવ્યું છે. પરવાના હિતમાં દરેક જીવાની પ્રવ્રુત્તિ થાઓ. પાપીઓને તારનાર ધર્મ છે. અપવિત્ર જીવાને ધર્મ પવિત્ર કરી શકે છે. ધર્મ સર્વ જીવાને તારનાર છે. કોઈનાથી ધર્મે અપવિત્ર થતેા નથી એમ નિશ્ચય નયતઃ અવમેધવુ. જગતમાં દુર્ગુણાતા નાશ થા અને સદ્ગુણેાની વૃદ્ધિ થાઓ. મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ્ય અને કરૂણા ભાવનાને જગતમાં પ્રચાર થાએ. ગમે તેવા પાપી જીવાપર દ્વેષ ન થાઓ. સર્વત્ર ગુણાનુરાગની દૃષ્ટિ ખીલે અને રાગદ્વેષના નાશપૂર્વક પૂર્ણાનન્દ પદની પ્રાપ્તિ થાઓ. इतिश्री तपागच्छसागर संवेगीक्रियोद्धारक श्रीनेमिसागरजी महाराज तच्छिष्य परमपूज्यक्रिया पात्र श्री रविसागरजी महाराज तच्छिष्य शान्तमूर्तिभद्रक क्रियापात्र श्री सुखसागरजी महाराज तच्छिष्य योगनिष्ठमुनि बुद्धिसागरविरचित जैनोनी प्राचीन अने अर्वाचीनसंज्ञक पुस्तकं समाप्तम् સ. ૧૯૬૯. આશાદ ૫ સામવાર. ઝવેરીવાડા અમદાવાદ રૂક્ષેત્રે ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ For Private And Personal Use Only


Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100